અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/યુનિવર્સિટી કક્ષાએ ‘ગુજરાતી’નો અભ્યાસક્રમ: Difference between revisions

m
(+1)
 
 
(4 intermediate revisions by the same user not shown)
Line 31: Line 31:
આ તો છે તે અભ્યાસક્રમનો એક નાનકડો અંશ જ આપણે જોયો છે. અભ્યાસક્રમની આખીયે સંઘટના વિશેનો જે અભિગમ તજ્જ્ઞોએ સ્વીકાર્યો છે તેના સંદર્ભમાં યુનિવર્સિટી કક્ષાએ ‘ગુજરાતી’નો અભ્યાસક્રમ તપાસવો જોઈએ અને એમ કરતાં આપણને જો ખરેખર કોઈ અધૂરપ લાગે તો તેનું નિદાન કરીને ઉપચારો કરવા જોઈએ.  
આ તો છે તે અભ્યાસક્રમનો એક નાનકડો અંશ જ આપણે જોયો છે. અભ્યાસક્રમની આખીયે સંઘટના વિશેનો જે અભિગમ તજ્જ્ઞોએ સ્વીકાર્યો છે તેના સંદર્ભમાં યુનિવર્સિટી કક્ષાએ ‘ગુજરાતી’નો અભ્યાસક્રમ તપાસવો જોઈએ અને એમ કરતાં આપણને જો ખરેખર કોઈ અધૂરપ લાગે તો તેનું નિદાન કરીને ઉપચારો કરવા જોઈએ.  
અભ્યાસક્રમની સંરચનાની પ્રક્રિયાને તજ્જ્ઞો પાંચેક તબક્કાઓમાં જુએ છે.  
અભ્યાસક્રમની સંરચનાની પ્રક્રિયાને તજ્જ્ઞો પાંચેક તબક્કાઓમાં જુએ છે.  
૧. અભ્યાસક્રમના ઉદ્દેશો, હેતુઓ, લક્ષ્યાંકો નક્કી કરવાં.  
૧. અભ્યાસક્રમના ઉદ્દેશો, હેતુઓ, લક્ષ્યાંકો નક્કી કરવાં. <ref>#D. K. Wheeler, Curriculum Process, London, University of London Press Ltd, ૨nd ed., ૧૯૭૦.</ref>
૨. આ ઉદ્દેશો, હેતુઓ, લક્ષ્યાંકોની સિદ્ધિ માટે સહાયરૂપ થાય તેવી  
૨. આ ઉદ્દેશો, હેતુઓ, લક્ષ્યાંકોની સિદ્ધિ માટે સહાયરૂપ થાય તેવી  
અધ્યાયની અનુભૂતિઓ નક્કી કરવી.  
અધ્યાયની અનુભૂતિઓ નક્કી કરવી.  
Line 39: Line 39:
અભ્યાસક્રમસંરચનાની પ્રક્રિયા કેવી સતત છે તે દર્શાવવા સારુ નીચે પ્રમાણે આલેખ આપી શકાય :  
અભ્યાસક્રમસંરચનાની પ્રક્રિયા કેવી સતત છે તે દર્શાવવા સારુ નીચે પ્રમાણે આલેખ આપી શકાય :  


[[File:Adhit 2 Chapter 1 Image 1.png|300px|center]]
[[File:Adhit 2 Chapter 1 Image 1.png|500px|center]]


<center>'''અભ્યાસક્રમરચનાનું પ્રક્રિયાચક્ર'''</center>
<center>'''અભ્યાસક્રમરચનાનું પ્રક્રિયાચક્ર'''</center>
Line 55: Line 55:
આવા બધા વિચારોનો મેળો મનમાં ઊમટે છે ત્યારે આપણને જે વિષય સાથે લાગેવળગે છે તેના અભ્યાસક્રમો વિશે વધારે ને વધારે સતર્ક રહેવું પડશે એમ મને લાગે છે. આ અભ્યાસક્રમોની રચનામાં, એના અભિગમોમાં, એની શિક્ષણપદ્ધતિઓમાં, એને સારુ જરૂરી એવાં ક્ષેત્રકાર્યોમાં, એનાં સંશોધનોમાં પરિવર્તનોનો કેટલો બધો અવકાશ છે તે તરફ નજર જાય છે, અને આપણાં દાયિત્વને ચરિતાર્થ કરવાને કેટલા પરિશ્રમને અવકાશ છે તેનો સહજ વિચાર આવે છે; પણ આપણો આવડો વિશાળ અધ્યાપકસમુદાય જોતાં મને કશું અશક્ય જણાતું નથી.  
આવા બધા વિચારોનો મેળો મનમાં ઊમટે છે ત્યારે આપણને જે વિષય સાથે લાગેવળગે છે તેના અભ્યાસક્રમો વિશે વધારે ને વધારે સતર્ક રહેવું પડશે એમ મને લાગે છે. આ અભ્યાસક્રમોની રચનામાં, એના અભિગમોમાં, એની શિક્ષણપદ્ધતિઓમાં, એને સારુ જરૂરી એવાં ક્ષેત્રકાર્યોમાં, એનાં સંશોધનોમાં પરિવર્તનોનો કેટલો બધો અવકાશ છે તે તરફ નજર જાય છે, અને આપણાં દાયિત્વને ચરિતાર્થ કરવાને કેટલા પરિશ્રમને અવકાશ છે તેનો સહજ વિચાર આવે છે; પણ આપણો આવડો વિશાળ અધ્યાપકસમુદાય જોતાં મને કશું અશક્ય જણાતું નથી.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|૨૫-૧૦-૧૯૭૫}}
{{right|૨૫-૧૦-૧૯૭૫}}<br>
 
'''નોંધ'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/પ્રારંભિક|પ્રારંભિક]]
|previous = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/પ્રારંભિક|પ્રારંભિક]]
|next = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/૨. થોડોક કાવ્યવિચાર|૨. થોડોક કાવ્યવિચાર]]
|next = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/૨. થોડોક કાવ્યવિચાર|૨. થોડોક કાવ્યવિચાર]]
}}
}}