31,512
edits
(Created page with "{{SetTitle}} <center><big>'''પરિચય'''</big></center> <center><big>'''સર્જક રમણલાલ વ. દેસાઈ'''</big></center> {{Poem2Open}} રમણલાલ વસંતલાલ દેસાઈ (1892-1954) : એમની નવલકથાઓમાં ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓનું ભાવનાશીલ નિરૂપણ કરવાથી ‘યુગમૂર્તિ...") |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
<center><big>'''પરિચય'''</big></center> | <center><big>'''પરિચય'''</big></center> | ||
<center | <center>'''સર્જક રમણલાલ વ. દેસાઈ'''</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રમણલાલ વસંતલાલ દેસાઈ (1892-1954) : એમની નવલકથાઓમાં ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓનું ભાવનાશીલ નિરૂપણ કરવાથી ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ પામેલા — એમની બૃહદ્ નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ (ભાગ 1થી 4)માં સ્વાતંત્ર્ય-આંદોલનનો એ સમય બરાબર ઝિલાયેલો. | રમણલાલ વસંતલાલ દેસાઈ (1892-1954) : એમની નવલકથાઓમાં ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓનું ભાવનાશીલ નિરૂપણ કરવાથી ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ પામેલા — એમની બૃહદ્ નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ (ભાગ 1થી 4)માં સ્વાતંત્ર્ય-આંદોલનનો એ સમય બરાબર ઝિલાયેલો. | ||
| Line 13: | Line 13: | ||
ર.વ.દેસાઈ વ્યવસાયે વરિષ્ઠ સરકારી અધિકારી હતા. | ર.વ.દેસાઈ વ્યવસાયે વરિષ્ઠ સરકારી અધિકારી હતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રારંભિક | |||
|next = કૃતિ-પરિચય | |||
}} | |||