On Being and Becoming: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(point 1 completed)
 
()
 
(2 intermediate revisions by the same user not shown)
Line 29: Line 29:


== <span style="color: red">લેખિકાનો પરિચય </span>==
== <span style="color: red">લેખિકાનો પરિચય </span>==
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
જેનિફર ગોસેટ્ટી-ફેરેન્ચી જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં ફિલોલૉફીનાં પ્રૉફેસર છે. એમનાં અન્ય પુસ્તકો છે, ‘ધ લાઇફ ઑફ ઇમેજિનેશન’, ‘એક્ઝૉટિક સ્પેસીઝ ઇન જર્મન મૉડર્નિઝમ’ અને ‘એક્સ્ટેટિક કોટિડિયન’. એમણે એક કાવ્યસંગ્રહ પણ બહાર પાડ્યો છે, જેનું શીર્ષક છે, ‘આફ્ટર ધ પૅલેસ બર્ન્સ’, જે માટે એમને પૅરિસ રીવ્યૂ પ્રાઇઝ મળેલું છે.  
જેનિફર ગોસેટ્ટી-ફેરેન્ચી જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં ફિલોલૉફીનાં પ્રૉફેસર છે. એમનાં અન્ય પુસ્તકો છે, ‘ધ લાઇફ ઑફ ઇમેજિનેશન’, ‘એક્ઝૉટિક સ્પેસીઝ ઇન જર્મન મૉડર્નિઝમ’ અને ‘એક્સ્ટેટિક કોટિડિયન’. એમણે એક કાવ્યસંગ્રહ પણ બહાર પાડ્યો છે, જેનું શીર્ષક છે, ‘આફ્ટર ધ પૅલેસ બર્ન્સ’, જે માટે એમને પૅરિસ રીવ્યૂ પ્રાઇઝ મળેલું છે.  
Line 39: Line 38:
૨૦૨૧માં લખાયેલું પુસ્તક ‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિવવાદની ફિલોસોફીનો પરિચય કરાવવાની સાથે સાથે જિંદગીને સુંદર રીતે જીવવાનો રસ્તો પણ બતાવે છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપ-અમેરિકામાં અસ્તિત્વવાદનો વાયરો ફૂંકાયો હતો, અને એ વિચારધારા આધારિત જીવનશૈલી આજે પણ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એ વિશે આ પુસ્તક તમને જણાવે છે.
૨૦૨૧માં લખાયેલું પુસ્તક ‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિવવાદની ફિલોસોફીનો પરિચય કરાવવાની સાથે સાથે જિંદગીને સુંદર રીતે જીવવાનો રસ્તો પણ બતાવે છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપ-અમેરિકામાં અસ્તિત્વવાદનો વાયરો ફૂંકાયો હતો, અને એ વિચારધારા આધારિત જીવનશૈલી આજે પણ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એ વિશે આ પુસ્તક તમને જણાવે છે.
સારું જીવન જીવતાં શીખો:
સારું જીવન જીવતાં શીખો:
# પુસ્તક કહે છે કે અસ્તિત્વવાદનો વિશાળ વ્યાપ તમારા જીવનમાં આશા અને ખુશીનો સંચાર કરશે.
૧. પુસ્તક કહે છે કે અસ્તિત્વવાદનો વિશાળ વ્યાપ તમારા જીવનમાં આશા અને ખુશીનો સંચાર કરશે.
# પુસ્તક કહે છે કે અસ્તિવવાદની વિચારધારા માત્ર પૅરિસના લૅફ્ટ બૅંક પુરતી મર્યાદિત નહોતી; એ સમગ્ર યુરોપ ખંડથી પણ ઘણો વધારે વ્યાપ ધરાવતી હતી.
૨. પુસ્તક કહે છે કે અસ્તિવવાદની વિચારધારા માત્ર પૅરિસના લૅફ્ટ બૅંક પુરતી મર્યાદિત નહોતી; એ સમગ્ર યુરોપ ખંડથી પણ ઘણો વધારે વ્યાપ ધરાવતી હતી.
# અસ્તિત્વવાદ વિશેની કેટલીક રૂઢિગત માન્યતાઓનું ખંડન આ પુસ્તક કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં, જ્યારે સમાજ તમારી પાસે એક ચોક્કસ પ્રકારના આચાર-વિચારની અપેક્ષા રાખતો હોય ત્યારે પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવું - જેને ઑથેન્ટિક બીહેવિયર કહેવામાં આવે છે- એ અસ્તિત્વવાદનું એક મહત્ત્વનું પાસું છે.
૩. અસ્તિત્વવાદ વિશેની કેટલીક રૂઢિગત માન્યતાઓનું ખંડન આ પુસ્તક કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં, જ્યારે સમાજ તમારી પાસે એક ચોક્કસ પ્રકારના આચાર-વિચારની અપેક્ષા રાખતો હોય ત્યારે પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવું - જેને ઑથેન્ટિક બીહેવિયર કહેવામાં આવે છે- એ અસ્તિત્વવાદનું એક મહત્ત્વનું પાસું છે.
# પુસ્તક જણાવે છે કે આ વિચારધારા પર્યાવરણની રક્ષા સાથે પણ સુસંગત છે.
૪. પુસ્તક જણાવે છે કે આ વિચારધારા પર્યાવરણની રક્ષા સાથે પણ સુસંગત છે.
 
 
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 68: Line 65:
{{Poem2Close}}
{{Poem2Close}}


-----
=== ૨ માનવજાતને ‘હ્યુમન બીઇંગ’ને બદલે ‘હ્યુમન બીકમિંગ’ તરીકે ઓળખવી જોઈએ. ===
 
=== ૨. માનવ ઇતિહાસમાં સંજ્ઞાત્મક ક્રાંતિને (Cognitive Revolution) મગજના વિકાસની ક્રાંતિ કહેવાય છે. હોમો સેપિયન્સે એમાં વિચાર કરવાની અને કોમ્યુનિકેશન કરવાની આવડત કેળવી હતી, જેના કારણે તે પૃથ્વી પર ફતેહ મેળવી શક્યાં હતાં. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
સેપિયન્સ લગભગ 150,000 વર્ષ પહેલાં વિકસિત થયાં હતાં. અમુક હજાર વર્ષો સુધી, તેઓ પૂર્વ આફ્રિકામાં મોટાભાગે પોતાનામાં જ મસ્ત રહ્યાં હતાં. તેમણે ન તો કોઈ અસાધારણ કળાનું સર્જન કર્યું હતું કે ન તો જટિલ ઓજારોનું. એક તબ્બકે, તેમણે ઉત્તરમાં સ્થળાંતર કરીને નિયન્ડરથલ્સ સાથે લડાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. એમાં સેપિયન્સ પરાજિત થયા અને પાછા ઘર ભેગા થઈ ગયા. નિયન્ડરથલ્સ બીજાં 30,000 વર્ષો સુધી મધ્ય પૂર્વ પર રાજ કરતાં રહ્યાં.
તો ચાલો, બાંયો ચઢાવીને તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે એક અઘરી વાત સમજવાની છે, અને એ છે ‘બીઇંગ’ અને બીકમિંગ’ વચ્ચેનો તફાવત! તમને થશે કે આ વળી કયું તૂત છે! પાશ્ચાત્ય ફિલસુફીની પરંપરાનું આ એક અગત્યનું અંગ છે, જે સૈકાઓ જૂનું છે. સાદી ભાષામાં કહીએ તો ‘બીઇંગ’ એટલે કોઈ સ્થાયી, અચલ અને અપરિવર્તનશીલ એવું કોઈ તત્ત્વ. પ્રાચીન ગ્રીક તત્ત્વવેત્તા પ્લૅટોના મતે ન્યાય અથવા સૌંદર્યનો આદર્શ જ એવી ચીજ છે જે વાસ્તવિક છે અને સાથે સાથે અચલ પણ છે. જ્યારે ‘બીકમિંગ’ એટલે વાસ્તવિકતાનું એવું પાસું છે જે સતત પરિવર્તનશીલ છે. પ્લૅટો કહે છે કે માણસ જગતને જે રીતે અનુભવે છે તે હંમેશાં બદલાયા કરે છે અને એથી જ એને ભ્રમણાનું નામ આપે છે. સ્થાયી અથવા તો અચલને પરિવર્તનશીલની સરખામણીમાં વધારે મહત્ત્વ આપવાની આ પરંપરા પ્લૅટોના સમયથી શરૂ થઈ અને લગભગ અઢી હજાર વર્ષો સુધી ચલણમાં રહી. છેવટે અસ્તિત્વવાદીઓએ જોયું કે આ વિચારધારા તો માણસના પોતાના અનુભવને ભ્રમણામાં ખપાવીને એનો એકડો જ કાઢી નાખે છે.
જો કે, 70,000 વર્ષો અગાઉ, કશુંક અવિશ્વસનીય બન્યું. સેપિયન્સ જે કરતા હતા તેમાં પ્રચંડ ફેરફાર આવ્યો. તેમણે નૌકાઓ, દીવા-બત્તીઓ અને તીર-કામઠાં બનાવાનું શરૂ કર્યું. તેમણે પ્રગતિશીલ અને મોટી બિરાદરીઓ ઊભી કરી અને વેપારી તંત્રો સ્થાપ્યાં. સેપિયન્સે શિકાર કરવાની તેમની વિવિધ રીતને  સુધારી અને એ જ્યાંથી પણ પસાર થયાં, પાછળ વિનાશનો લાંબો લિસોટો છોડતાં ગયાં.
હકીકતમાં તો જગત હોય કે માણસનું શરીર- બંને સતત પરિવર્તનશીલ છે. આપણા શરીરના કોષ જન્મે છે, પુખ્ત થાય છે અને પોતાની જાતને રીપેર કરે છે, અને સમય આવ્યે નવા કોષ તેમનું સ્થાન લઈ લે છે. આપણા શરીરની જેમ જ આપણું મન પણ આપણા અનુભવોની સાથે જ બદલાતું રહે છે. આપણી સભાનતા છેવટે શું છે? દરિયાનાં મોજાંની જેમ સતત ઉભરાતા રહેતા તદ્દન અસંગત વિચારો, આપણે અનુભવેલી લાગણીઓ અને આપણી નજરે ઝીલેલી છબીઓ ને? અરે, સમયની સાથે આપણી પોતાની ‘હું’ તરીકેની ઇમેજ પણ બદલાતી રહે છે, તો આખી વાતમાં અચલ અને સ્થિર કશું છે ખરું?
સેપિયન્સ જયારે બીજી વાર આફ્રિકા બહાર ગયા, ત્યારે ફરી એકવાર નિયન્ડરથલ્સ સાથે બાખડ્યા. આ વખતે, તે જીતી ગયા. તેમણે મધ્ય પૂર્વને સર કર્યું એટલું નહીં, અન્ય માનવ પ્રજાતિઓને પૃથ્વી પરથી નાબૂદ કરી.
કહેવાનો મતલબ એ છે કે જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે સતત બદલાતા રહીએ છીએ. પરિવર્તન એક જ તો વાસ્તવિકતા છે. એ જ કારણે અસ્તિત્વવાદીઓએ પ્લૅટોની ધારણાને જાણે શિર્ષાસન કરાવી દીધું છે. એમના મતે સતત પરિવર્તનશીલ હોવાને કારણે ‘બીકમિંગ’ જ માનવસ્વભાવની સાચી ઓળખ છે; એને ‘બીઇંગ’નું નામ આપવું, અચલ અને સ્થાયી તરીકે જોવું એ ભ્રમણા છે.
સેપિયન્સમાં અચાનક આ શૂરાતન કેવી રીતે આવ્યું તેનું પૂરું ચિત્ર જાણવા મળતું નથી, પરંતુ તેમના મગજની રચનામાં કંઈક થયું હતું, જેને આપણે કોગ્નેટિવ રીવોલ્યુશન નામની ઉત્ક્રાંતિક ઝલાંગ તરીકે ઓળખીએ છીએ. એ પહેલાં, આપણાં મગજ નિયન્ડરથલ્સ જેવાં હતાં. પરંતુ, સૌથી સ્વીકૃત થીયરી કહે છે તે પ્રમાણે, આપણાં જીન્સમાં પરિવર્તન (genetic mutation) થયું, જેથી આપણી આંતરિક રચના બદલાઈ ગઈ અને આપણી વિચારક્રિયા, શીખવાની ક્રિયા અને યાદશક્તિમાં સુધારો થયો.એ એક સુખદ અકસ્માત હતો!
વ્યાખ્યામાં આવેલ આ ‘યુ ટર્ન’ ઉપર જ અસ્તિત્વવાદ ટકેલો છે. એ કહે છે કે આપણે કોઈ ઇમેજમાં બંધાયેલા નથી: આપણે ચાહીએ એમ વર્તવા માટે મુક્ત છીએ.
જો કે, કોગ્નેટિવ રીવોલ્યુશન કેમ થયું તે જાણવા કરતાં, મહત્તવનું એ છે કે તેની અસર શું પડી. આ યોગાનુયોગ જીનેટિક મ્યુટેશનનો સૌથી મોટો ફાયદો હતો કે આપણામાં ભાષાનો વિકાસ થયો. એમાં જરાય આશ્ચર્ય નથી કે હોમો સેપિયન્સનું પૃથ્વી પર પ્રભુત્વ સ્થપાયું તેમાં તેમની અટપટી ભાષાની ભૂમિકા મોટી હતી. ચાલો, એ સમજીએ.  
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૩. હોમો સેપિયન્સમાં જટિલ ભાષાની ક્ષમતા વિકસી તેનો ફાયદો એ થયો કે તેઓ અન્ય પ્રદેશોમાં ફેલાઈ ગયા અને સમૃદ્ધ થયાં. ===
=== ૩ પીડાનો સ્વીકાર કરશો તો તમારા સિદ્ધાંતોને વફાદાર (ઑથેન્ટિક) રહી શકશો.===
{{Poem2Open}}
{{Poem2Open}}તો આપણે જોયું કે મૂળભૂત રીતે માણસ પોતાની ઇચ્છા મુજબ જીવવા માટે સ્વતંત્ર છે. પણ આ સ્વતંત્રતા બેધારી તલવાર જેવી છે, કારણ કે સ્તંત્રતાની સાથે સાથે જવાબદારી પણ આવે છે. અને જેમને પોતાનાં બાળકો ઉછેરવાનો અનુભવ હશે એમને ખ્યાલ જ હશે કે જવાબદારી કેટલી અઘરી વાત છે. અસ્તિત્વવાદીઓએ સ્વતંત્રતા. અને માણસના પ્રછન્ન મન ઉપર એની શું અસર પડે છે એ વિશે બહુ ગહન વિચાર કરેલો છે. આપણે દોસ્તોયેવ્સ્કીની નવલકથા ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’નું ઉદાહરણ જોઈએ. એમાં રાસ્કોલ્નિકોવ નામનું એક પાત્ર. છે. એ વિચારે છે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી એટલે પોતાને મન ફાવે એમ વર્તવાની છૂટ છે. અને પછી એ એક ખૂન કરી તો દે છે, પણ પછી પોતાની જવાબદારીનું ભાન થવાને કારણે વધુ ને વધુ અપરાધભાવ અનુભવે છે. સમગ્ર નવલકથા એના અપરાધભાવ -ગિલ્ટ-ની આસપાસ જ વણાયેલી છે. યાતના માત્ર ખૂન જેવી અંતિમવાદી ઘટનાઓ સાથે જોડાયેલી હોય છે એવું નથી. પીડા તો ગમે તે વ્યક્તિ ગમે ત્યારે અનુભવી શકે છે. ધારો કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમને અચાનક એવો વિચાર આવે છે કે તમે નાનપણમાં જોયેલાં સપનાં સાકાર થાય એવો કોઈ પ્રયત્ન તો તમે કર્યો જ નથી. આટલી અમથી વાત પણ તમને તકલીફ આપવા માટે પૂરતી છે.
એ યાદ રાખવા જેવું છે કે ભાષાનો ઉપયોગ કરનારા આપણે એકલા જ જીવ નથી. મધમાખીઓ ગણગણાટ કરીને તેમના સાથીઓને માહિતી આપે છે કે ખાવાનું ક્યાં છે. ચિમ્પાન્ઝીઓમાં “જો, જો! ત્યાં બાજ છે!” અને “જો, જો! ત્યાં સિંહ છે!” એવું કહેવા માટે ભિન્ન ભિન્ન અવાજ કરે છે. નિયન્ડરથલ્સમાં પણ ખાલી ગણગણાટ કરતાં કોઈક પ્રકારની વધુ ભાવવાહક ભાષા હતી એવું મનાય છે.
પીડા અને દુ:ખ સાથેના આ વળગણે જ અસ્તિત્વવાદને સોગિયાનું લેબલ અપાવ્યું છે. પણ હકીકતમાં અસ્તિત્વવાદ તમને દુ:ખના ડુંગરા હેઠળ દબાયેલા રહેવાની સલાહ નથી આપતો, પણ એમ જરૂર કહે છે કે પીડાનો સ્વીકાર કરવાથી તમે વધુ સારી રીતે જીવી શકો છો.
જો કે, ભાષાની આપણી ક્ષમતા જુદી છે. બોલચાલની અન્ય પ્રજાતિઓની રીતોની સરખામણીમાં માનવીય ભાષા અવિશ્વસનીય રીતે જટિલ અને ગૂઢ છે. એટલા માટે જ સેપિયન્સનું દુનિયામાં રાજ છે -  મધમાખીઓ લુપ્તપ્રાય: છે, ચિમ્પાન્ઝીઓ પ્રાણી સંગ્રહાલયમાં પુરાયે લા છે અને નિયન્ડરથલ્સ તો ક્યારના રવાના થઈ ગયાં છે.
ટૂંકમાં કહીએ તો જીવનમાં પીડા સહન કર્યા વગર ખરી સ્વતંત્રતા મળતી નથી.
હોમો સેપિયન્સ સામાજિક પ્રાણી છે; આપણે સમુદાયોમાં રહીએ છીએ. એ સમુદાયોમાં ભાષાના માધ્યમથી માણસો વચ્ચે માહિતીઓનું મુક્ત આદાનપ્રદાન થાય છે. જેનો અર્થ થયો કે ખોરાક, પરભક્ષીઓ, જોખમો અને સમુદાયમાં બિનભરોસાપાત્ર વ્યક્તિઓ અંગેની જાણકારી તેઓ અન્ય પ્રાણીઓ કરતાં વધુ વિગતવાર રીતે અંદરોઅંદર આપલે કરે છે.
એની સરખામણીમાં સ્ટૉઇસિઝમ બહુ અલગ માન્યતા ધરાવે છે. એ માન્યતા પ્રમાણે તમારા મન ઉપર અને લાગણીઓ ઉપર કાબુ રાખો તો પીડા ભોગવવી જ પડે જરૂરી નથી. જ્યારે અસ્તિત્વવાદ કહે છે કે પીડાને દબાવવાને બદલે, વ્યથા અને ચિંતાને અવગણવાને બદલે એનો સ્વીકાર કરો, કારણ કે એ લાગણીઓ તકલીફદાયક ભલે હોય, પણ એ જીવનમાં થતા અનુભવોનું એક અગત્યનું પાસું છે.
દાખલા તરીકે, કોઈ એક વ્યક્તિને ફળોથી લથબથ ઝાડ દેખાય, તો તે ભાષાની મદદથી બીજા લોકોને સટીક રીતે તે ઝાડની જગ્યા બતાવી શકે. કોઈને પરભક્ષી જાનવરની છુપાવાની જગ્યા નજરે ચઢે, તો તે તેના સમૂહના બાકીના લોકોને સાવધ કરી શકે, જેથી તેઓ એ વિસ્તારમાં ન ફરકે. આ બંને કિસ્સામાં, ગૂઢ ભાષાને કારણે સમુદાયને દેખીતી સરસાઈ મળે છે.
ડરની જ વાત કરીએ. પોતાના મૃત્યુ વિશે વિચારશો તો ડર લાગશે જ. એટલે જ ઘણા લોકો એ વિશે વિચાર કરવાનું જ ટાળે છે. પણ માર્ટિન હાઇડેગર કહે છે તેમ ડરની સામે આંખમાં આંખ નાખીને જોશો તો જ જીવનમાં કાંઈક મેળવી શકશો., થોડું જોખમ લઈને તમારી એવા નિર્ણય લઈ શકશો જે તમારી જિંદગી બદલેલી નાખે.
જો કે, ભાષાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સમૂહના સભ્યો વચ્ચે સમાન સમજણનો વિકાસ થાય છે અને એટલે મનુષ્યોને એક વિશિષ્ઠ પ્રાધાન્ય મળે છે.
ડરનો સામનો કરવો સહેલો નથી પણ એમ કરવાથી તમે ઑથેન્ટિક રીતે જીવવી શકશો.
આપણે ફરીથી મધમાખીઓ અને ચિમ્પાન્ઝીઓનું ઉદાહરણ લઈએ. મધમાખીઓ પણ વિશાળ સંખ્યામાં ભેગી થઈને મહેનત કરી શકે છે, પરંતુ તેમનો સહકાર અક્કડ હોય છે. તેમના વાતાવરણમાં નવાં જોખમો કે નવા અવસરો જેવાં પરિવર્તન આવે, તો તે પ્રમાણે તેમની સામાજિક વ્યવસ્થામાં તે અનુકૂલન સાધતી નથી.  
 
