કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પગલાં સુણાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 6: Line 6:
{{Block center|<poem>
{{Block center|<poem>
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
જીવનની જાળ જોઈ,
જીવનની જાળ જોઈ,
મન મારું રહ્યું મોહી,
મન મારું રહ્યું મોહી,
કોઈ એ મનને સમજાવે ન્હૈં.
કોઈ એ મનને સમજાવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
સુગંધ સરે છે જાણે,
સુગંધ સરે છે જાણે,
મન મધુરપ માણે,
મન મધુરપ માણે,
ક્યાંનો પરિમલ, પરખાવે ન્હૈં.
ક્યાંનો પરિમલ, પરખાવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.
જોઉં એની દુનિયાને,
જોઉં એની દુનિયાને,
એથી મનડું ન માને,
એથી મનડું ન માને,

Latest revision as of 01:27, 31 May 2024


૧૭. પગલાં સુણાય

પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.

જીવનની જાળ જોઈ,
મન મારું રહ્યું મોહી,
કોઈ એ મનને સમજાવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.

સુગંધ સરે છે જાણે,
મન મધુરપ માણે,
ક્યાંનો પરિમલ, પરખાવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.

જોઉં એની દુનિયાને,
એથી મનડું ન માને,
મન મારું મન મૂકી ગાવે ન્હૈં.
પગલાં સુણાય, કોઈ આવે ન્હૈં.

(રામરસ, પૃ. ૯૨)