નવલકથાપરિચયકોશ/અરવલ્લી: Difference between revisions

Created page with "{{SetTitle}} <center>'''<big><big>૧૩૬'''<br> '''‘અરવલ્લી’ : કિશોરસિંહ સોલંકી'''<br> '''‘અરવલ્લી’ પ્રકૃતિ સૌંદર્યનું લલિતગદ્ય ગાન'''</big><br> {{gap|14em}}– ભરત એન. સોલંકી</big>'''</center> {{Poem2Open}} ‘અરવલ્લી’ લલિત નવલકથાના સર્જક કિશોરસિંહ સોલ..."
 
added pic
 
Line 4: Line 4:
'''‘અરવલ્લી’ પ્રકૃતિ સૌંદર્યનું લલિતગદ્ય ગાન'''</big><br>
'''‘અરવલ્લી’ પ્રકૃતિ સૌંદર્યનું લલિતગદ્ય ગાન'''</big><br>
{{gap|14em}}– ભરત એન. સોલંકી</big>'''</center>
{{gap|14em}}– ભરત એન. સોલંકી</big>'''</center>
 
[[File:Aravalli Book Cover.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અરવલ્લી’ લલિત નવલકથાના સર્જક કિશોરસિંહ સોલંકીનો જન્મ તા. ૧-૪-૧૯૪૯ના રોજ થયો હતો. તેમનું વતન બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું મગરવાડા ગામ. તેમણે ગુજરાતી વિષયમાં એમ.એ., પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરી ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે તલોદ, પ્રાંતિજ, મોડાસા કૉલેજમાં સેવાઓ આપી છેલ્લે સમર્પણ આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ગાંધીનગરમાં આચાર્ય તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયેલ છે.
‘અરવલ્લી’ લલિત નવલકથાના સર્જક કિશોરસિંહ સોલંકીનો જન્મ તા. ૧-૪-૧૯૪૯ના રોજ થયો હતો. તેમનું વતન બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું મગરવાડા ગામ. તેમણે ગુજરાતી વિષયમાં એમ.એ., પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરી ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે તલોદ, પ્રાંતિજ, મોડાસા કૉલેજમાં સેવાઓ આપી છેલ્લે સમર્પણ આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ગાંધીનગરમાં આચાર્ય તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયેલ છે.