ચિમ્પાન્ઝીઓ વધુ મુક્ત રીતે સહકાર સાધતા હોય છે, અને જે પરિવર્તન સમજમાં આવે તેને તેઓ અનુકૂળ થઈ જાય છે, પરંતુ તેમનો સહયોગ પ્રમાણમાં નાની સંખ્યામાં હોય છે, કારણ કે સહયોગ સાધવા માટે તેમણે બીજા પક્ષને ઘનિષ્ઠ રીતે જાણવો પડે. એ જો સાથે ઉછર્યા ન હોય, તો તેઓ ભેગા થઈને લડાઈ નથી કરતા અને સાથીદારના વાળમાંથી જૂ કાઢવાના તેમના ગમતા કામમાં ઘણો સમય જતો હોવાથી, મોટા સમૂહમાં આ પ્રકારનો ઘનિષ્ઠ વિશ્વાસ પેદા કરવાનું શક્ય બનતું નથી. એટલા માટે જ ચિમ્પાન્ઝીઓ પચાસ સભ્યોના સમૂહમાં જ રહે છે.  
મોટી સંખ્યામાં મુક્ત રીતે સહયોગ કરી શકવા માટે સક્ષમ એક માત્ર પ્રાણી હોમો સેપિયન્સ છે, અને તેનું કારણ એ છે કે, ભાષાની આવડતના કારણે એ ભૌતિક જગતની માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે એટલું જ નહીં, એ ઈશ્વર, માનવ સંસ્કૃતિ અને માનવ અધિકાર જેવા અમૂર્ત, એટલે કે કાલ્પનિક, વિચારો અંગે પણ માહિતીની આપલે કરી શકે છે.  
આ વિચારોને હરારી સહિયારી મિથ કહે છે - એ માનવ મનની કાલ્પનિક પેદાશ છે, અને તે અત્યાર સુધીનું આપણું સૌથી શાનદાર સર્જન છે. તે માનવ સંસ્કૃતિની આધારશિલા છે, અને તેના કારણે આપણે અસરકારક રીતે સહયોગ સાધી શકીએ છીએ.
આપણે તેને થોડું વધુ સમજીએ, કારણ કે લેખકનો આ કેન્દ્રીય વિચાર છે. હરારીનો તર્ક છે કે, હોમો સેપિયન્સ પૃથ્વીના માલિક બની શક્યા છે તેનું કારણ એ છે કે તેઓ એક માત્ર એવું પ્રાણી છે જે પૈસા, ઈશ્વર અને રાજ્ય જેવી કલ્પનામાં અસ્તિત્વ ધરાવતી ચીજોના કિસ્સા-કહાનીઓનું આદાનપ્રદાન કરી શકે છે. આપણે જો સમાન કલ્પનાઓમાં માનતા હોઈએ તો, આપણે વિશાળ સંખ્યામાં સહયોગ સાધીને સમાન લક્ષ્યોની પ્રાપ્તિ માટે કામ કરી શકીએ છીએ. એટલે, એવું કહી શકાય કે એમને કલ્પનાઓમાં વિશ્વાસ રાખવાની આદત છે એટલા માટે તેઓ આટલા બધા શક્તિશાળી છે.
પૈસાનો દાખલો લો. પૈસાનું કોઈ ભૌતિક મૂલ્ય નથી. છતાં, આગળ વિગતે વાત કરીશું તેમ, એકવાર આપણે સામુહિક રીતે પૈસાની કલ્પનામાં માનતા થઈ જઈએ, તે પછી આપણે તેના વિનિમયની એકદમ પેચીદી વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ.
અથવા બીજી રીતે વિચારો. કલ્પના કરો કે, અમુક લાખ માનવો અસલમાં અસ્તિત્વ ધરાવતી ચીજોની બાબતમાં જ વાતો કરી શકતા હોત, તો તેમને એક લક્ષ્ય માટે ભેગા કરવાનું કેટલું અઘરું હોત! લોકો જો તેમના રાષ્ટ્રના કાનૂનોમાં માનતા ન હોય, તો કોઈ ટેક્ષ ન ભરે અને આ કાનૂન અને રાષ્ટ્ર સુદ્ધાં, વાસ્તવમાં કલ્પના જ છે!
શરૂઆતના હોમો સેપિયન્સ અંદાજે 150 સભ્યોની નાનકડી ટોળકીમાં રહેતા હતાં, પરંતુ આપણી ભાષા અને મિથ્સનો વિકાસ થઈને ફેલાવો થયો, આપણા સમુદાયોના કદમાં ધરખમ વધારો થયો: ગામડાંથી લઈને શહેરો, શહેરોથી લઈને રાજ્યો, રાજ્યોથી લઈને રાષ્ટ્રો અને રાષ્ટ્રોથી લઈને વૈશ્વિક સ્તરે પરસ્પર જોડાયેલા આધુનિક સમાજો અસ્તિત્વમાં આવ્યા.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૪. કૃષિ ક્રાંતિ દરમિયાન, માનવો શિકારીઓમાંથી ખેડૂતો બન્યા, જેનાથી તેમનો તેજીથી વસ્તી વધારો થયો. ===
=== ૪ તમે જે પ્રકારની જિંદગી જીવવા ઇચ્છો છો એની સંપૂર્ણ જવાબદારી તમારા પોતાના શિરે છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}તમે ચિક્કાર ગિરદીવાળી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હશે તો ભીડમાં ખોવાઈ જવું શેને કહેવાય એની તમને જાણ હશે જ. ભીડનો હિસ્સો બન્યા પછી આપણે સ્વતંત્ર રીતે વિચાર કરવાને બદલે લોકોનું અનુકરણ કરતા હોઈએ છીએ. તમારી જાતને જ પૂછો: નાટક કે સંગીતનો કાર્યક્રમ જોતી વખતે કેટલી વાર તમે લોકોનું જોઈને તાળીઓ પાડી છે? આ તો નાનું ઉદાહરણ છે, પણ વિચાર્યા વગરની દેખાદેખી આપણા વર્તન ઉપર કેટલી અસર કરે છે તે સાબિત કરવા માટે એ પૂરતું છે. ભીડ સાંપ્રત સમાજનું પ્રતીક છે, અને જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વગર, ઑથેન્ટિક રીતે જીવવા માંગે છે એને માટે એ એક ખતરાની ઘંટી સમાન છે. અસ્તિત્વવાદીઓના મતે ગાડરિયા પ્રવાહ જેવી સમાજની મનોવૃત્તિ વ્યક્તિગત વિચારશક્તિને કુંઠિત કરી દે છે. નિત્શે એવી ફરિયાદ કરતા કે એમના સમકાલિન લોકો દુકાનની અભરાઈ પર ગોઠવાયેલ માલની જેમ જ એકસરખા લાગતા હતા.
આપણે હવે 4થી ઝલક જોઈશું, જેમાં કૃષિ ક્રાંતિની અને આપણે કેવી રીતે શિકારીઓમાંથી ખેડૂતો બન્યા તેની વાત છે.
અસ્તિત્વવાદી વિચારકોનું કહેવું છે કે આગવું વ્યક્તિત્વ તમારું જન્મજાત લક્ષણ નથી. સ્વતંત્ર રીતે વિચાર કરીને તમારે એ કેળવવું પડે છે. તમારા વિચારો સાથે સુસંગત જીવનશૈલી તમારે જાતે જ ઊભી કરવી પડે છે, અને એ માટેની સંપૂર્ણ જવાબદારી પણ તમારે જ લેવી પડે છે.
આપણા મોટાભાગના ઇતિહાસમાં, હોમો સેપિયન્સનું રખડું જીવન રહ્યું છે. આપણા બહુમતી પૂર્વજોએ શિકાર કરીને અને વનસ્પતિ એકઠી કરીને જીવન પસાર કર્યું હતું. જ્યાં આહાર પુષ્કળ હોય ત્યાં તેઓ જતાં હતાં.
જો તમે આદતથી મજબૂર થઈને જ જીવો છો તો તમારી આગવી ઑથેન્ટિસિટી તમે ગમાવી દો છો, કારણ કે તમારી ખરી ક્ષમતાનો તમને ખ્યાલ જ નથી રહેતો. હા, સંજોગો તમારી પાસેના વિકલ્પોને મર્યાદિત જરૂર કરતા હોય છે, પણ તમારી પાસે વિકલ્પો તો હોય જ છે, ભલે અત્યારે તમને એ સ્પષ્ટ રીતે દેખાતા ન હોય. પણ ‘એમ કર્યા સિવાય મારો છૂટકો નહોતો’ એમ કહેવું એટલે તમારી જવાબદારીમાંથી છટકી જવા સિવાય બીજું કશું નથી.
12,000 વર્ષ આગાઉ, આ બધું બદલાઈ ગયું. આપણે જેને કૃષિ ક્રાંતિ કહીએ છીએ, તે સમયગાળા દરમિયાન જ હોમો સેપિયન્સે શિકાર કરવાનું અને સંઘરવાનું બંધ કર્યું હતું અને તેના બદલે ખેતી કરવાનું અને પશુઓ પાળવાનું શરુ કર્યું હતું. દશેક હજાર વર્ષની અંદર, લગભગ પૂરી માનવજાત ખેતી કરતી થઈ ગઈ હતી - એ એક અસલી ક્રાંતિકારી બદલાવ હતો.
કહેવાનો મતલબ છે કે તમારા સ્વતંત્ર રીતે લીધેલા નિર્ણયોની જવાબદારી લીધા સિવાય ઑથેન્ટિસિટી કેળવાશે નહીં. એ જ કારણે સમયાંતરે તમારા નિર્ણયો તમારી જિંદગી ઉપર શું અસર કરે છે તેનું મૂલ્યાંકન કરવામાં શાણપણ છે. ઉપરાંત તમે ટૂંકા સમયના ગાળા માટે પ્રયોગાત્મક રીતે અમુક નિર્ણયો લઈને એની અસર ચકાસી શકો છો.
એ થોડો કોયડો પણ છે. આજે ભલે ખેતીને આપણે સામાન્ય ગણતા હોઈએ, પણ એ સમજવું થોડું અઘરું છે કે આપણા પૂર્વજોએ કેમ શિકારી-સંગ્રહખોરની જીવનશૈલી છોડીને ખેતીકામનું જીવન અપનાવ્યું હતું.
ઑથેન્ટિસિટીની આ વ્યાખ્યા સમજવામાં અઘરી તો છે પણ એના કેટલાક ફાયદા પણ છે. પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવાથી તમારું મનોબળ વધુ મજબૂત બનશે. તમારી મરજી મુજબ જીવવાના નવા રસ્તા પણ ખૂલશે. અને ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવોની અસરમાંથી બહાર નીકળી શકશો. ઉપરાંત વાતવાતમાં ‘લોકો શું કહેશે’ એની ચિંતા કરવાની પણ જરૂર નહીં રહે.
એક કારણ તો શ્રમનું હતું. ખેતીમાં સમય ઘણો જાય છે અને એમાં હાડકાં તૂટે છે. એક શિકારી-સંગ્રહખોર જ્યાં ચાર કલાકમાં પૂરતો આહાર એકઠો કરી શકે છે, એક ખેડૂતને સવારથી લઈને સાંજ સુધી ખેતરોમાં કામ કરવું પડે.  
બીજો પ્રશ્ન આહારની ગુણવત્તાનો છે. શરૂઆતની ખેતીમાં આપણા પૂર્વજો મર્યાદિત પ્રકારનાં ધાન્ય મેળવતા હતાં, જેમ કે ઘઉં, જે પચવામાંય અઘરા હતાં અને તેમાં પૌષ્ટિક તત્ત્વો તેમજ વિટામીન્સ બંનેની ગેરહાજરી હતી. હવે તેની સરખામણી વિવિધ પ્રકારનાં માંસ, સૂકા મેવા, ફળ અને માછલી, જે શિકારી-સંગ્રહખોરનો પ્રિય ખોરાક હતો.
એટલે એવું તે શું થયું કે આપણે હલકી કોટિના ખોરાક માટે લાંબા કલાકો સુધી કામ કરતાં થયાં?
બે કારણો છે. એક, કૃષિ તરફનો બદલાવ ધીમો અને ક્રમશ: હતો; પેઢી દર પેઢી એ બદલાવ જડ ઘાલતો ગયો, અને આપણને જયારે એ સમજાયું કે આ તો ઘણી માથાકૂટવાળું કામ છે, ત્યારે પાછા ફરવાનું મોડું થઇ ગયું હતું.  
બીજું, તેની અનેક ત્રુટીઓ હોવા છતાં, ખેતીનો સૌથી મોટો ફાયદો હતો કે એક ક્ષેત્રમાંથી ઘણો વધુ આહાર મળતો હતો. ખેડૂતો જમીનના એક નાનકડા ટુકડામાં મોટી સંખ્યામાં આહારયુક્ત છોડવાઓ ઉછેરી શકતા હતાં. આહારના પૂરવઠામાં વધારો થવાથી માનવ સમાજો મોટા પ્રમાણમાં વસ્તીને પોષણ આપવા સક્ષમ બન્યા. આના પરિણામે હોમો સેપિયન્સની વસ્તીનો વિસ્ફોટ થયો. કૃષિ ક્રાંતિના કારણે આપણે વધુને વધુ માણસોને, જો કે બદતર અવસ્થામાં, જીવતા રાખી શક્યા.  
વસ્તી વધારાએ પણ સમસ્યા ઊભી કરી. સંખ્યામાં આવેલા આવા ઊછાળાનો સમાજ કેવી રીતે સામનો કરે? આપણી સામે આજે પણ એ સંકટ છે, અને હવે પછી આપણે તે વિશે માહિતી મેળવીશું.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૫. મોટા સમુદાયોમાં વેપારને આસાન બનાવવા માટે, માણસોએ પૈસા અને લેખન પદ્ધતિની શોધ કરી. ===
===૫ આપણી સ્વતંત્રતા બીજાની સ્વતંત્રતા સાથે સંકળાયેલી છે. બીજાને ગુલામ બનાવીને તમે સ્વતંત્ર રહી ના શકો.===
{{Poem2Open}}
{{Poem2Open}}સ્વતંત્રતાની અને ઑથેન્ટિસિટીની આ બધી વાતોમાં સ્વાર્થની બૂ નથી આવતી? દુનિયામાં જ્યારે આટલા બધા લોકોનું શોષણ થતું હોય ત્યારે એવું કહી જ કેવી રીતે શકાય કે માણસ પોતાની મરજી પ્રમાણે જીવવા માટે સ્વતંત્ર છે?
કૃષિ ક્રાંતિ પહેલાંનું જીવન એકંદરે સાદું હતું. તમારી પાસે માંસ ઓછું હોય, તો તમે પાડોશીઓ પાસેથી માંગી શકતા હતાં. મોટાભાગે તમને મદદ કરતા કારણ કે તેમને પણ ભરોસો રહેતો કે ભવિષ્યમાં તેમને સમસ્યા આવશે તો તમારા તરફ હાથ લાંબો કરી શકશે.
વિરોધીઓની નજરે અસ્તિત્વવાદની આ જ સૌથી મોટી ખામી છે, અને અસ્તિત્વવાદીઓએ આ ટીકાનો જવાબ પણ આપ્યો છે. ઉદાહરણ તરીકે સીમોં દ બુવાનું કહેવું હતું કે જ્યાં સુધી આપણે બીજાની સ્વતંત્રતાની કદર નથી કરતા ત્યાં સુધી આપણી ઑથેન્ટિસિટીમાં કાંઈક ખામી રહી જાય છે. એનું પણ એક કારણ છે: જીવન ટકાવી રાખવા માટે આપણને બીજાના સહારાની જરૂર પડે છે તે જ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેની આપણી ઓળખ ત્યારે જ જળવાય છે જ્યારે લોકો આપણને સ્વતંત્ર વ્યક્તિ તરીકે જુએ છે. જો લોકો આપણને એક વસ્તુ તરીકે જોશે તો આપણી સ્વતંત્રતાનું કોઈ વજૂદ નહીં રહે.
પરંતુ કૃષિનો વિકાસ થવાથી, એકબીજા પર ઉપકાર કરવાની ગોઠવણ સાટા પદ્ધતિમાં બદલાઈ ગઈ.
વાતનો સાર છે કે જો બીજા લોકો આપણને સ્વતંત્ર માનશે તો જ આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થઈ શકીશું.
કેમ?
એક જાણીતા નિબંધમાં ફિલોસોફર રેને દેકાર્ત કહે છે કે ઘણી વારે તો એને એવું લાગે છે કે મારી બારીની બહારથી પસાર થતા લોકો ભાનમાં જ નથી. એ બધા તો ચાવી આપેલાં રમકડાં કે રોબૉટની જેમ હાથમાં કોટ અને હૅટ લઈને ફરતા હોય એવું લાગે છે.
કારણ કે કૃષિમાં એટલી ક્ષમતા હતી કે તે આખા સમુદાય માટે પૂરતો આહાર પેદા કરતી હતી. આહારની શોધમાં ભટકવાની પળોજણમાંથી છૂટેલા અમુક માનવોએ લોહકામ અને વણાટકામ જેવા નવા વ્યવસાય વિકસાવ્યા. આહારના બદલામાં તેમણે ચાકૂ કે પાવડા જેવાં તૈયાર ઓજારો બીજા જરૂરતમંદ ખેડૂતોને આપવાનું શરુ કર્યું.
સૈકાઓ પછી સાર્ત્રએ આ જ વિચાર વિશે જરા અલગ વાત કરી. એમણે કહ્યું કે માણસોને પૂતળાં તરીકે જોવાનું શક્ય હતું તો એમની સાથે એક નિર્જીવ વસ્તુ જેવા વ્યવહાર કરવો પણ શક્ય છે.
જો કે, થોડા જ સમયમાં આ સાટા પદ્ધતિ પણ અપર્યાપ્ત સાબિત થઈ.
આ જ વૃત્તિનું અંતિમ ચરણ છે ગુલામીપ્રથા, જેમાં સમાજનો એક વર્ગ બીજા સમૂહનો વસ્તુની જેમ ઉપયોગ કરે છે., એની લે વેચ કરે છે. પણ સાર્ત્રનું કહેવું છે કે દેખીતી રીતે મુક્ત લાગતા સમાજમાં પણ ચોક્કસ સમૂહની વ્યક્તિઓને વસ્તુ- ઑબ્જેક્ટ- તરીકે જોવામાં આવે જ છે. દાખલા તરીકે પોસ્ટ ઑફિસના ક્લાર્કની સાથે વ્યવહાર કરતી વખતે આપણને એ વિચાર પણ નથી આવતો કે એને પણ અરમાન અને ઇચ્છાઓ હોઈ શકે છે અને એને પણ અનેક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમારા દૃષ્ટિએ તો એ વ્યક્તિ ટપાલ પર સ્ટૅમ્પ મારવાના મશીનથી વધારે કશું નથી.
માનવોનો વ્યાપાર કારોબાર વધ્યો એટલે એવા માણસોને શોધવાનું પણ અઘરું થવા લાગ્યું, જેને તમારો માલ જોઈતો હોય અને તમને એનો માલ જોઇતો હોય. દાખલા તરીકે, કોઈને ચાકૂ આપીને  બદલામાં સુવ્વરનું માંસ લેવું હોય, અને પેલા પાસે પૂરતાં ચાકૂ હોય તો શું કરવાનું? અથવા ચાકૂ જોઈતું હોય, પણ તેની પાસે સુવ્વર ન હોય તો? કદાચ એવું વચન આપે કે તું મને અત્યારે ચાકૂ આપ, હું તને ભવિષ્યમાં માંસ આપીશ પણ તેની શી ખાતરી કે તે વચન પાળશે?
જો કે આ પ્રકારનું ઑબ્જેક્ટિફિકેશન કોઈને બહુ નુકસાન પહોંચાડતું નથી. નુકસાન તો ત્યારે થાય છે કે સામી વ્યક્તિના આત્મસન્માનને ઠેસ પહોંચે અથવા તો એની સ્વતંત્રતા ઉપર કાપ મુકાય. કોઈની હદબહારની ટીકા કરવી ઑબ્જેકિટિફિકેશનનો એક પ્રકાર છે. સાર્ત્રના કહેવા પ્રમાણે કોઈની ટીકા કરવી એટલે એનના પોતાના મનમાં જાત વિશે એક વિકૃત છબી ઊભી કરવી. એમ કરવાથી સામી વ્યક્તિને માઠું તો લાગે જ છે પણ વધારે ખરાબ વાત તો એ છે કે એ પોતાની જ નજરમાં ઊતરી જાય છે. અસ્તિત્વવાદની વ્યાખ્યા પ્રમાણે બીજા લોકોને ચીજવસ્તુની જેમ વાપરવાને બદલે એમની પણ સ્વતંત્રતાનું સન્માન કરવું એ ઑથેન્ટિક હોવાની નિશાની છે.
આવી સમસ્યાઓના ઊકેલના ભાગરૂપે, ઈ.સ.પૂર્વે 3,000 વર્ષ પહેલાં, હોમો સેપિયન્સે લેખન પદ્ધતિ અને પૈસાની શોધ કરી હતી.
આવું કરવાવાળા મેસોપોટેમિયાના સુમેરિયન લોકો પહેલા હત. અટપટા વ્યાપાર કારોબારની માહિતીને યાદ રાખવા માટે તેમણે માટીની તકતીઓ પર લેવડદેવડની નોંધ કરવાનું શરુ કર્યું હતું. તેના માટે તેઓ સરળ આર્થિક ચિન્હોનો ઉપયોગ કરતાં હતાં. એ જ સમયની આસપાસ, તેમણે જવના ધાન્યનો પૈસા તરીકે ઉપયોગ શરુ કર્યો હતો.
