ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/ધ્રુવકથા: Difference between revisions

+1
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કાદમ્બરી કથાસાર}}
{{Heading|ધ્રુવકથા}}


{{Poem2Open}}ધ્રુવકથા
{{Poem2Open}}


મહારાણી શતરૂપા અને તેના પતિ મનુના બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ભગવાન વાસુદેવની કલામાંથી ઉત્પન્ન થયેલા હોવાથી આ બંને સંસારની રક્ષા કરતા હતા. ઉત્તાનપાદને બે રાણીઓ સુનીતિ અને સુરુચિ. સુરુચિ રાજાને વિશેષ પ્રિય હતી, ધ્રુવની માતા સુનીતિ રાજાને અળખામણી હતી.
મહારાણી શતરૂપા અને તેના પતિ મનુના બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ભગવાન વાસુદેવની કલામાંથી ઉત્પન્ન થયેલા હોવાથી આ બંને સંસારની રક્ષા કરતા હતા. ઉત્તાનપાદને બે રાણીઓ સુનીતિ અને સુરુચિ. સુરુચિ રાજાને વિશેષ પ્રિય હતી, ધ્રુવની માતા સુનીતિ રાજાને અળખામણી હતી.