ભારતીયકથાવિશ્વ−૪/નારદમહાપુરાણ/રુક્માંગદ આખ્યાન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|બાહુ રાજાની કથા}}
{{Heading|રુક્માંગદ આખ્યાન}}


{{Poem2Open}}
{{Poem2Open}}
રુક્માંગદ આખ્યાન
 


પ્રાચીન કાળમાં રુક્માંગદ નામે એક ચક્રવર્તી રાજા થઈ ગયો. વિષ્ણુભક્ત એવો આ રાજા એકાદશી વ્રતનું પાલન કરતો હતો અને કરાવતો હતો. એકાદશીના દિવસે હાથી પર નગારું મૂકીને તે ઢંઢેરો પીટાવતો હતો — આજે એકાદશી છે. આઠ વર્ષથી મોટા અને પંચાશી વર્ષથી નાની ઉમરવાળી કોઈ પણ વ્યક્તિ ભોજન કરશે તો તેનો દંડ કરવામાં આવશે અને તેને નગર બહાર કાઢી મૂકવામાં આવશે. મારા કોઈ સ્વજનો, મિત્ર પણ એકાદશીના દિવસે ભોજન કરશે તો તેને આકરો દંડ આપવો પડશે.
પ્રાચીન કાળમાં રુક્માંગદ નામે એક ચક્રવર્તી રાજા થઈ ગયો. વિષ્ણુભક્ત એવો આ રાજા એકાદશી વ્રતનું પાલન કરતો હતો અને કરાવતો હતો. એકાદશીના દિવસે હાથી પર નગારું મૂકીને તે ઢંઢેરો પીટાવતો હતો — આજે એકાદશી છે. આઠ વર્ષથી મોટા અને પંચાશી વર્ષથી નાની ઉમરવાળી કોઈ પણ વ્યક્તિ ભોજન કરશે તો તેનો દંડ કરવામાં આવશે અને તેને નગર બહાર કાઢી મૂકવામાં આવશે. મારા કોઈ સ્વજનો, મિત્ર પણ એકાદશીના દિવસે ભોજન કરશે તો તેને આકરો દંડ આપવો પડશે.