દિવ્યચક્ષુ/લેખક-પરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''પરિચય'''</big></center> <center><big>'''સર્જક રમણલાલ વ. દેસાઈ'''</big></center> {{Poem2Open}} રમણલાલ વસંતલાલ દેસાઈ (1892-1954) : એમની નવલકથાઓમાં ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓનું ભાવનાશીલ નિરૂપણ કરવાથી ‘યુગમૂર્તિ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
<center><big>'''પરિચય'''</big></center>
<center><big>'''પરિચય'''</big></center>


<center><big>'''સર્જક રમણલાલ વ. દેસાઈ'''</big></center>
<center>'''સર્જક રમણલાલ વ. દેસાઈ'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
રમણલાલ વસંતલાલ દેસાઈ (1892-1954) : એમની નવલકથાઓમાં ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓનું ભાવનાશીલ નિરૂપણ કરવાથી ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ પામેલા — એમની બૃહદ્ નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ (ભાગ 1થી 4)માં સ્વાતંત્ર્ય-આંદોલનનો એ સમય બરાબર ઝિલાયેલો.
રમણલાલ વસંતલાલ દેસાઈ (1892-1954) : એમની નવલકથાઓમાં ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓનું ભાવનાશીલ નિરૂપણ કરવાથી ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ પામેલા — એમની બૃહદ્ નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ (ભાગ 1થી 4)માં સ્વાતંત્ર્ય-આંદોલનનો એ સમય બરાબર ઝિલાયેલો.
Line 13: Line 13:
ર.વ.દેસાઈ વ્યવસાયે વરિષ્ઠ સરકારી અધિકારી હતા.
ર.વ.દેસાઈ વ્યવસાયે વરિષ્ઠ સરકારી અધિકારી હતા.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|next = કૃતિ-પરિચય
}}