અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/વત્સલનાં નયનો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "<poem> તિમિરાશયનાં ગહને પડતાં, સપનાં વિધુરાં નઝરે પડતાં: સહું તે, પણ ક...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વત્સલનાં નયનો| 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}}
<poem>
<poem>
તિમિરાશયનાં ગહને પડતાં,
તિમિરાશયનાં ગહને પડતાં,

Revision as of 09:59, 9 July 2021

વત્સલનાં નયનો

‘કાન્ત’ — મણિશંકર રત્નજી ભટ્ટ

તિમિરાશયનાં ગહને પડતાં,
સપનાં વિધુરાં નઝરે પડતાં:
સહું તે, પણ કેમ શકાય; સખે! સહી
         વત્સલનાં નયનો રડતાં?

નહિ તે કંઈ દોષભર્યાં નયનો:
પણ નિર્મલ નેહસરોવર સારસ—
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ:
         એ જખમી દિલનાં શયનો!