મતલબ કે, સુવ્વરનો ઉછેર કરતો ખેડૂત સુવ્વરના બદલામાં જવ મેળવે અને જવ બીજા કોઈને આપીને તેને જે જરૂર હોય તે ચીજ મેળવે. અથવા તેણે જો ભવિષ્યમાં સુવ્વર આપવાનું વચન આપ્યું હોય, તો તમે તેને લખી રાખો.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૬. સામ્રાજ્યો અને ધર્મના ઉદયથી માનવો વૈશ્વિક એકીકરણ તરફ પ્રેરાયા. ===
=== ૬ તમારી જાત અને બાહ્ય વિશ્વ એક જ સિક્કાની બે બાજુ છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હમણાં જોયું તે પ્રમાણે, લેખન અને પૈસાની શોધથી આર્થિક વ્યવહારો કરવાનું સરળ બન્યું અને આર્થિક છેતરપીંડી પણ અટકી. એનો અર્થ એવો પણ નથી કે અર્થતંત્રો સરળ અને સક્ષમ બની ગયાં. વાસ્તવમાં, સમાજો અને અર્થતંત્રો જેમ જેમ વિકસ્યાં, તેમ તેમ તેનું નિયંત્રણ અને નિયમન કરવાનું અઘરું થવા લાગ્યું.
ફ્રેન્ચ વિચારક આલ્બેર કામૂ પોતાના પુસ્તક ‘ધ મિથ ઑફ સિસિફસ’માં એક એવા અનુભવની વાત કરે છે, જેને એ ‘ઍબસર્ડ’ તરીકે વર્ણવે છે. એ કહે છે કે આપણને બધાને અવારનવાર એવું લાગતું હોય છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એ તદ્દન સંવેદના વગરની અને વિચિત્ર છે. આપણે પોતાના અસ્તિત્વ વિશે વિચારતા હોઈએ ત્યારે ‘હું અહીં શા માટે છું?’ અથવા તો ‘હું અહીંયા શું કરું છું?’ જેવા પ્રશ્નો મનમાં સ્ફૂરે છે. પણ એનો જવાબ આપવાને બદલે દુનિયા તો ચૂપ જ રહે છે: જાણે આપણા હોવા- ન હોવાથી એને કશો ફરક જ નથી પડતો. આ વર્ણન એક બાબત સ્પષ્ટ કરે છે: વ્યક્તિ અને વિશ્વ વચ્ચેના સંવાદ -ઇન્ટરૅક્શન- વિશેનો વૈજ્ઞાનિકોનો મત અસ્તિત્વવાદીઓની કલ્પનાથી તદ્દન અલગ પડે છે. હા, અસ્તિત્વવાદીઓ વિજ્ઞાનનો વિરોધ નથી કરતા, પણ વિશ્વ હકીકતમાં કેવું છે એ સમજવા કરતાં વ્યક્તિની નજરે કેવું દેખાય છે એ વિશે વિચારવામાં એમને વધારે રસ છે.
એટલે માનવ સમાજોએ શું કર્યું?
એટલે જ અસ્તિત્વવાદીઓના મતે વ્યક્તિ અને વિશ્વ વચ્ચે આપણે વિજ્ઞાનનાં પુસ્તકોમાં ભણાવવામાં આવ્યું છે એટલું અંતર નથી. લોકો તો એમ જ કહે છે કે વ્યક્તિનો ‘હું’ અને બાહ્ય વિશ્વ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે.
તેમણે માણસોએ કેવી રીતે વ્યવહાર કરવો તે સૂચિત કરતા નિયમો બનાવ્યા, અને સત્તાની એવી વ્યવસ્થાઓ ઊભી કરી, જે સુનિશ્ચિત કરે કે માણસો એ નિયમોનું પાલન કરે. આ રીતે ચડતા-ઊતરતા દરજ્જાવાળા એવા સમાજો અસ્તિત્વમાં આવ્યા, જેમાં સૌથી ઉપર રાજા કે સમ્રાટ હોય, જે બીજા બધા પર શાસન કરે.  
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે વિશ્વ એટલે આપણી બહારનું અસ્તિત્વ. દેકાર્તના સમયથી તો કમ સે કમ એ માન્યતા પ્રચલિત હતી. એના કહેવા મુજબ વિશ્વ ભૌતિક છે, વાસ્તવિક છે; જ્યારે વ્યક્તિની ચેતના અમૂર્ત, અવ્યાખ્યાયિત છે.
આજકાલ આપણે ભૂતકાળની રાજાશાહીઓ અને સામ્રાજ્યોને ભલે આપખુદ અને ક્રૂર ગણતા હોઈએ, પણ યાદ રાખવું જરૂરી છે કે રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિરતા લાવવામાં તેમની બહુ મોટી ભૂમિકા હતી. તેમણે એક અસરકારક વહીવટીતંત્ર ઊભું કર્યું હતું, જેણે નિયમો અને પ્રથાને એકરૂપ કર્યા હતાં.
જો કે અસ્તિત્વવાદીઓ દલીલ કરે છે કે બે વચ્ચેની ભિન્નતા એટલી સ્પષ્ટ નથી. એમના મતે આપણે વિશ્વથી અલગ પડીને કોઈ પેટીમાં પુરાઈને નથી જીવતા. આપણો અનુભવ તો એમ જ કહે છે કે આપણે આસપાસની દુનિયામાં જ જીવીએ છીએ અને આજુબાજુની દરેક વસ્તુ સાથે, વ્યક્તિઓ સાથે આપણો નજીકનો સંબંધ છે. આપણો અનુભવ પણ એમ કહે છે કે આપણે અને બહારની દુનિયા એક જ સિક્કાની બે બાજુઓ છે.
એક દાખલો લઈએ. ઈ.સ. 1776માં, 10 લાખ જેટલા નિવાસીઓ સાથે બેબીલોન દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. તેને સુચારુરૂપે ચલાવવા માટે અને એક સમાન વ્યવસ્થા પ્રદાન કરવા માટે, બેબીલોનિયન રાજા હમ્મુરાબીએ અમુક કાયદાઓ બહાર પાડ્યા હતાં, જે ‘હમ્મુરાબી સંહિતા’ તરીકે ઓળખાય છે.
એક ઉદાહરણ જુઓ: શિયાળાની કડકડતી ઠંડી પછી વસંત ઋતુનો પહેલો દિવસ છે. સૂર્યનો તડકો માત્ર તમારી આંખોને જ નહીં પણ તમારા સમગ્ર અસ્તિત્વને પ્રફુલ્લિત કરી રહ્યો છે. તમે ભલે તમારી જાતને બહારના વિશ્વથી અલગ માનતા હો, પણ ક્ષણે તમને એવું નહીં લાગે કે જાણે તમે પણ એ સુંદર મજાની દુનિયાનો જ એક હિસ્સો છો? એ ક્ષણે તમને ખ્યાલ પણ નહીં આવે કે દુનિયા ક્યાં પૂરી થાય છે અને તમે ક્યાં શરૂ થાઓ છો! હા, કહેવા ખાતર એમ કહી શકાય કે સૂર્યનો તડકો એ બહારની દુનિયાનો ભાગ છે અને એનાથી તમને થતી ખુશી એ તમારી અંદરનો ભાવ છે, પણ અસ્તિત્વવાદીઓ કહે છે કે લાગણીઓ પણ આપણી અંદર સંતાઈને નથી રહેતી. એ પણ સૂર્યનાં કિરણોની જેમ આસપાસના વિશ્વને બદલી નાખે છે, કમ સે કમ આપણને વિશ્વ કેવું દેખાય છે એ તો આપણા મૂડ પ્રમાણે બદલાયા જ કરે છે. આપણે ભૂખ્યા ડાંસ હોઈએ ત્યારે એક સફરજનને જોઈને આપણા મોમાં પાણી આવી જાય છે, પણ જો આપણું પેટ ભરેલું હોય તો એ જ સફરજનની સામે જોવાનું પણ મન નથી થતું.
આ કાનૂની સંહિતાના માધ્યમથી આખા સામ્રાજ્યમાં લોકોને સમજણ આપવામાં આવી હતી કે શેની અનુમતિ છે અને શેની નથી. તેમાં ચોરી, હત્યા અને કરવેરા જેવા વિષયો આવરવામાં આવ્યા હતા. સામ્રાજ્યની સીમાઓમાં લોકો જ્યાં પણ અવરજવર કરે, તેમને એ ખબર હતી કે કયા કાયદા અને પ્રથાને અનુસરવું.
એટલે આપણી આજુબાજુની દુનિયા આપણી લાગણીઓ પ્રમાણે, આપણા મૂડ પ્રમાણે બદલાયા કરે છે. હવે આપણે એ જોઈશું કે દુનિયા પ્રત્યેના આપણા બદલાયેલા અભિગમે દુનિયાને પણ બદલી નાખી છે.
કાયદાઓની ખબર હોય એનો અર્થ નથી કે તેનું પાલન પણ થતું હોય. કાયદાઓને લાગુ કરવા માટે સમ્રાટો અને રાજાઓ માટે જરૂરી હતું કે લોકો તેમની સત્તાને સ્વીકારે- અને તે કરવાનો શ્રેષ્ઠ રસ્તો ધર્મનો હતો. રાજા હમ્મુરાબીને આની બરાબર ખબર હતી, અને તેણે તેના શાસનને કાયદેસર પૂરવાર કરવા માટે ઘોષણા કરી કે મેસોપોટેમિયાની પ્રજા પર શાસન કરવા માટે ઈશ્વરે તેની નિયુક્તિ કરી છે. લોકો જો એવું માને કે તેમના શાસકની પસંદગી દિવ્ય શક્તિ દ્વારા થઈ છે, તો તેમનામાં સામ્રાજ્યવાદી શાસનની સ્વીકૃતિ વધુ હશે. અહીં આપણને ફરી એકવાર જોવા મળે છે કે સહિયારી મિથ 10 લાખ લોકોના સામ્રાજ્યને જોડી રાખવામાં કામ આવી હતી.
સામ્રાજ્યોનો વિસ્તાર જેમ જેમ વધ્યો, તેમ તેમ તેમાં જે ધર્મોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તેનાં વ્યાપ અને શક્તિ બંને વધ્યાં. ક્યારેક જોર-જબરદસ્તીથી, ક્યારેક ઉત્તરોત્તર આત્મસાત કરવાની પ્રક્રિયાથી, સામ્રાજ્યવાદી શાસને વિભિન્ન વંશીય અને ધાર્મિક જૂથોને એક વિશાળ સંસ્કૃતિના વાડામાં પૂર્યાં.  
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૭. વૈજ્ઞાનિક ક્રાંતિએ માનવજાતને આધુનિક બનાવી અને નવી ટેક્નોલોજી એ, સામ્રાજ્યવાદ અને આર્થિક પ્રગતિનો રસ્તો ખોલ્યો ===
=== ૭ કુદરત સાથે આપણે વધુ સુમેળભર્યા સંબંધો કેળવવાની જરૂર છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}છેલ્લાં બસો વર્ષમાં, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી કુદરત સાથેના આપણા સંબંધોનું સંતુલન ખતરનાક રીતે ખોરવાઈ ગયું છે. આપણા અકરાંતિયાવેડાએ કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવાનું કામ ક્ત્યું છે અને પરિણામે પ્રદૂષણનો પાર નથી રહ્યો. પર્વતોના પર્વતો સપાટ થઈ ગયા છે, આખાને આખા દેશ જેવડાં જંગલો સાફ થઈ ગયાં છે. દરિયાનાં પાણી પ્લાસ્ટિકના કચરાથી ગૂંગળાઈ રહ્યાં છે. ખનિજ તેલના ધૂમાડાથી સર્જાયેલા ગ્લોબલ વૉર્મિંગની અસરોથી આપણે સારી પેઠે વાકેફ છીએ. આ બધાં જ પરિબળોએ આપણી પૃથ્વીને સર્વનાશની કગાર ઉપર લાવીને મૂકી દીધી છે.
સોળમી અને સત્તરમી સદીમાં, માનવજાતિ મહત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ. સમગ્ર યુરોપમાં એક વૈજ્ઞાનિક ક્રાંતિ ફૂંકાઈ, અને પ્રગતિ માટે માત્ર ઈશ્વર પર નિર્ભર રહેવાને બદલે, માણસોએ એ વિચારવાનું શરુ કર્યું કે સમાજને જાતે જ બહેતર બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે.
પરિસ્થિતિ તો ખરેખર ગંભીર છે, પણ એને અસ્તિત્વવાદ સાથે શું લેવાદેવા?
સંશોધન, પ્રયોગો અને નિરીક્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને લાગુ કરીને, લોકોએ દવા, ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જે વાંક્ષેત્રોમાં એવી નોંધપાત્ર છલાંગ લગાવી કે દરેક પ્રગતિ પછી સમાજ રહેવા માટે વધુ સારો બનતો ગયો.
માનવના અસ્તિત્વનાં રહસ્યો વિશે વિચારતી ફિલોસૉફી પર્યાવરણની રક્ષા કેવી રીતે કરવાની હતી?
બાળ મૃત્યુદરનો દાખલો જ લો. ભૂતકાળમાં, સમાજના સૌથી ધનાઢ્ય સભ્યો માટે પણ બે કે ત્રણ બાળકો અકાળે મૃત્યુ પામવાનું સામાન્ય હતું. વિજ્ઞાનના કારણે આજકાલ, સૌના માટે શિશુ મૃત્યુદર પ્રત્યેક 1,000 લોકોમાંથી માત્ર એકનો છે.
પણ હકીકતમાં, અસ્તિત્વવાદની વિચારધારા ખરેખર કુદરતનું સન્માન કરીને જીવવાનો રસ્તો બતાવે છે.
વિજ્ઞાનની શોધથી માત્ર માનવ સ્વાસ્થ્યને ફાયદો થયો એવું નથી, યુરોપીયન સરકારોને ઝડપથી ખ્યાલ આવી ગયો હતો કે અર્થતંત્રો માટે પણ તે ફાયદાકારક છે. રાજાઓ અને સમ્રાટોએ નવા વિચારો અને સંસાધનોને શોધવા માટે વૈજ્ઞાનિકો અને શોધકો પર નાણાંનો વરસાદ કર્યો.  
આપણે કુદરત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવવાનો સમય પાકી ગયો છે એ વાત નક્કી છે.
સોળમી સદીમાં, ક્રિસ્ટોફર કોલંબસની એટલાન્ટિક પારની બહુ જાણીતી યાત્રાએ, યુરોપીયનોના મનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનું મૂલ્ય જેટલું અંકિત કરી દીધું હતું, તેટલું બીજી કોઈ ઘટનાએ નથી કર્યું. તેના સંશોધનને ટેકો આપવાના બદલામાં રાજાને સોના અને ચાંદી જેવાં મૂલ્યવાન સંસાધનોથી ભરપૂર વિશાળ સામ્રાજ્ય મેળવ્યું – અને યુરોપીયન સત્તાઓમાં તેમના નકશાઓમાં ખાલી પડેલી અન્ય જગ્યાઓ ભરવાની તેજ દોડ શરૂ થઈ.
ફિલોસોફર હાઇડેગર ‘ડીપ ઈકોલૉજી’ની મૂવમેન્ટ સાથે સંકળાયેલા હતા. ફિલોસૉફી કુદરતને યોગ્ય મહત્ત્વ આપવાની હિમાયત કરે છે.
શાસકોને સમજાયું કે જો તેઓ નવા વિશાળ પ્રદેશોને જીતવા અને નિયંત્રિત કરવા માંગતા હોય, તો ખ્રિસ્તી ધર્મગ્રંથ અને પ્રાચીન મૌખિક પરંપરાઓને આગળ કરવાની જૂની પદ્ધતિઓ ખાસ ઉપયોગી થશે નહીં. તેના બદલે, તેમણે ભૂગોળ, સંસ્કૃતિઓ, ભાષાઓ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને નવા પ્રદેશોના ઇતિહાસ ઢગલાબંધ વૈજ્ઞાનિક માહિતીઓ મેળવવી પડશે.
હાઇડેગરના મતે ગણિત અને વિજ્ઞાનનો પ્રસાર પર્યાવરણના દુરુપયોગ સાથે સીધી રીતે સંકળાયેલો છે. વૈજ્ઞાનિક અભિગમ સમાજને માટે ગમે તેટલો જરૂરી હશે પણ એને કારણે આપણે કુદરતને એક બજારુ વસ્તુ- કૉમોડિટી- તરીકે જોતા થઈ ગયા છીએ. વિજ્ઞાનના વિકાસની સાથે જ કુદરતને જોવાની આપણી દૃષ્ટિ સાવ જ બદલાઈ ગઈ. એક સમય હતો જ્યારે આપણે કુદરતને અહોભાવથી, ભક્તિભાવથી જોતા હતા. એનાં રહસ્યો આપણે સમજ્યા નહોતા ત્યાં સુધી આપણે એને માન આપતા હતા. પણ વિજ્ઞાને એ રહસ્યો ખોલી દીધાં એટલે આપણે કુદરતને વાપરી શકાય, લૂંટી શકાય એવી સંપત્તિ તરીકે જોતા થઈ ગયા.
યુરોપીયન અર્થતંત્રોનો વિકાસ અન્વેષણ અને વૈજ્ઞાનિક શોધોના કારણે થયો હતો. અને આ સામ્રાજ્યવાદી વિસ્તરણે, જીવન જીવવાની ઘણી દેશી શૈલીઓને ખતમ કરવાની સાથોસાથ, વૈશ્વિક સામ્રાજ્યો અને વેપારનાં તંત્રોની સ્થાપના કરીને છુટાછવાયા વિશ્વને ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા સમાજોમાં જોડ્યું હતુ.  
હાઇડેગર આ કારણે કહે છે કે આપણે કુદરતને જોવાનાં ચશ્માં બદલવાં પડે એમ છે. કુદરતનું માન જાળવતાં અને એને પ્રેમ કરતાં શીખવાની જરૂર છે.
હાઇડેગર કહે છે કે કવિતાને એક મૉડેલ તરીકે લેવાથી આ દૃષ્ટિ કેળવી શકાય એમ છે. આપણે કવિતા સાંભળીએ છીએ ત્યારે એનું હાર્દ સમજવાની સાથે સાથે શબ્દોના સૌંદર્યનો પણ આનંદ માણતાં શીખવું પડે છે. કુદરત પ્રત્યે આ અભિગમ કેળવવાથી આપણે કુદરતનાં રમ્ય અને રૌદ્ર સ્વરૂપોનો આસ્વાદ માણી શકીશું.
આપણું પોષણ અને લાલનપાલન કરનારી પ્રકૃતિની સાથે મધુર સંબંધો કેળવવા એ પણ ઑથેન્ટિક રીતે જીવવાનો જ એક ભાગ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે. ===
== <span style="color: red">ટૂંકસાર </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}આ પુસ્તકમાંથી આપણને જે સંદેશ મળે છે તે આ મુજબ છે.
આપણે હવે 8મી ઝલક પર આવ્યા છીએ. આપણી સફરના આ પડાવ પર, આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે મૂડીવાદમાં આપણા વૈશ્વિક સમાજનો કેન્દ્રવર્તી વિશ્વાસ કેવી રીતે યુરોપીયન સામ્રાજ્યવાદની દેન છે.
ઑથેન્ટિક રીતે જીવવાનું સૌથી અગત્યનું પાસું છે અન્ય વ્યક્તિઓ પ્રત્યે માનવીય વ્યવહાર કરવો. અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ દુનિયામાં ત્રણ પ્રકારનાં તત્ત્વો છે: પોતાની જાત, બીજાઓ અને દુનિયા. ઑથેન્ટિક રીતે જીવવા માટે આ ત્રણેય તત્ત્વો વચ્ચે સુમેળ હોવો જરૂરી છે. જાત પ્રત્યેની તમારી પહેલી ફરજ છે કે તમારી જાતને કોઈ ઇમેજમાં બાંધી ન રાખો. તમે પોતાના વિકલ્પોની પસંદગી કરવા માટે સ્વતંત્ર છો એ વાત હંમેશાં યાદ રાખો. બીજા લોકોની સાપેક્ષમાં ઑથેન્ટિસિટી એટલે એમની સાથે એક વસ્તુની જેમ નહીં પણ એક વ્યક્તિને છાજે એવું વર્તન કરવું, એમની સ્વતંત્રતાનું સન્માન કરવું. અને છેલ્લે, દુનિયા સાથે ઑથેન્ટિક વ્યવહાર એટલે કે પ્રકૃતિનો દુર્વ્યય ન કરવો, પર્યાવરણની જાળવણી કરવી અને એની સાથે ઉષ્માભર્યા સંબંધો પુન:સ્થાપિત કરવા.
તો, આપણે જોયું કે ઘણી યુરોપીયન સરકારોએ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તેમના સામ્રાજ્યમાં અને નફામાં વધારો કરવા કર્યો હતો- અને તેમાં તે સફળ રહી હતી.ઓગણીસમી સદી સુધીમાં, એકલા બ્રિટિશ સામ્રાજ્યએ એક ચતુર્થાંશ કરતાં વધુ વિશ્વને આવરી લીધું હતું.
 
