સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એસ. નિહાલસિંહ/મર્યાદિત સરમુખત્યારશાહી?: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} લોકો હવે એવા સવાલ પૂછવા લાગ્યા છે કે અમુક હદની બળજબરી વિન...") |
(No difference)
|
Latest revision as of 04:48, 27 May 2021
લોકો હવે એવા સવાલ પૂછવા લાગ્યા છે કે અમુક હદની બળજબરી વિના શું ભારત જેવા દેશનું શાસન ચલાવી શકાય? પણ આપણે એટલું યાદ રાખીએ કે મર્યાદિત સરખમુખત્યારશાહી જેવી કોઈ વસ્તુ નથી. [‘સ્ટેટ્સમન’ દૈનિક : ૧૯૭૮]