છોળ/વણજારાનાં મોતી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 329: Line 329:


કવિએ નિરૂપણ ન કર્યું હોય એવા ભાવ તારવવા બરાબર છે? આવું દૂરાકૃષ્ટ કર્મ કાવ્યના સહજ સૌન્દર્યને હાનિ નથી પહોંચાડતું? પેલા હેમહડાઉ વણજારાએ નદીમાં મોતીનું પાઠ્યું ઠાલવી દીધી ત્યારે નદીમાં તેણે કેવુંક સૌન્દર્ય ભાળ્યું હશે? માત્ર કુદરતી રૂપ? માત્ર નજરે દેખાતી સૃષ્ટિનો વૈભવ? મોઘાંમૂલાં મોતી ન્યોચ્છાવર કરી દેવાનું મન થાય એમાં ક્યાંક જરાક પડદો હટાવીને પોતાનું આપરૂપસૌન્દર્ય દાખવતી ચેતના ત્યારે સળવળી ઊઠી નહીં હોયને? કવિ અને કળાકાર એવી જ વાણી છે.
કવિએ નિરૂપણ ન કર્યું હોય એવા ભાવ તારવવા બરાબર છે? આવું દૂરાકૃષ્ટ કર્મ કાવ્યના સહજ સૌન્દર્યને હાનિ નથી પહોંચાડતું? પેલા હેમહડાઉ વણજારાએ નદીમાં મોતીનું પાઠ્યું ઠાલવી દીધી ત્યારે નદીમાં તેણે કેવુંક સૌન્દર્ય ભાળ્યું હશે? માત્ર કુદરતી રૂપ? માત્ર નજરે દેખાતી સૃષ્ટિનો વૈભવ? મોઘાંમૂલાં મોતી ન્યોચ્છાવર કરી દેવાનું મન થાય એમાં ક્યાંક જરાક પડદો હટાવીને પોતાનું આપરૂપસૌન્દર્ય દાખવતી ચેતના ત્યારે સળવળી ઊઠી નહીં હોયને? કવિ અને કળાકાર એવી જ વાણી છે.


{{Poem2Close}}
{{Poem2Close}}
Line 341: Line 340:


જીવનનું રહસ્ય અને રહસ્યનો આનંદ અપ્રગટમાં નથી, પ્રગટમાં છે, અને સબ ઘટમાં એ પ્રગટ મળે ત્યારે પૃથ્વીનો આનંદ પરમ રસની છોળે છલકાય છે. ઘણા ઘણા વખત પછી આ ઘરેણું લોકોને જોવા મળશે. હવે તો આવા ઘાટ, કલા-કારીગરી દુર્લભ થઈ ગયાં છે. એનું મૂલ્ય પારખનારા મળે એવી પ્રાર્થના કરું છું.
જીવનનું રહસ્ય અને રહસ્યનો આનંદ અપ્રગટમાં નથી, પ્રગટમાં છે, અને સબ ઘટમાં એ પ્રગટ મળે ત્યારે પૃથ્વીનો આનંદ પરમ રસની છોળે છલકાય છે. ઘણા ઘણા વખત પછી આ ઘરેણું લોકોને જોવા મળશે. હવે તો આવા ઘાટ, કલા-કારીગરી દુર્લભ થઈ ગયાં છે. એનું મૂલ્ય પારખનારા મળે એવી પ્રાર્થના કરું છું.
{{Poem2Close}}


{{સ-મ|નંદિગ્રામ<br>
{{સ-મ|નંદિગ્રામ<br>