આવી વિશાળ પહોંચ સાથે, યુરોપીયન દેશોએ તેમના વિચારો વિશ્વના દરેક ખૂણામાં ફેલાવ્યા હતા.પરિણામે, સ્થાનિક પ્રથાઓ, સંસ્કૃતિઓ અને નિયમો પર પશ્ચિમી ધર્મો, લોકતંત્ર કે વિજ્ઞાન જેવાં યુરોપિયન ધોરણો આધારિત વિશાળ-સંસ્કૃતિઓ હાવી થઈ ગઈ હતી. યુરોપિયન સામ્રાજ્યો તો ઘણા સમયથી નષ્ટ થઇ ગયેલાં છે, પણ ઘણાં રાષ્ટ્રો હજુ પણ તેમના સાંસ્કૃતિક વારસા સાથે જીવી રહ્યાં છે.  
<center>********</center>
આમાંથી સૌથી મોટું વૈશ્વિક સાંસ્કૃતિક ધોરણ મૂડીવાદ છે. યુરોપીયન સામ્રાજ્યોના પ્રતાપે, વિશ્વભરમાં લોકો પૈસાનાં મહત્વ અને શક્તિમાં માને છે.
 
આજકાલ મોટાભાગના લોકોનું જીવન, પછી ભલે તે બ્રાઝિલ અથવા ભૂતાન, કેનેડા અથવા કંબોડિયાના હોય, પૈસા અને ભૌતિક સંપત્તિની આસપાસ ફરે છે; આપણે સૌ આપણી આવકને મહત્તમ કરવા માંગીએ છીએ અથવા કપડાં અને ગેજેટ્સમાં આપણી સંપત્તિને પ્રદર્શિત કરીએ છીએ.
‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિત્વવાદનો પરિચય કરાવવાની સાથે સાથે એ પણ સમજાવે છે કે વર્તમાન સમયમાં પણ એ વિચારધારા કેટલી ઉપયોગી છે. - MLN
વાસ્તવમાં, વિજ્ઞાનની મદદથી, વૈશ્વિક મૂડીવાદની શક્તિ અને પહોંચ અન્ય ઘણી વૈશ્વિક સંસ્કૃતિઓને નષ્ટ કરી રહી છે  ખાસ કરીને ધર્મને.
આધુનિક વિજ્ઞાને ઘણા ધાર્મિક સિદ્ધાંતોને ખોટા ઠેરવ્યા છે. મોટાભાગના લોકો હવે માનતા નથી કે ભગવાને સાત દિવસમાં વિશ્વની રચના કરી હતી; આપણે હવે કુદરતી પસંદગી (natural selection) દ્વારા ઉત્ક્રાંતિના ડાર્વિનના સિદ્ધાંતમાં માનીએ છીએ.
જેમ જેમ ધર્મની સત્યતા સામે પ્રશ્ન થાય છે, મૂડીવાદી વિચારધારા રંગમાં આવી જાય છે. એટલે, પરલોકમાં સુખની રાહ જોવાની પરંપરાગત માન્યતાના સ્થાને, હવે આપણે પૃથ્વી પર જ વધુને વધુ આનંદ લૂંટવા પર ધ્યાન આપીએ છીએ. એટલા માટે જ, આપણને ખુશ કરે તેવાં ઉત્પાદનો અને સેવાઓની આપણે વધુને વધુ ખરીદી અને વપરાશ કરીએ છીએ.
{{Poem2Close}}


=== ૯. માનવજાતિ આપણા વૈશ્વિક સમયમાં આટલી બધી સુખી ક્યારેય નહોતી. ===
“વાંચવામાં આસાન એવા આ એક જ પુસ્તકમાંમાં ગોસેટ્ટી-ફેરેન્ચી ત્રણ પુસ્તક જેટલી માહિતી આપે છે: તમને યુરોપીયન ફિલસૂફીનો પરિચય કરાવે છે, સારી રીતે જીવન જીવવાની કળા શીખવે છે અને સૅલ્ફીના જમાનામાં જોવા મળતી બેવકૂફીથી બચાવે છે અને અમેરિકન અને યુરોપીયન વિચારધારાઓને - સાર્ત્ર અને કેરુએક, રિલ્કે અને ફ્રૉસ્ટ, કામૂ અને ઇલિસન તથા હાઈડેગર અને સિમોં દ બુવા  એકબીજા સાથે જોડીને પ્રશ્ન પૂછે છે જે માનવજાતને સદીઓથી મૂંઝવી રહ્યો છે: ‘હું અહીંયા કેમ છું.’ જેનો જવાબ પુસ્તક વાંચવાથી તમને પોતાને એ જડી આવશે.” - ઝ્યોં-મીકેલ રબાતે (યુનિવર્સિટી ઑફ પૅનસિલ્વૅનિયા, અમેરિકન ઍકેડૅમી ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝ
{{Poem2Open}}
વૈશ્વિકરણ નિશ્ચિતપણે કૂચ કરી રહ્યું છે, પરંતુ તેનાથી દરેક જણ ખુશ નથી. વૈશ્વિકરણના ટીકાકારો દાવો કરે છે કે, અન્ય બાબતો ઉપરાંત, તે સાંસ્કૃતિક વિવિધતાને ક્ષીણ કરે છે અને સમગ્ર વિશ્વને એક નીરસ, એકસરખી એકતામાં ફેરવે છે.
પ્રકારની ટીકાઓ હોવા છતાં, વૈશ્વિકરણનો એક મુખ્ય ફાયદો છે: તે વિશ્વને વધુ શાંતિપૂર્ણ બનાવવા માટે મદદ કરી રહ્યું છે.
આધુનિક રાષ્ટ્રો તેમની સમૃદ્ધિ માટે એકબીજા પર આધાર રાખે છે. વૈશ્વિકરણની દુનિયામાં, વેપાર અને રોકાણોનું તંત્ર વિવિધ દેશોમાં ફેલાયેલું હોવાથી, એક ક્ષેત્રમાં યુદ્ધ થાય અથવા અસ્થિરતા આવે, તો સૌને તેની આર્થિક અસરો નડે છે.
પરિણામે, લગભગ તમામ અમેરિકન, યુરોપિયન અને એશિયન નેતાઓને વિશ્વ શાંતિ જાળવી રાખવામાં રસ છે. 1945 પછી, કોઈ પણ માન્યતાપ્રાપ્ત સ્વતંત્ર રાષ્ટ્ર પર આક્રમણ કરીને તેને પચાવી પાડવામાં આવ્યું નથી. જો તમે વિચાર કરો કે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલાં દુનિયા કેટલી અવિશ્વસનીય રીતે હિંસક હતી, તો એ સ્પષ્ટ થઈ જાય છે કે આજે આપણી વૈશ્વિક દુનિયા કેટલી શાંતિપૂર્ણ છે.
તો એવું કહી શકાય કે, વીસમી સદી સૌથી શાંતિપૂર્ણ સદી છે. આ કદાચ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ઇતિહાસની સરાસરી સમીક્ષા દર્શાવે છે કે માનવ સમાજ, કૃષિ ક્રાંતિ પછી, હિંસા તરફ લગાતાર પીઠ ફેરવી રહ્યો છે.
એવો અંદાજ છે કે, ખેતી કરતાં પહેલાં, શિકારીઓના સમયમાં, 30 ટકા પુખ્ત નર હત્યા અથવા માનવવધનો ભોગ બનતા હતા. આજના વિશ્વ સાથે આની સરખામણી કરો, તો માત્ર એક ટકા પુખ્ત પુરુષોનાં મૃત્યુ હિંસક છે. દેખીતું જ છે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ.
આવું કેમ? તે એટલા માટે કે કૃષિ ક્રાંતિ પછી વિકસિત થયેલા ચડતા-ઊતરતા દરજ્જાના, માળખાગત સમાજોએ લોકોને હત્યા અને હિંસાને પ્રતિબંધિત કરતા કાયદાઓનું પાલન કરવા ફરજ પાડી હતી. તેમાંથી સ્થિર, કાર્યરત સમાજો અને અર્થતંત્રોનું નિર્માણ થયું હતું.
આપણે સૌથી વધુ શાંતિપૂર્ણ સમયમાં જીવીએ છીએ તે સાચું, પરંતુ એના ગૌરવમાં વહી જવા જેવું નથી. આપણે લડાઈઓના સંભવિત સ્ત્રોતો પર બારીક નજર રાખવી પડશે, કારણ કે આજે જો મોટા પાયે આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળ્યું, તો માનવતાને અભૂતપૂર્વ રીતે ભોગવવું પડશે. આપણે શાંતિનો આનંદ ચોક્કસ માણવો જોઈએ, પરંતુ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એ શાંતિને જાળવી રાખવા માટે આપણે સક્રિય પ્રયાસ કરવો પડશે.
{{Poem2Close}}


