ભારતીયકથાવિશ્વ−૪/હરિવંશ/વેન રાજાની કથા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|હયગ્રીવ કથા}}
{{Heading|વેન રાજાની કથા}}


{{Poem2Open}}
{{Poem2Open}}
વેન રાજાની કથા


એક વેળા રાજર્ષિ અંગે અશ્વમેધ યજ્ઞ કર્યો. તેમાં વેદપાઠી બ્રાહ્મણોએ આમંત્ર્યા છતાં દેવતાઓ પોતાનો ભાગ લેવા આવ્યા નહીં. બ્રાહ્મણોએ આશ્ચર્ય પામીને રાજાને કહ્યું, ‘રાજન્, આહુતિરૂપે જે કંઈ હવિ ધરીએ છીએ તે દેવતાઓ સ્વીકારતા નથી. તમારી હોમસામગ્રી પવિત્ર છે તે અમે જાણીએ છીએ. તમે બહુ શ્રદ્ધાથી આ આખું આયોજન કર્યું છે. વેદમંત્રો પણ યથાયોગ્ય છે. ઋત્વિજોએ પણ બધા નિયમોનું પાલન કર્યું છે. દેવતાઓનો તિરસ્કાર થાય એવું કશું અહીં નથી. તો પછી દેવતાઓ પોતાનો હવિભાગ લેવા આવતા કેમ નથી?’
એક વેળા રાજર્ષિ અંગે અશ્વમેધ યજ્ઞ કર્યો. તેમાં વેદપાઠી બ્રાહ્મણોએ આમંત્ર્યા છતાં દેવતાઓ પોતાનો ભાગ લેવા આવ્યા નહીં. બ્રાહ્મણોએ આશ્ચર્ય પામીને રાજાને કહ્યું, ‘રાજન્, આહુતિરૂપે જે કંઈ હવિ ધરીએ છીએ તે દેવતાઓ સ્વીકારતા નથી. તમારી હોમસામગ્રી પવિત્ર છે તે અમે જાણીએ છીએ. તમે બહુ શ્રદ્ધાથી આ આખું આયોજન કર્યું છે. વેદમંત્રો પણ યથાયોગ્ય છે. ઋત્વિજોએ પણ બધા નિયમોનું પાલન કર્યું છે. દેવતાઓનો તિરસ્કાર થાય એવું કશું અહીં નથી. તો પછી દેવતાઓ પોતાનો હવિભાગ લેવા આવતા કેમ નથી?’