=== ૧૦. ઇતિહાસ ન તો સારો છે કે ન તો ખરાબ, તેના ઉતાર-ચડાવ આપણા વ્યક્તિગત સુખ માટે મહદ્ અંશે અસંગત છે. ===
“‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ યોગ્ય સમયે બહાર પડ્યું છે. આપણું ક્ષણભંગુર અને સંવેદનશીલ જીવન જે કપરી કસોટીનો સામનો કરી રહ્યું છે એનો જવાબ કદાચ અસ્તિત્વવાદ પાસેથી મળી પણ આવે જે માત્ર આપણી જાત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વને બદલવા સક્ષમ હોઈ શકે છે. ગોસેટ્ટી-ફેરેન્ચી બહુ સલૂકાઈથી ફિલોસૉફીનો પરિચય કરાવે છે. પુસ્તકની પ્રવાહી શૈલી અને વિષયવસ્તુ વાચકોને જરૂર સ્પર્શી જશે. ગૅબ્રીએલ માર્સેલ, માર્ટિન હાઈડેગર, સાર્ત્ર, કામૂ કે સિમોં દ બુવા જેવા વિચારકોનાં મંતવ્યો જ નહીં પણ ડબલ્યૂ ઈ બી દુબ્વા, રાલ્ફ ઈલિસન અને રિચાર્ડ રાષ્ટ્રપતિ જેવા આફ્રિકન-અમેરિકન વિચારકો ઉપર અસ્તિત્વવાદે કેવી ગાઢ અસર કરી છે તેની પણ વાત કરે છે.
{{Poem2Open}}
હોમો સેપિયન્સના 300,000 વર્ષના ઇતિહાસની આપણી સફર લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વધતા ઓછા અંશે, આપણને હવે માનવ ઇતિહાસ પાછળનાં સામાન્ય વલણોની ખબર છે, પરંતુ એક વ્યક્તિ તરીકે આપણી પર તેની શું અસર પડી છે તેની આપણે વાત કરી નથી. આ પ્રગતિથી આપણાં સ્વાસ્થ્ય, સંપત્તિ અને જ્ઞાનમાં ઘણો સુધારો થયો છે પરંતુ શું આપણે વધુ સુખી છીએ?
નિરાશાજનક રીતે, વ્યક્તિગત સ્તરે, તેનો જવાબ ઘણીવાર ના છે. એવું કેમ? મનોવૈજ્ઞાનિકો દ્વારા જારી કરાયેલી અને સમીક્ષા કરાયેલી આત્મપરક સુખાકારીની પ્રશ્નાવલિઓ દર્શાવે છે કે મનુષ્યો સુખ અથવા દુઃખમાં ટૂંકા ગાળા માટે વધારો અનુભવતા રહે છે, પરંતુ લાંબા ગાળામાં, સુખનો આપણો અહેસાસ સમાન સ્તરની આસપાસ ફરે છે.
ધારો કે તમે નોકરી ગુમાવો છો અને સુખમાં તીવ્ર ઘટાડો અનુભવો છો. તે સમયે, તમને લાગશે કષ્ટની આ લાગણી કાયમ રહેશે. તેમ છતાં, આ મોટી ઘટનાના થોડા મહિનાની અંદર , સુખનો ભાવ પાછો ‘સામાન્ય’ સ્તર પર આવશે.
એક ઐતિહાસિક ઉદાહરણ લો: ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, ફ્રાન્સના ખેડૂતોએ સ્વતંત્રતા મેળવવામાં ભારે સુખ અનુભવ્યું હશે, પરંતુ વિશાળ ઘટનાના થોડા સમય પછી સરેરાશ ખેડૂત તેના નાલાયક પુત્ર માટે અથવા તો આગામી પાક માટે ચિંતા કરવા લાગી ગયો હશે.
હોમો સેપિઅન્સ સામાન્ય રીતે આત્મસંતોષ અને નિરાશાની લાગણી વચ્ચે ક્યાંક હોય છે, અને તે સુનિશ્ચિત કરે છે કે આપણે ન તો કોઈ આઘાતજનક ઘટનાથી તૂટી જઈએ કે ન તો એટલા આત્મસંતુષ્ટ થઈ જઈએ કે મોટી અને બહેતર ચીજોની આશા કરવાનું બંધ કરી દઈએ.
એટલે, વ્યક્તિગત સ્તરે આપણે કદાચ એટલા ખુશ નથી, પરંતુ સામાજિક સ્તરનું શું? આપણા જીવનની ગુણવત્તામાં તમામ સુધારાઓ સાથે, આપણે અગાઉની પેઢીઓ કરતાં વધુ ખુશ છીએ?
તેના જવાબનો આધાર આપણે કોણ છીએ તેના પર છે; માનવ વિકાસમાંથી પેદા થયેલી મોટાભાગની સમૃદ્ધિ અમુક ગોરા લોકોના ખિસ્સામાં પગ કરી ગઈ છે. આ સમૂહની બહારના લોકો માટે, પછી ભલે તે મૂળ નિવાસી જાતિઓ, સ્ત્રીઓ, અથવા અશ્વેત લોકો હોય, જીવનસ્તર સુધી સુધર્યું નથી. તે લોકો સામ્રાજ્યવાદ અને મૂડીવાદની ઐતિહાસિક શક્તિઓ દ્વારા શોષણનો વારંવાર ભોગ બને છે. એ તો છેક હવે તેમને સમાનતા મળવાનું શરુ કર્યું છે.
{{Poem2Close}}


=== ૧૧. ભવિષ્યમાં, હોમો સેપિયન્સ શારીરિક મર્યાદાઓ પાર કરી જશે, અને ખુદને તદ્દન નવી જ પ્રજાતિઓમાં બદલી નાખશે ===
“સમજવામાં સરળ એવું આ પુસ્તક ફિલોસૉફીમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકને જકડી રાખશે. અસ્તિત્વવાદ વિશે જાણકારી ધરાવનાર વાચકને પણ એક નવા આયામનો પરિચય મળશે.- પબ્લિશર્સ વીકલી
{{Poem2Open}}
આપણે હવે અંતિમ ઝલક પર છીએ, અને આપણે આપણા ભૂતકાળ વિશે ઘણું શીખ્યા છીએ... પણ આપણા ભવિષ્ય વિશે શું? વિજ્ઞાન અને સમૃદ્ધિની પ્રગતિ આગામી દાયકાઓમાં આપણને ક્યાં લઈ જશે? બાયોનિક ટેકનોલોજી અને એન્ટી-એજિંગ જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરીને, વૈજ્ઞાનિકો આ પ્રશ્નોના જવાબ આપવા માટે પહેલેથી જ મથી રહ્યા છે.
મશીન સાથે માનવનું વિલીનીકરણ કરતા બાયોનિક્સ ક્ષેત્રની અંદર વૈજ્ઞાનિકોએ પ્રભાવશાળી પ્રગતિ કરી છે. ઉદાહરણ તરીકે, જેસી સુલિવન નામના એક અમેરિકન ઇલેક્ટ્રિશિયને જયારે તેના બંને હાથ ગુમાવ્યા, ત્યારે વૈજ્ઞાનિકો તેને નવા બાયોનિક હાથ આપી શક્યા હતા. એ હાથ વિચાર માત્રથી સંચાલિત થતા હતા!
એન્ટી-એજિંગના ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકો ઝડપથી આગળ વધી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ તેની આનુવંશિકતા (genetics)માં ફેરફાર કરીને ચોક્કસ કૃમિઓનું આયુષ્ય બમણું કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, અને તેઓ ઉંદરો સાથે પણ તેવું જ કરવાની નજીકમાં છે. વૈજ્ઞાનિકો માણસમાંથી વૃદ્ધત્વનાં જનીન કાઢી નાખે તેને હવે બહુ વાર નથી.
વૃદ્ધત્વને રોકવાની અને બાયોનિક ટેકનોલોજી વિકસાવવાની બંને યોજનાઓ એક એવા ગિલગામેશ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે અમરત્વ માટેની એક વિશાળ વૈજ્ઞાનિક શોધ છે.
તો, આપણને કોણ અટકાવે છે? આ ક્ષણે તો નૈતિક ચિંતાઓના કારણે આ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પર વિવિધ કાયદાકીય પ્રતિબંધ છે.
પરંતુ આ અવરોધો કાયમ ટકી શકવાના નથી. જો માનવજાતને અનિશ્ચિત સમય સુધી જીવવાની થોડી પણ તક મળશે, તો નિશ્ચિતપણે ત્યાં પહોંચવાની આપણી ઇચ્છા તમામ અવરોધોને ઠોકરો મારીને દૂર કરશે.
એવું શક્ય છે કે, નજીકના ભવિષ્યમાં, આપણે હોમો સેપિઅન્સ વિજ્ઞાનની મદદથી આપણા શરીરને એટલી નાટ્યાત્મક રીતે બદલી નાખીશું કે ટેકનિકલી આપણને હોમો સેપિયન્સ તરીકે ગણવામાં નહીં આવે. તેના બદલે, આપણે એક સંપૂર્ણપણે નવી પ્રજાતિઓ બની જઈશું- અડધી ઑર્ગનિક, અડધી મશીન.
{{Poem2Close}}


== <span style="color: red"> સારાંશ </span>==
“આ નાનકડું પુસ્તક ફિલોસૉફીના ઇતિહાસની પદ્ધતિસર રજૂઆત કરે છે. અસ્તિત્વવાદના અગત્યના મુદ્દાઓ વિશે માહિતીસભર ચર્ચા કરે છે. અસ્તિત્વવાદ વિશેની બાલિશ ગેરસમજોને દૂર કરે છે. અસ્તિત્વવાદ વિશે ન જાણનારા વાચકોને એનો પરિચય કરાવે છે અને જે પરિચિત છે એમને સિમોં દ બુવા, દોસ્તોયેવ્સ્કી, કામૂ, કાફ્કા, કીર્કગાર્ડ, માર્સેલ, નિત્શે, સાર્થ અને રાઇટ જેવા અનેક ફિલોસૉફરોના વિચારો વિશે જાણકારી આપે છે. વાંચવા જેવું પુસ્તક.- ચોઈસ
{{Poem2Open}}
300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે.
સેપિયન્સ: "માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ" એ યુવલ નોહ હરારી દ્વારા લખાયેલું એક પુસ્તક છે, જે 2014માં પ્રકાશિત થયું હતું. તે આપણી પ્રજાતિઓ, હોમો સેપિયન્સના પ્રારંભિક મૂળથી આજના દિવસ સુધીના ઇતિહાસની ઝાંખી પૂરી પાડે છે. અહીં "સેપિયન્સ" માં ચર્ચાયેલા મુખ્ય વિષયોનો સારાંશ છે:
1. જ્ઞાનાત્મક ક્રાંતિ: હરારી એક એવી જ્ઞાનાત્મક ક્ષમતાઓની ચર્ચા કરે છે જે હોમો સેપિયન્સને અન્ય પ્રજાતિઓથી અલગ પાડે છે અને જેણે આપણી સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તે એ પણ તપાસે છે કે કેવી રીતે ભાષા અને વાર્તાઓ ઘડવાની આપણી ક્ષમતાએ આપણને જટિલ સામાજિક માળખું બનાવવા અને મોટાં જૂથોમાં સહકાર આપવા માટે સક્ષમ બનાવ્યા.
2. કૃષિ ક્રાંતિ: આ પુસ્તકમાં જંગલની શિકારી-સંગ્રાહક જીવનશૈલી તરફથી સ્થાયી કૃષિ સમાજ તરફના બદલાવની છણાવટ કરવામાં આવી છે, અને તેમાં એ પણ ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે આપ ણાં સમાજો, અર્થતંત્રો અને પર્યાવરણ પર આ બદલાવની અસરો પડી છે. હરારી વસ્તી વૃદ્ધિ, સામાજિક ઊંચ-નીચ ક્રમ, અને સભ્યતાઓના ઉદય પર કૃષિની અસરને સમજાવે છે.
3. માનવજાતનું એકીકરણ: હરારી એ તપાસે છે કે કેવી રીતે મનુષ્યોએ ધર્મો, વિચારધારાઓ અને નાણાં જેવી માન્યતાની સિસ્ટમ્સ બનાવી હતી જેનાથી આપસી સહકાર અને મોટા પાયે સમાજની રચનામાં મદદ કરી હતી. તેઓ સામૂહિક પૌરાણિક કથાઓની તાકાત અને માનવ વર્તનને આકાર આપતી કલ્પિત વાસ્તવિકતાઓની રચનામાં ઊંડા ઊતરે છે.
4. વૈજ્ઞાનિક ક્રાંતિ: આ પુસ્તક વિશ્વને સમજવાની એક પ્રભાવશાળી રીત તરીકે ઉદ્ભવેલા વિજ્ઞાનને સમજાવે છે. હરારી એ સમજાવે છે કે કેવી રીતે વૈજ્ઞાનિક પ્રગતિએ પરંપરાગત માન્યતાઓને પડકારી હતી અને કેવી રીતે તે નવા જ્ઞાન, ટેકનોલોજી અને વૈશ્વિક ખોજ તરફ દોરી ગઈ હતી.
5. આધુનિક યુગ: હરારી ઔદ્યોગિક ક્રાંતિની અસર અને તત્પશ્ચાત મૂડીવાદ, રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદના ઉદયની વાત કરે છે. તેઓ આ પ્રગતિઓનાં પરિણામોની ચર્ચા કરે છે, જેમાં સંસાધનોનું શોષણ, ગ્રાહકવાદનો ફેલાવો અને વૈશ્વિક અસમાનતાના પડકારોનો સમાવેશ થાય છે.
6. હોમો સેપિયન્સનું ભાવી: લેખક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ જેનેટિક એન્જિનીયરિંગ જેવી ઉભરતી તકનિકોની સંભવિત અસરની ચર્ચા કરીને, આપણી પ્રજાતિઓના ભાવિ માર્ગનું અનુમાન કરે છે. તેઓ આ પ્રગતિની નૈતિક અને સામાજિક અસરો વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવે છે.
સમગ્ર પુસ્તક દરમિયાન, હરારી આપણી પ્રજાતિઓને આકાર આપતી મુખ્ય ઘટનાઓ અને પરિબળોનું વિચારોત્તેજક સંશોધન પૂરું પાડે છે. તેમાં તેઓ સામૂહિક કલ્પના, સાંસ્કૃતિક કહાનીઓ, તેમજ જીવવિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે જટિલ ક્રિયા-પ્રતિક્રિયાના મહત્વ પર પ્રકાશ ફેંકે છે. આ પુસ્તક વાચકોને હોમો સેપિયન્સ માટે આવનારા પડકારો અને વિકલ્પોને સમજવા માટે ભૂતકાળ પર ચિંતન પ્રોત્સાહિત કરે છે.


{{Poem2Close}}
'''અમલમાં મૂકવા જેવી એક સલાહ:'''


== <span style="color: red">અવતરણો: </span>==
તમારા સ્વભાવનાં અમુક પાસાં એવાં હશે જે બદલવાથી તમારા જીવનમાં મોટો ફેરફાર થઈ શકે છે, એ પાસાં કયાં છે એ કદાચ તમને ખબર પણ હોય. આ પ્રયોગ કરવાથી તમે એ પાસાં કયાં છે એ જાણી શકશો.
{{Poem2Open}}
નિત્શેએ એક પ્રયોગ કરેલો જેને એમણે ‘ઈટર્નલ રીટર્ન’નું નામ આપેલું. આ પ્રયોગ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે.
અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે:
તમારી જાતને પૂછો કે તમારી આ જ જિંદગી તમારે ફરી ફરીને અનનંતકાળ સુધી જીવવાની હોય તો તમે એમાં કયા ફેરફાર કરશો.
1. “આપણે ઇતિહાસનો અભ્યાસ ભવિષ્ય જાણવા માટે નહીં, પરંતુ આપણી ક્ષિતિજોને વિસ્તૃત કરવા માટે અને તે સમજવા માટે કરીએ છીએ કે આપણી વર્તમાન પરિસ્થિતિ ન તો કુદરતી છે કે તો અનિવાર્ય અને પરિણામે આપણી પાસે કલ્પના કરતાં ઘણી વધુ સંભાવનાઓ છે.
તમને શું લાગે છે? તમે કોઈ ફેરફાર કરશો? કે પછી તમે પ્રામાણિકપણે કહી શકશો કે તમારી જિંદગીથી સંતુષ્ટ છો અને આની જ જિંદગી તમે ફરી ફરીને જીવવા તૈયાર છો?
2. “મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સહિયારી પૌરાણિક કથાઓમાં વિશ્વાસ કરીને સફળતાપૂર્વક સહકાર આપી શકે છે.
3. “ઇતિહાસના થોડા સખત કાયદાઓ પૈકીનો એક એ છે કે વૈભવો જરૂરિયાતો બની જાય છે અને નવી જવાબદારીઓ પેદા કરે છે.
4. “સંસ્કૃતિનો તર્ક એવો હોય છે કે તે માત્ર તેનો જ નિષેધ કરે છે જે અકુદરતી છે, પરંતુ બાયોલોજીકલ દૃષ્ટિકોણથી, કશું પણ અકુદરતી નથી.”
5. “જીવનને સરળ બનાવવાના નીત-નવા પ્રયત્નો ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.”
6. “પ્રાગૈતિહાસિક મનુષ્યો વિશે જાણવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ એટલાં તુચ્છ પ્રાણીઓ હતાં કે પર્યાવરણ પર તેમની અસર ગોરિલા, આગિયા અથવા જેલીફિશ કરતાં વધુ નહોતી.
7. “ઔદ્યોગિક ક્રાંતિ સારી કે ખરાબ નહોતી. લોકોએ એમાં શું કર્યું તે મહત્વનું હતું.
8. “ પૈસા પારસ્પરિક વિશ્વાસ આધારિત અત્યાર સુધીની સૌથી સાર્વત્રિક અને કાર્યક્ષમ સિસ્ટમ છે.”
9. “મૂડીવાદી અને ગ્રાહકવાદી નીતિશાસ્ત્ર એક જ સિક્કાની બે બાજુઓ છે, બે નિર્દેશોનું વિલીનીકરણ છે.”
10. “ઉત્ક્રાંતિએ, અન્ય સામાજિક સસ્તન પ્રાણીઓની, જેમ હોમો સેપિયન્સને ઝેનોફોબિક (અજ્ઞાતજણ ભીરુ) પ્રાણી બનાવ્યું છે.”
11. “આપણે અભૂતપૂર્વ વિપુલતા સાથે  મશીનીકરણ પશ્ચાતનું જંગલ બનાવ્યું છે, પરંતુ તેમાં રહેવું કેવી રીતે તે આપણે હજુ શીખ્યા નથી.”
12. “પ્રાચીન ઇજીપ્તના ભદ્ર લોકોની જેમ, આપણે પણ એક એવી સત્તાની પૂજા કરીએ છીએ જે માત્ર આપણા મનમાં જ વસે છે.”
13. શિકારી-સંગ્રાહકો આપણને બતાવે એ છે કે જીવનમાં ખોરાક કરતાં પણ વધુ કંઈક છે, અને જરૂરી નથી કે સમૃદ્ધ ખોરાકનો અર્થ સમૃદ્ધ જીવન થાય છે.”
14. “આપણે ઘઉંની ટેવ પાડી હતી એવું નહીં. ઘઉંએ આપણી ટેવ પાડી હતી.”
15. “કૃષિ ક્રાંતિ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી હતી.”
અવતરણો "સેપિયન્સ" માં પ્રસ્તુત વિચારોત્તેજક અને ઘેરી ધારણાઓની ઝાંખી આપે છે, અને વાચકોને માનવ ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણી જાતિને આકાર આપનારા વિકલ્પોની તેમની સમજ પર પુનર્વિચાર કરવા પ્રેરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 02:27, 15 November 2023

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


On Being and Becoming-title.jpg


On Being and Becoming

Jennifer Anna Gosetti-Ferencei


An Existentialist Approach to Life

ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ


જેનિફર ઍના ગોસેટ્ટી-ફેરેન્ચી



ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: અપૂર્વ વોરા


લેખિકાનો પરિચય

જેનિફર ગોસેટ્ટી-ફેરેન્ચી જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં ફિલોલૉફીનાં પ્રૉફેસર છે. એમનાં અન્ય પુસ્તકો છે, ‘ધ લાઇફ ઑફ ઇમેજિનેશન’, ‘એક્ઝૉટિક સ્પેસીઝ ઇન જર્મન મૉડર્નિઝમ’ અને ‘એક્સ્ટેટિક કોટિડિયન’. એમણે એક કાવ્યસંગ્રહ પણ બહાર પાડ્યો છે, જેનું શીર્ષક છે, ‘આફ્ટર ધ પૅલેસ બર્ન્સ’, જે માટે એમને પૅરિસ રીવ્યૂ પ્રાઇઝ મળેલું છે.

પુસ્તક વિશે:

આ પુસ્તક શેના વિશે છે: ૨૦૨૧માં લખાયેલું પુસ્તક ‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિવવાદની ફિલોસોફીનો પરિચય કરાવવાની સાથે સાથે જિંદગીને સુંદર રીતે જીવવાનો રસ્તો પણ બતાવે છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપ-અમેરિકામાં અસ્તિત્વવાદનો વાયરો ફૂંકાયો હતો, અને એ વિચારધારા આધારિત જીવનશૈલી આજે પણ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એ વિશે આ પુસ્તક તમને જણાવે છે. સારું જીવન જીવતાં શીખો: ૧. પુસ્તક કહે છે કે અસ્તિત્વવાદનો વિશાળ વ્યાપ તમારા જીવનમાં આશા અને ખુશીનો સંચાર કરશે. ૨. પુસ્તક કહે છે કે અસ્તિવવાદની વિચારધારા માત્ર પૅરિસના લૅફ્ટ બૅંક પુરતી મર્યાદિત નહોતી; એ સમગ્ર યુરોપ ખંડથી પણ ઘણો વધારે વ્યાપ ધરાવતી હતી. ૩. અસ્તિત્વવાદ વિશેની કેટલીક રૂઢિગત માન્યતાઓનું ખંડન આ પુસ્તક કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં, જ્યારે સમાજ તમારી પાસે એક ચોક્કસ પ્રકારના આચાર-વિચારની અપેક્ષા રાખતો હોય ત્યારે પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવું - જેને ઑથેન્ટિક બીહેવિયર કહેવામાં આવે છે- એ અસ્તિત્વવાદનું એક મહત્ત્વનું પાસું છે. ૪. પુસ્તક જણાવે છે કે આ વિચારધારા પર્યાવરણની રક્ષા સાથે પણ સુસંગત છે.

પરિચય:

આ પુસ્તક વાંચવાથી મને શું ફાયદો થશે? તમે તમારા સિદ્ધાંતોને વધુ દૃઢતાપૂર્વક રજુ કરી શકશો, સમાજ ભલે તમને એનાથી વિરુદ્ધ વિચારવાની ફરજ પાડતો હોય. એમ કરવાથી તમે એવાં અનેક સપનાંને સાકાર કરી શકશો જે આપના જીવનને વધુ સંતોષકારક બનાવશે. જિંદગી એક જ વાર મળે છે; એને વેડફી ન દેવાય. આ વિચાર ઘણી વાર આપણને અસ્વસ્થ બનાવી દે છે. આપણે આજે લીધેલા નિર્ણય આવતી કાલે ફાયદાકારક સાબિત થવાની કોઈ ગૅરંટી તો નથી જ ને! આ ચિંતા જ અસ્તિવવાદનો પાયો છે. સામાન્ય રીતે આધુનિક ફિલોસોફી ઍબસ્ટ્રૅક્ટ એટલે કે અમૂર્ત થીયરીઓ પર આધાર રાખે છે, જ્યારે અસ્તિત્વવાદના મૂળભૂત સિદ્ધાંતો વાસ્તવિક જિંદગીને સ્પર્શે છે. જીવન કેવી રીતે જીવવું એ પ્રશ્ન દરેકને મૂંઝવે છે અને અસ્તિત્વવાદની પરિકલ્પના ત્યાંથી જ શરૂ થાય છે. અસ્તિત્વવાદ તમારા વિચારોને વધુ સ્પષ્ટ બનાવે છે. જરીપુરાણાં બંધનોથી મુક્તિ મેળવીને મજાથી જીવવાનો માર્ગ ખોલી આપે છે. પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવું, જેને અસ્તિત્વવાદની પરિભાષામાં ઑથેન્ટિસિટી તરીકે ઓળખવામાં આવે છે, તે અસ્તિત્વવાદનું સૌથી મહત્ત્વનું અંગ છે. આ પુસ્તક નીચેના મુદ્દાને સ્પર્શે છે:

  1. અસ્તિવવાદ પીડાથી દૂર ભાગવાને બદલે એની સાથે ઘરોબો કેળવવાની કેમ હિમાયત કરે છે.
  2. સાંપ્રત સમાજમાં પોતાના આગવા સિદ્ધાંતોને વળગી રહેવું- ઑથેન્ટિક બનવું- શા માટે અઘરું છે.
  3. પર્યાવરણની સમસ્યાનું સમાધાન અસ્તિત્વવાદ પાસે કેવી રીતે હોઈ શકે.

સામાન્ય રીતે અસ્તિત્વવાદનો ઉલ્લેખ કરીએ એટલે પૅરિસની કૅફેમાં બેસીને વાઇન પીતા, સિગારેટના ધૂમાડા કાઢતા અને સોગિયું મોઢું લઈને ફરતા બૌદ્ધિકોની યાદ આવે. ગોસેટ્ટી-ફેરેન્ચી કહે છે કે અસ્તિત્વવાદ આ ધારણા કરતાં ઘણો વધારે વ્યાપક અને વૈવિધ્યસભર છે. આ નાનકડા પુસ્તકમાં ગોસેટ્ટી-ફેરેન્ચી અસ્તિત્વવાદને એક નવા જ સ્વરૂપમાં રજૂ કરે છે. એ કહે છે કે અસ્તિત્વવાદ તમને તમારી આસપાસની દુનિયા સાથે અર્થસભર સંવાદ સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે, એટલું જ નહીં, જીવન સાથે સંકળાયેલાં અનેક રહસ્યોને છતાં કરે છે. અસ્તિત્વવાદ કોઈ એક બે વિચારકોના ભેજામાંથી ઉત્પન્ન નથી થયો. એના વિશે અનેક ગેરસમજો પણ પ્રવર્તે છે. આ વિચારધારા ઉપર જૅઝ મ્યૂઝિકની ઊંડી અસર જોવા મળે છે, જેના પ્રભાવ હેઠળ અનેક વિચારકોએ માનવીના અસ્તિત્વ વિશેની પરંપરાગત માન્યતાઓનું ખંડન કર્યું છે. અસ્તિત્વવાદને વ્યાખ્યાયિત કરવાનું કામ આસાન નથી. એટલું ચોક્કસ કહી શકાય કે માનવજાત બંધનમુક્ત થઈને ઑથેન્ટિક બની શકે એ માટેના પ્રયાસો આ વિચારધારાનો અવિભાજ્ય હિસ્સો છે. આપણા સંજોગોથી ઉફરા ચાલીને જીવનને નવો અર્થ કેવી રીતે આપવો એ જ અસ્તિત્વવાદી વિચારકોનું મુખ્ય ધ્યેય છે. આ વિચારધારાએ જિંદગી વિશેના પરંપરાગત ખ્યાલોને કોરાણે મૂકીને વ્યક્તિના અંગત અનુભવોને અપનાવ્યા છે અને સમાજની અપેક્ષાએ વ્યક્તિને પ્રાધાન્ય આપ્યું છે. ગોસેટ્ટી-ફેરેન્ચીના કહેવા મુજબ, વ્યક્તિના અંગત ભાવવિશ્વને સમજવાથી જ અન્યો સાથેના સંબંધોને અને બાહ્ય વિશ્વને સમજી શકાય તેમ જ તમારા અસ્તિત્વને લગતા પ્રશ્નોનો ઉકેલ મળી શકે. અસ્તિત્વવાદને સુપેરે સમજવા માટે એની પરિકલ્પનાનાં વિવિધ પાસાંને સમજવાં જરૂરી છે. માનસિક વ્યગ્રતા, વિશ્વની ભાવશૂન્યતા કે અર્થહીનતા (ઍબ્સર્ડિટી) અને મૃત્યુના અસ્તિત્વનો સ્વીકાર આ વિચારધારાનાં પ્રમુખ તત્ત્વો છે. એક મહત્ત્વનું પાસું એ પણ છે કે એ ધર્મની પરિકલ્પનાને અપ્રસ્તુત બનાવી દે છે. જો કે આધ્યાત્મિક વૃત્તિ આ ફિલોસોફીનું એક અવિભાજ્ય અંગ છે. અસ્તિત્વ સંબંધી જે ગહન પ્રશ્નો આપણને મૂંઝવે છે એમના તાર્કિક ઉત્તર અસ્તિત્વવાદ કેવી રીતે શોધી શકે છે એ આ પુસ્તક તમને કહે છે

મુખ્ય મુદ્દાઓ:

૧ સમગ્ર માનવજાતને બંધનમુક્ત કરવાના હેતુસર વિવિધ વિચારકોએ અસ્તિત્વવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો..

આજે અસ્તિત્વવાદનો ઉલ્લેખ કરીએ એટલે પૅરિસની ફૅશનેબલ કૅફેમાં બેસીને સિગારેટ ફૂંકતા બૌદ્ધિકનું જ ચિત્ર ખડું છાય. અસ્તિત્વવાદનો ઉદ્ભવ ફ્રેન્ચ પરિપેક્ષ્યમાં જ થયો હતો એટલે આમ થવું સ્વાભાવિક પણ છે. આ વિચારધારાના મુખ્ય પ્રેરણાસ્રોત સમાન ઝ્યાં-પૉલ સાર્ત્ર અને સીમોં દ બુવા તો સીલેબ્રિટી જેવો મોભો ધરાવતાં હતાં. એમનો છડેચોક રોમાન્સ અને બોહેમિયન જીવનશૈલી અસ્તિત્વવાદના પર્યાય સમાન બની ગયા હતા. પણ અસ્તિત્વવાદનો વ્યાપ આ સંકુચિત અર્થઘટન કરતાં ઘણો વિશાળ હતો. એક મહત્ત્વની વાત એ હતી કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં નિત્શે અને કીર્કગાર્ડ અસ્તિત્વવાદનાં બીજ વાવી ચૂક્યા હતા. બીબાંઢાળ વૃત્તિને બદલે વ્યક્તિગત અને સ્વતંત્ર વિચારશક્તિને ઉત્તેજન આપવાનો બંને વિચારકોએ પોતાની રીતે પ્રયત્ન કર્યો હતો. જર્મન ઘટનાવાદી વિચારકો હુસેર્લ અને હાઇડેગરનું પ્રદાન પણ મહત્ત્વપૂર્ણ કહી શકાય એવું હતું. એ ઉપરાંત દોસ્તોયેવ્સ્કી અને કાફકા જેવા લેખકોની અસર પણ નાનીસૂની નહોતી.

આ દૃષ્ટિએ જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે અસ્તિત્વવાદ કોઈ એક ઉગમસ્થાનમાંથી અવતરેલી ફિલોસોફી નથી, બલ્કે માનવજાતને મૂંઝવતી સમસ્યાનો ઉકેલ શોધવા અનેક લોકોએ કરેલા પ્રયત્નોનો નીચોડ છે. જો કે એ તમામ વિચારકો કેટલાક પાયાના સિદ્ધાંતોની બાબતે સહમત હતા એની પણ નોંધ લેવી જરૂરી છે. માનવજાતને બંધનોમાંથી મુક્ત કરવી એ આ વિચારસરણીનું સૌથી પ્રમુખ ધ્યેય છે. અગાઉની ફિલોસૉફી સામાન્ય માણસને ન સમજાય એવી, અમૂર્ત સિદ્ધાંતો પર આધારિત હતી, જેને બદલે અસ્તિવવાદે માણસને રોજબરોજની જિંદગીમાં થતા અનુભવો અને એના મન પર એ અનુભવો શું અસર કરે છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. અસ્તિત્વવાદનો એક પાયાનો સિદ્ધાંત એ છે કે માણસ પોતાની જિંદગી વિશે ‘પહેલો પુરુષ એકવચન’માં જ વિચારે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક વ્યક્તિની જિંદગીની વાર્તાનો નાયક- હીરો- એ પોતે જ હોય છે. દુનિયાને એ પોતાની નજરે જ જોઈ છે અને એથી જ સુફિયાણી વાતો કે ફિલસૂફીના વિતંડાવાદમાં એને રસ ન પડે એ સ્વાભાવિક છે. એને જ લીધે દરેક વ્યક્તિ માટે જિંદગી અને દુનિયા એક અંગત અનુભવ છે, અને એથી જ દરેક વ્યક્તિ દુનિયા વિશે અને જિંદગી વિશે આગવો કહી શકાય એવો અભિપ્રાય બાંધે છે, જે બીજી કોઈ વ્યક્તિએ બાંધેલા અભિપ્રાય સાથે સુસંગત હોવાની શક્યતા નથી. છેવટે તો તમે એકલા જ છો અને તમારી જિંદગી અને તમારા અનુભવોનું અર્થઘટન તમારે જાતે જ કરવાનું છે. કઈ પરિસ્થિતિમાં શું વિચાર કરવો અને કેમ વર્તવું એ તમારે જાતે જ નક્કી કરવું રહ્યું. આ જ કારણે અસ્તિત્વવાદીઓ ધર્મગ્રંથો કે ફિલસૂફીનાં થોથાંઓમાં ચર્ચાયેલી પ્રચલિત ધારણાઓને કોરાણે મૂકીને વ્યક્તિના પોતાના ભાવવિશ્વ ઉપર ધ્યાન આપે છે. એ લોકો કહે છે કે કોઈ પણ વિચારબીજમાંથી પ્રેરણા લેવામાં સમસ્યા નથી, પણ બધા જ સવાલોનો કોઈ રેડીમેડ જવાબ હોઈ ન શકે એ હકીકત પણ યાદ રાખવી ઘટે. આ ફિલોસોફી કોઈ એવી દવા નથી કે જે તમને કોઈ પણ સમસ્યાનો રામબાણ ઇલાજ શોઘી આપે. અસ્તિત્વવાદની મૂળભૂત કલ્પના તો તમને એમ જ કહે છે કે તમને મૂંઝવતા ગહન પ્રશ્નોના જવાબ તમે જાતે જ શોધો. અસ્તિત્વવાદનું બીજું ધ્યેય છે સમગ્ર માનવજાતને બંધનોમાંથી મુક્ત કરવી. સ્વાભાવિક રીતે જ, સંજોગો તમારા નિયંત્રણમાં નથી હોવાના, પણ એક વાત નક્કી છે કે જિંદગીમાં તમે જે નિર્ણયો લીધા હશે તે જ તમારું ભાવિ નક્કી કરશે. એટલે તમને ન ગમે તો પણ એક વાત તમારે સ્વીકારવી પડશે: તમારી હાલત માટે તમે પોતે જ જવાબદાર છો, બીજું કોઈ જ નહીં; તમારી જિંદગીના અને તમારા વ્યક્તિત્વના ઘડવૈયા તમે પોતે જ છો.

૨ માનવજાતને ‘હ્યુમન બીઇંગ’ને બદલે ‘હ્યુમન બીકમિંગ’ તરીકે ઓળખવી જોઈએ.

તો ચાલો, બાંયો ચઢાવીને તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે એક અઘરી વાત સમજવાની છે, અને એ છે ‘બીઇંગ’ અને બીકમિંગ’ વચ્ચેનો તફાવત! તમને થશે કે આ વળી કયું તૂત છે! પાશ્ચાત્ય ફિલસુફીની પરંપરાનું આ એક અગત્યનું અંગ છે, જે સૈકાઓ જૂનું છે. સાદી ભાષામાં કહીએ તો ‘બીઇંગ’ એટલે કોઈ સ્થાયી, અચલ અને અપરિવર્તનશીલ એવું કોઈ તત્ત્વ. પ્રાચીન ગ્રીક તત્ત્વવેત્તા પ્લૅટોના મતે ન્યાય અથવા સૌંદર્યનો આદર્શ જ એવી ચીજ છે જે વાસ્તવિક છે અને સાથે સાથે અચલ પણ છે. જ્યારે ‘બીકમિંગ’ એટલે વાસ્તવિકતાનું એવું પાસું છે જે સતત પરિવર્તનશીલ છે. પ્લૅટો કહે છે કે માણસ જગતને જે રીતે અનુભવે છે તે હંમેશાં બદલાયા કરે છે અને એથી જ એને ભ્રમણાનું નામ આપે છે. સ્થાયી અથવા તો અચલને પરિવર્તનશીલની સરખામણીમાં વધારે મહત્ત્વ આપવાની આ પરંપરા પ્લૅટોના સમયથી શરૂ થઈ અને લગભગ અઢી હજાર વર્ષો સુધી ચલણમાં રહી. છેવટે અસ્તિત્વવાદીઓએ જોયું કે આ વિચારધારા તો માણસના પોતાના અનુભવને ભ્રમણામાં ખપાવીને એનો એકડો જ કાઢી નાખે છે. હકીકતમાં તો જગત હોય કે માણસનું શરીર- બંને સતત પરિવર્તનશીલ છે. આપણા શરીરના કોષ જન્મે છે, પુખ્ત થાય છે અને પોતાની જાતને રીપેર કરે છે, અને સમય આવ્યે નવા કોષ તેમનું સ્થાન લઈ લે છે. આપણા શરીરની જેમ જ આપણું મન પણ આપણા અનુભવોની સાથે જ બદલાતું રહે છે. આપણી સભાનતા છેવટે શું છે? દરિયાનાં મોજાંની જેમ સતત ઉભરાતા રહેતા તદ્દન અસંગત વિચારો, આપણે અનુભવેલી લાગણીઓ અને આપણી નજરે ઝીલેલી છબીઓ જ ને? અરે, સમયની સાથે આપણી પોતાની ‘હું’ તરીકેની ઇમેજ પણ બદલાતી રહે છે, તો આખી વાતમાં અચલ અને સ્થિર કશું છે ખરું? કહેવાનો મતલબ એ છે કે જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે સતત બદલાતા રહીએ છીએ. પરિવર્તન એક જ તો વાસ્તવિકતા છે. એ જ કારણે અસ્તિત્વવાદીઓએ પ્લૅટોની ધારણાને જાણે શિર્ષાસન કરાવી દીધું છે. એમના મતે સતત પરિવર્તનશીલ હોવાને કારણે ‘બીકમિંગ’ જ માનવસ્વભાવની સાચી ઓળખ છે; એને ‘બીઇંગ’નું નામ આપવું, અચલ અને સ્થાયી તરીકે જોવું એ ભ્રમણા છે. વ્યાખ્યામાં આવેલ આ ‘યુ ટર્ન’ ઉપર જ અસ્તિત્વવાદ ટકેલો છે. એ કહે છે કે આપણે કોઈ ઇમેજમાં બંધાયેલા નથી: આપણે ચાહીએ એમ વર્તવા માટે મુક્ત છીએ.

૩ પીડાનો સ્વીકાર કરશો તો તમારા સિદ્ધાંતોને વફાદાર (ઑથેન્ટિક) રહી શકશો.

તો આપણે જોયું કે મૂળભૂત રીતે માણસ પોતાની ઇચ્છા મુજબ જીવવા માટે સ્વતંત્ર છે. પણ આ સ્વતંત્રતા બેધારી તલવાર જેવી છે, કારણ કે સ્તંત્રતાની સાથે સાથે જવાબદારી પણ આવે છે. અને જેમને પોતાનાં બાળકો ઉછેરવાનો અનુભવ હશે એમને ખ્યાલ જ હશે કે જવાબદારી કેટલી અઘરી વાત છે. અસ્તિત્વવાદીઓએ સ્વતંત્રતા. અને માણસના પ્રછન્ન મન ઉપર એની શું અસર પડે છે એ વિશે બહુ ગહન વિચાર કરેલો છે. આપણે દોસ્તોયેવ્સ્કીની નવલકથા ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’નું ઉદાહરણ જોઈએ. એમાં રાસ્કોલ્નિકોવ નામનું એક પાત્ર. છે. એ વિચારે છે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી એટલે પોતાને મન ફાવે એમ વર્તવાની છૂટ છે. અને પછી એ એક ખૂન કરી તો દે છે, પણ પછી પોતાની જવાબદારીનું ભાન થવાને કારણે વધુ ને વધુ અપરાધભાવ અનુભવે છે. સમગ્ર નવલકથા એના આ અપરાધભાવ -ગિલ્ટ-ની આસપાસ જ વણાયેલી છે. યાતના માત્ર ખૂન જેવી અંતિમવાદી ઘટનાઓ સાથે જ જોડાયેલી હોય છે એવું નથી. પીડા તો ગમે તે વ્યક્તિ ગમે ત્યારે અનુભવી શકે છે. ધારો કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમને અચાનક એવો વિચાર આવે છે કે તમે નાનપણમાં જોયેલાં સપનાં સાકાર થાય એવો કોઈ પ્રયત્ન તો તમે કર્યો જ નથી. આટલી અમથી વાત પણ તમને તકલીફ આપવા માટે પૂરતી છે.

પીડા અને દુ:ખ સાથેના આ વળગણે જ અસ્તિત્વવાદને સોગિયાનું લેબલ અપાવ્યું છે. પણ હકીકતમાં અસ્તિત્વવાદ તમને દુ:ખના ડુંગરા હેઠળ દબાયેલા રહેવાની સલાહ નથી આપતો, પણ એમ જરૂર કહે છે કે પીડાનો સ્વીકાર કરવાથી તમે વધુ સારી રીતે જીવી શકો છો. ટૂંકમાં કહીએ તો જીવનમાં પીડા સહન કર્યા વગર ખરી સ્વતંત્રતા મળતી નથી. એની સરખામણીમાં સ્ટૉઇસિઝમ બહુ અલગ માન્યતા ધરાવે છે. એ માન્યતા પ્રમાણે તમારા મન ઉપર અને લાગણીઓ ઉપર કાબુ રાખો તો પીડા ભોગવવી જ પડે એ જરૂરી નથી. જ્યારે અસ્તિત્વવાદ કહે છે કે પીડાને દબાવવાને બદલે, વ્યથા અને ચિંતાને અવગણવાને બદલે એનો સ્વીકાર કરો, કારણ કે એ લાગણીઓ તકલીફદાયક ભલે હોય, પણ એ જીવનમાં થતા અનુભવોનું એક અગત્યનું પાસું છે. ડરની જ વાત કરીએ. પોતાના મૃત્યુ વિશે વિચારશો તો ડર લાગશે જ. એટલે જ ઘણા લોકો એ વિશે વિચાર કરવાનું જ ટાળે છે. પણ માર્ટિન હાઇડેગર કહે છે તેમ ડરની સામે આંખમાં આંખ નાખીને જોશો તો જ જીવનમાં કાંઈક મેળવી શકશો., થોડું જોખમ લઈને તમારી એવા નિર્ણય લઈ શકશો જે તમારી જિંદગી બદલેલી નાખે. ડરનો સામનો કરવો સહેલો નથી પણ એમ કરવાથી જ તમે ઑથેન્ટિક રીતે જીવવી શકશો.

૪ તમે જે પ્રકારની જિંદગી જીવવા ઇચ્છો છો એની સંપૂર્ણ જવાબદારી તમારા પોતાના શિરે છે.

તમે ચિક્કાર ગિરદીવાળી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હશે તો ભીડમાં ખોવાઈ જવું શેને કહેવાય એની તમને જાણ હશે જ. ભીડનો હિસ્સો બન્યા પછી આપણે સ્વતંત્ર રીતે વિચાર કરવાને બદલે લોકોનું અનુકરણ કરતા હોઈએ છીએ. તમારી જાતને જ પૂછો: નાટક કે સંગીતનો કાર્યક્રમ જોતી વખતે કેટલી વાર તમે લોકોનું જોઈને તાળીઓ પાડી છે? આ તો નાનું ઉદાહરણ છે, પણ વિચાર્યા વગરની દેખાદેખી આપણા વર્તન ઉપર કેટલી અસર કરે છે તે સાબિત કરવા માટે એ પૂરતું છે. ભીડ સાંપ્રત સમાજનું પ્રતીક છે, અને જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વગર, ઑથેન્ટિક રીતે જીવવા માંગે છે એને માટે એ એક ખતરાની ઘંટી સમાન છે. અસ્તિત્વવાદીઓના મતે ગાડરિયા પ્રવાહ જેવી સમાજની મનોવૃત્તિ વ્યક્તિગત વિચારશક્તિને કુંઠિત કરી દે છે. નિત્શે એવી ફરિયાદ કરતા કે એમના સમકાલિન લોકો દુકાનની અભરાઈ પર ગોઠવાયેલ માલની જેમ જ એકસરખા લાગતા હતા.

અસ્તિત્વવાદી વિચારકોનું કહેવું છે કે આગવું વ્યક્તિત્વ તમારું જન્મજાત લક્ષણ નથી. સ્વતંત્ર રીતે વિચાર કરીને તમારે એ કેળવવું પડે છે. તમારા વિચારો સાથે સુસંગત જીવનશૈલી તમારે જાતે જ ઊભી કરવી પડે છે, અને એ માટેની સંપૂર્ણ જવાબદારી પણ તમારે જ લેવી પડે છે. જો તમે આદતથી મજબૂર થઈને જ જીવો છો તો તમારી આગવી ઑથેન્ટિસિટી તમે ગમાવી દો છો, કારણ કે તમારી ખરી ક્ષમતાનો તમને ખ્યાલ જ નથી રહેતો. હા, સંજોગો તમારી પાસેના વિકલ્પોને મર્યાદિત જરૂર કરતા હોય છે, પણ તમારી પાસે વિકલ્પો તો હોય જ છે, ભલે અત્યારે તમને એ સ્પષ્ટ રીતે દેખાતા ન હોય. પણ ‘એમ કર્યા સિવાય મારો છૂટકો નહોતો’ એમ કહેવું એટલે તમારી જવાબદારીમાંથી છટકી જવા સિવાય બીજું કશું નથી. કહેવાનો મતલબ એ છે કે તમારા સ્વતંત્ર રીતે લીધેલા નિર્ણયોની જવાબદારી લીધા સિવાય ઑથેન્ટિસિટી કેળવાશે નહીં. એ જ કારણે સમયાંતરે તમારા નિર્ણયો તમારી જિંદગી ઉપર શું અસર કરે છે તેનું મૂલ્યાંકન કરવામાં શાણપણ છે. ઉપરાંત તમે ટૂંકા સમયના ગાળા માટે પ્રયોગાત્મક રીતે અમુક નિર્ણયો લઈને એની અસર ચકાસી શકો છો. ઑથેન્ટિસિટીની આ વ્યાખ્યા સમજવામાં અઘરી તો છે પણ એના કેટલાક ફાયદા પણ છે. પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવાથી તમારું મનોબળ વધુ મજબૂત બનશે. તમારી મરજી મુજબ જીવવાના નવા રસ્તા પણ ખૂલશે. અને ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવોની અસરમાંથી બહાર નીકળી શકશો. ઉપરાંત વાતવાતમાં ‘લોકો શું કહેશે’ એની ચિંતા કરવાની પણ જરૂર નહીં રહે.

૫ આપણી સ્વતંત્રતા બીજાની સ્વતંત્રતા સાથે સંકળાયેલી છે. બીજાને ગુલામ બનાવીને તમે સ્વતંત્ર રહી ના શકો.

સ્વતંત્રતાની અને ઑથેન્ટિસિટીની આ બધી વાતોમાં સ્વાર્થની બૂ નથી આવતી? દુનિયામાં જ્યારે આટલા બધા લોકોનું શોષણ થતું હોય ત્યારે એવું કહી જ કેવી રીતે શકાય કે માણસ પોતાની મરજી પ્રમાણે જીવવા માટે સ્વતંત્ર છે?

વિરોધીઓની નજરે અસ્તિત્વવાદની આ જ સૌથી મોટી ખામી છે, અને અસ્તિત્વવાદીઓએ આ ટીકાનો જવાબ પણ આપ્યો છે. ઉદાહરણ તરીકે સીમોં દ બુવાનું કહેવું હતું કે જ્યાં સુધી આપણે બીજાની સ્વતંત્રતાની કદર નથી કરતા ત્યાં સુધી આપણી ઑથેન્ટિસિટીમાં કાંઈક ખામી રહી જાય છે. એનું પણ એક કારણ છે: જીવન ટકાવી રાખવા માટે આપણને બીજાના સહારાની જરૂર પડે છે તે જ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેની આપણી ઓળખ ત્યારે જ જળવાય છે જ્યારે લોકો આપણને સ્વતંત્ર વ્યક્તિ તરીકે જુએ છે. જો લોકો આપણને એક વસ્તુ તરીકે જોશે તો આપણી સ્વતંત્રતાનું કોઈ વજૂદ નહીં રહે. વાતનો સાર એ છે કે જો બીજા લોકો આપણને સ્વતંત્ર માનશે તો જ આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થઈ શકીશું. એક જાણીતા નિબંધમાં ફિલોસોફર રેને દેકાર્ત કહે છે કે ઘણી વારે તો એને એવું લાગે છે કે મારી બારીની બહારથી પસાર થતા લોકો ભાનમાં જ નથી. એ બધા તો ચાવી આપેલાં રમકડાં કે રોબૉટની જેમ હાથમાં કોટ અને હૅટ લઈને ફરતા હોય એવું લાગે છે. સૈકાઓ પછી સાર્ત્રએ આ જ વિચાર વિશે જરા અલગ વાત કરી. એમણે કહ્યું કે માણસોને પૂતળાં તરીકે જોવાનું શક્ય હતું તો એમની સાથે એક નિર્જીવ વસ્તુ જેવા વ્યવહાર કરવો પણ શક્ય છે. આ જ વૃત્તિનું અંતિમ ચરણ છે ગુલામીપ્રથા, જેમાં સમાજનો એક વર્ગ બીજા સમૂહનો વસ્તુની જેમ ઉપયોગ કરે છે., એની લે વેચ કરે છે. પણ સાર્ત્રનું કહેવું છે કે દેખીતી રીતે મુક્ત લાગતા સમાજમાં પણ ચોક્કસ સમૂહની વ્યક્તિઓને વસ્તુ- ઑબ્જેક્ટ- તરીકે જોવામાં આવે જ છે. દાખલા તરીકે પોસ્ટ ઑફિસના ક્લાર્કની સાથે વ્યવહાર કરતી વખતે આપણને એ વિચાર પણ નથી આવતો કે એને પણ અરમાન અને ઇચ્છાઓ હોઈ શકે છે અને એને પણ અનેક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમારા દૃષ્ટિએ તો એ વ્યક્તિ ટપાલ પર સ્ટૅમ્પ મારવાના મશીનથી વધારે કશું નથી. જો કે આ પ્રકારનું ઑબ્જેક્ટિફિકેશન કોઈને બહુ નુકસાન પહોંચાડતું નથી. નુકસાન તો ત્યારે થાય છે કે સામી વ્યક્તિના આત્મસન્માનને ઠેસ પહોંચે અથવા તો એની સ્વતંત્રતા ઉપર કાપ મુકાય. કોઈની હદબહારની ટીકા કરવી એ ઑબ્જેકિટિફિકેશનનો જ એક પ્રકાર છે. સાર્ત્રના કહેવા પ્રમાણે કોઈની ટીકા કરવી એટલે એનના પોતાના મનમાં જાત વિશે એક વિકૃત છબી ઊભી કરવી. એમ કરવાથી સામી વ્યક્તિને માઠું તો લાગે જ છે પણ વધારે ખરાબ વાત તો એ છે કે એ પોતાની જ નજરમાં ઊતરી જાય છે. અસ્તિત્વવાદની વ્યાખ્યા પ્રમાણે બીજા લોકોને ચીજવસ્તુની જેમ વાપરવાને બદલે એમની પણ સ્વતંત્રતાનું સન્માન કરવું એ ઑથેન્ટિક હોવાની નિશાની છે.

૬ તમારી જાત અને બાહ્ય વિશ્વ એક જ સિક્કાની બે બાજુ છે.

ફ્રેન્ચ વિચારક આલ્બેર કામૂ પોતાના પુસ્તક ‘ધ મિથ ઑફ સિસિફસ’માં એક એવા અનુભવની વાત કરે છે, જેને એ ‘ઍબસર્ડ’ તરીકે વર્ણવે છે. એ કહે છે કે આપણને બધાને અવારનવાર એવું લાગતું હોય છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એ તદ્દન સંવેદના વગરની અને વિચિત્ર છે. આપણે પોતાના અસ્તિત્વ વિશે વિચારતા હોઈએ ત્યારે ‘હું અહીં શા માટે છું?’ અથવા તો ‘હું અહીંયા શું કરું છું?’ જેવા પ્રશ્નો મનમાં સ્ફૂરે છે. પણ એનો જવાબ આપવાને બદલે દુનિયા તો ચૂપ જ રહે છે: જાણે આપણા હોવા- ન હોવાથી એને કશો ફરક જ નથી પડતો. આ વર્ણન એક બાબત સ્પષ્ટ કરે છે: વ્યક્તિ અને વિશ્વ વચ્ચેના સંવાદ -ઇન્ટરૅક્શન- વિશેનો વૈજ્ઞાનિકોનો મત અસ્તિત્વવાદીઓની કલ્પનાથી તદ્દન અલગ પડે છે. હા, અસ્તિત્વવાદીઓ વિજ્ઞાનનો વિરોધ નથી કરતા, પણ વિશ્વ હકીકતમાં કેવું છે એ સમજવા કરતાં વ્યક્તિની નજરે કેવું દેખાય છે એ વિશે વિચારવામાં એમને વધારે રસ છે. એટલે જ અસ્તિત્વવાદીઓના મતે વ્યક્તિ અને વિશ્વ વચ્ચે આપણે વિજ્ઞાનનાં પુસ્તકોમાં ભણાવવામાં આવ્યું છે એટલું અંતર નથી. એ લોકો તો એમ જ કહે છે કે વ્યક્તિનો ‘હું’ અને બાહ્ય વિશ્વ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે વિશ્વ એટલે આપણી બહારનું અસ્તિત્વ. દેકાર્તના સમયથી તો કમ સે કમ એ જ માન્યતા પ્રચલિત હતી. એના કહેવા મુજબ વિશ્વ ભૌતિક છે, વાસ્તવિક છે; જ્યારે વ્યક્તિની ચેતના અમૂર્ત, અવ્યાખ્યાયિત છે. જો કે અસ્તિત્વવાદીઓ દલીલ કરે છે કે બે વચ્ચેની ભિન્નતા એટલી સ્પષ્ટ નથી. એમના મતે આપણે વિશ્વથી અલગ પડીને કોઈ પેટીમાં પુરાઈને નથી જીવતા. આપણો અનુભવ તો એમ જ કહે છે કે આપણે આસપાસની દુનિયામાં જ જીવીએ છીએ અને આજુબાજુની દરેક વસ્તુ સાથે, વ્યક્તિઓ સાથે આપણો નજીકનો સંબંધ છે. આપણો અનુભવ પણ એમ જ કહે છે કે આપણે અને બહારની દુનિયા એક જ સિક્કાની બે બાજુઓ છે. એક ઉદાહરણ જુઓ: શિયાળાની કડકડતી ઠંડી પછી વસંત ઋતુનો પહેલો દિવસ છે. સૂર્યનો તડકો માત્ર તમારી આંખોને જ નહીં પણ તમારા સમગ્ર અસ્તિત્વને પ્રફુલ્લિત કરી રહ્યો છે. તમે ભલે તમારી જાતને બહારના વિશ્વથી અલગ માનતા હો, પણ એ ક્ષણે તમને એવું નહીં લાગે કે જાણે તમે પણ એ સુંદર મજાની દુનિયાનો જ એક હિસ્સો છો? એ ક્ષણે તમને ખ્યાલ પણ નહીં આવે કે દુનિયા ક્યાં પૂરી થાય છે અને તમે ક્યાં શરૂ થાઓ છો! હા, કહેવા ખાતર એમ કહી શકાય કે સૂર્યનો તડકો એ બહારની દુનિયાનો ભાગ છે અને એનાથી તમને થતી ખુશી એ તમારી અંદરનો ભાવ છે, પણ અસ્તિત્વવાદીઓ કહે છે કે લાગણીઓ પણ આપણી અંદર સંતાઈને નથી રહેતી. એ પણ સૂર્યનાં કિરણોની જેમ આસપાસના વિશ્વને બદલી નાખે છે, કમ સે કમ આપણને વિશ્વ કેવું દેખાય છે એ તો આપણા મૂડ પ્રમાણે બદલાયા જ કરે છે. આપણે ભૂખ્યા ડાંસ હોઈએ ત્યારે એક સફરજનને જોઈને આપણા મોમાં પાણી આવી જાય છે, પણ જો આપણું પેટ ભરેલું હોય તો એ જ સફરજનની સામે જોવાનું પણ મન નથી થતું. એટલે આપણી આજુબાજુની દુનિયા આપણી લાગણીઓ પ્રમાણે, આપણા મૂડ પ્રમાણે બદલાયા કરે છે. હવે આપણે એ જોઈશું કે દુનિયા પ્રત્યેના આપણા બદલાયેલા અભિગમે દુનિયાને પણ બદલી નાખી છે.

૭ કુદરત સાથે આપણે વધુ સુમેળભર્યા સંબંધો કેળવવાની જરૂર છે.

છેલ્લાં બસો વર્ષમાં, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી કુદરત સાથેના આપણા સંબંધોનું સંતુલન ખતરનાક રીતે ખોરવાઈ ગયું છે. આપણા અકરાંતિયાવેડાએ કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવાનું કામ ક્ત્યું છે અને પરિણામે પ્રદૂષણનો પાર નથી રહ્યો. પર્વતોના પર્વતો સપાટ થઈ ગયા છે, આખાને આખા દેશ જેવડાં જંગલો સાફ થઈ ગયાં છે. દરિયાનાં પાણી પ્લાસ્ટિકના કચરાથી ગૂંગળાઈ રહ્યાં છે. ખનિજ તેલના ધૂમાડાથી સર્જાયેલા ગ્લોબલ વૉર્મિંગની અસરોથી આપણે સારી પેઠે વાકેફ છીએ. આ બધાં જ પરિબળોએ આપણી પૃથ્વીને સર્વનાશની કગાર ઉપર લાવીને મૂકી દીધી છે.

પરિસ્થિતિ તો ખરેખર ગંભીર છે, પણ એને અસ્તિત્વવાદ સાથે શું લેવાદેવા? માનવના અસ્તિત્વનાં રહસ્યો વિશે વિચારતી ફિલોસૉફી પર્યાવરણની રક્ષા કેવી રીતે કરવાની હતી? પણ હકીકતમાં, અસ્તિત્વવાદની વિચારધારા ખરેખર કુદરતનું સન્માન કરીને જીવવાનો રસ્તો બતાવે છે. આપણે કુદરત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવવાનો સમય પાકી ગયો છે એ વાત નક્કી છે. ફિલોસોફર હાઇડેગર ‘ડીપ ઈકોલૉજી’ની મૂવમેન્ટ સાથે સંકળાયેલા હતા. એ ફિલોસૉફી કુદરતને યોગ્ય મહત્ત્વ આપવાની હિમાયત કરે છે. હાઇડેગરના મતે ગણિત અને વિજ્ઞાનનો પ્રસાર પર્યાવરણના દુરુપયોગ સાથે સીધી રીતે સંકળાયેલો છે. વૈજ્ઞાનિક અભિગમ સમાજને માટે ગમે તેટલો જરૂરી હશે પણ એને કારણે આપણે કુદરતને એક બજારુ વસ્તુ- કૉમોડિટી- તરીકે જોતા થઈ ગયા છીએ. વિજ્ઞાનના વિકાસની સાથે જ કુદરતને જોવાની આપણી દૃષ્ટિ સાવ જ બદલાઈ ગઈ. એક સમય હતો જ્યારે આપણે કુદરતને અહોભાવથી, ભક્તિભાવથી જોતા હતા. એનાં રહસ્યો આપણે સમજ્યા નહોતા ત્યાં સુધી આપણે એને માન આપતા હતા. પણ વિજ્ઞાને એ રહસ્યો ખોલી દીધાં એટલે આપણે કુદરતને વાપરી શકાય, લૂંટી શકાય એવી સંપત્તિ તરીકે જોતા થઈ ગયા. હાઇડેગર આ જ કારણે કહે છે કે આપણે કુદરતને જોવાનાં ચશ્માં બદલવાં પડે એમ છે. કુદરતનું માન જાળવતાં અને એને પ્રેમ કરતાં શીખવાની જરૂર છે. હાઇડેગર કહે છે કે કવિતાને એક મૉડેલ તરીકે લેવાથી આ દૃષ્ટિ કેળવી શકાય એમ છે. આપણે કવિતા સાંભળીએ છીએ ત્યારે એનું હાર્દ સમજવાની સાથે સાથે શબ્દોના સૌંદર્યનો પણ આનંદ માણતાં શીખવું પડે છે. કુદરત પ્રત્યે આ અભિગમ કેળવવાથી આપણે કુદરતનાં રમ્ય અને રૌદ્ર સ્વરૂપોનો આસ્વાદ માણી શકીશું. આપણું પોષણ અને લાલનપાલન કરનારી પ્રકૃતિની સાથે મધુર સંબંધો કેળવવા એ પણ ઑથેન્ટિક રીતે જીવવાનો જ એક ભાગ છે.

ટૂંકસાર

આ પુસ્તકમાંથી આપણને જે સંદેશ મળે છે તે આ મુજબ છે.

ઑથેન્ટિક રીતે જીવવાનું સૌથી અગત્યનું પાસું છે અન્ય વ્યક્તિઓ પ્રત્યે માનવીય વ્યવહાર કરવો. અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ દુનિયામાં ત્રણ પ્રકારનાં તત્ત્વો છે: પોતાની જાત, બીજાઓ અને દુનિયા. ઑથેન્ટિક રીતે જીવવા માટે આ ત્રણેય તત્ત્વો વચ્ચે સુમેળ હોવો જરૂરી છે. જાત પ્રત્યેની તમારી પહેલી ફરજ એ છે કે તમારી જાતને કોઈ ઇમેજમાં બાંધી ન રાખો. તમે પોતાના વિકલ્પોની પસંદગી કરવા માટે સ્વતંત્ર છો એ વાત હંમેશાં યાદ રાખો. બીજા લોકોની સાપેક્ષમાં ઑથેન્ટિસિટી એટલે એમની સાથે એક વસ્તુની જેમ નહીં પણ એક વ્યક્તિને છાજે એવું વર્તન કરવું, એમની સ્વતંત્રતાનું સન્માન કરવું. અને છેલ્લે, દુનિયા સાથે ઑથેન્ટિક વ્યવહાર એટલે કે પ્રકૃતિનો દુર્વ્યય ન કરવો, પર્યાવરણની જાળવણી કરવી અને એની સાથે ઉષ્માભર્યા સંબંધો પુન:સ્થાપિત કરવા.

********

‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિત્વવાદનો પરિચય કરાવવાની સાથે સાથે એ પણ સમજાવે છે કે વર્તમાન સમયમાં પણ એ વિચારધારા કેટલી ઉપયોગી છે. - MLN

“વાંચવામાં આસાન એવા આ એક જ પુસ્તકમાંમાં ગોસેટ્ટી-ફેરેન્ચી ત્રણ પુસ્તક જેટલી માહિતી આપે છે: તમને યુરોપીયન ફિલસૂફીનો પરિચય કરાવે છે, સારી રીતે જીવન જીવવાની કળા શીખવે છે અને સૅલ્ફીના આ જમાનામાં જોવા મળતી બેવકૂફીથી બચાવે છે અને અમેરિકન અને યુરોપીયન વિચારધારાઓને - સાર્ત્ર અને કેરુએક, રિલ્કે અને ફ્રૉસ્ટ, કામૂ અને ઇલિસન તથા હાઈડેગર અને સિમોં દ બુવા એકબીજા સાથે જોડીને એ પ્રશ્ન પૂછે છે જે માનવજાતને સદીઓથી મૂંઝવી રહ્યો છે: ‘હું અહીંયા કેમ છું.’ જેનો જવાબ આ પુસ્તક વાંચવાથી તમને પોતાને એ જડી આવશે.” - ઝ્યોં-મીકેલ રબાતે (યુનિવર્સિટી ઑફ પૅનસિલ્વૅનિયા, અમેરિકન ઍકેડૅમી ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝ

“‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ યોગ્ય સમયે બહાર પડ્યું છે. આપણું ક્ષણભંગુર અને સંવેદનશીલ જીવન જે કપરી કસોટીનો સામનો કરી રહ્યું છે એનો જવાબ કદાચ અસ્તિત્વવાદ પાસેથી મળી પણ આવે જે માત્ર આપણી જાત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વને બદલવા સક્ષમ હોઈ શકે છે. ગોસેટ્ટી-ફેરેન્ચી બહુ જ સલૂકાઈથી આ ફિલોસૉફીનો પરિચય કરાવે છે. પુસ્તકની પ્રવાહી શૈલી અને વિષયવસ્તુ વાચકોને જરૂર સ્પર્શી જશે. ગૅબ્રીએલ માર્સેલ, માર્ટિન હાઈડેગર, સાર્ત્ર, કામૂ કે સિમોં દ બુવા જેવા વિચારકોનાં મંતવ્યો જ નહીં પણ ડબલ્યૂ ઈ બી દુબ્વા, રાલ્ફ ઈલિસન અને રિચાર્ડ રાષ્ટ્રપતિ જેવા આફ્રિકન-અમેરિકન વિચારકો ઉપર અસ્તિત્વવાદે કેવી ગાઢ અસર કરી છે તેની પણ વાત કરે છે.

“સમજવામાં સરળ એવું આ પુસ્તક ફિલોસૉફીમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકને જકડી રાખશે. અસ્તિત્વવાદ વિશે જાણકારી ધરાવનાર વાચકને પણ એક નવા આયામનો પરિચય મળશે.” - પબ્લિશર્સ વીકલી

“આ નાનકડું પુસ્તક ફિલોસૉફીના ઇતિહાસની પદ્ધતિસર રજૂઆત કરે છે. અસ્તિત્વવાદના અગત્યના મુદ્દાઓ વિશે માહિતીસભર ચર્ચા કરે છે. અસ્તિત્વવાદ વિશેની બાલિશ ગેરસમજોને દૂર કરે છે. અસ્તિત્વવાદ વિશે ન જાણનારા વાચકોને એનો પરિચય કરાવે છે અને જે પરિચિત છે એમને સિમોં દ બુવા, દોસ્તોયેવ્સ્કી, કામૂ, કાફ્કા, કીર્કગાર્ડ, માર્સેલ, નિત્શે, સાર્થ અને રાઇટ જેવા અનેક ફિલોસૉફરોના વિચારો વિશે જાણકારી આપે છે. વાંચવા જેવું પુસ્તક.” - ચોઈસ

અમલમાં મૂકવા જેવી એક સલાહ:

તમારા સ્વભાવનાં અમુક પાસાં એવાં હશે જે બદલવાથી તમારા જીવનમાં મોટો ફેરફાર થઈ શકે છે, એ પાસાં કયાં છે એ કદાચ તમને ખબર ન પણ હોય. આ પ્રયોગ કરવાથી તમે એ પાસાં કયાં છે એ જાણી શકશો. નિત્શેએ એક પ્રયોગ કરેલો જેને એમણે ‘ઈટર્નલ રીટર્ન’નું નામ આપેલું. આ પ્રયોગ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે. તમારી જાતને પૂછો કે તમારી આ જ જિંદગી તમારે ફરી ફરીને અનનંતકાળ સુધી જીવવાની હોય તો તમે એમાં કયા ફેરફાર કરશો. તમને શું લાગે છે? તમે કોઈ ફેરફાર કરશો? કે પછી તમે પ્રામાણિકપણે કહી શકશો કે તમારી જિંદગીથી સંતુષ્ટ છો અને આની આ જ જિંદગી તમે ફરી ફરીને જીવવા તૈયાર છો?