નારીસંપદાઃ નાટક/કુમારદેવી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 35: Line 35:




 
પ્રગતિને પંથે જતી  
              પ્રગતિને પંથે જતી  
ગુજરાતની  સ્ત્રીશક્તિને –  
      ગુજરાતની  સ્ત્રીશક્તિને –  




Line 68: Line 67:


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{center|'''આમુખ'''}}
{{center|'''આમુખ'''}}


Line 108: Line 106:
|}
|}
</center>
</center>
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{center|'''૧'''<br>'''અંક પહેલો''' <br>'''બે જણા'''}}
{{center|'''૧'''<br>'''અંક પહેલો''' <br>'''બે જણા'''}}
Line 182: Line 182:
[ચંદ્રગુપ્ત રસથી સાંભળે છે; કુમારદેવી જોશમાં ને જોશમાં આગળ ચલાવે છે]
[ચંદ્રગુપ્ત રસથી સાંભળે છે; કુમારદેવી જોશમાં ને જોશમાં આગળ ચલાવે છે]
નિર્બળોને દબાવ્યા વિના ને બળવાનો આગળ નમી પડ્યા વિના એ બધાંની વચ્ચે અડગ અને    સ્વતંત્ર ઊભા રહેવામાં પરરાજ્યો જીતવા કરતાં ઓછું બળ નથી જોઈતું. એવી સ્થિતિમાં બળની    માત્રા જરા પણ ખસે તો નિર્બલો તમને તોડવાને અને બળવાનો તમને ખાઈ જવાને સદા તત્પર હોય છે જ. કુમાર ! લિચ્છવીઓને કાયર કહેનારાઓ લિચ્છવીઓ સાથે હાથ અજમાવી જોશે તો ખબર પડશે.
નિર્બળોને દબાવ્યા વિના ને બળવાનો આગળ નમી પડ્યા વિના એ બધાંની વચ્ચે અડગ અને    સ્વતંત્ર ઊભા રહેવામાં પરરાજ્યો જીતવા કરતાં ઓછું બળ નથી જોઈતું. એવી સ્થિતિમાં બળની    માત્રા જરા પણ ખસે તો નિર્બલો તમને તોડવાને અને બળવાનો તમને ખાઈ જવાને સદા તત્પર હોય છે જ. કુમાર ! લિચ્છવીઓને કાયર કહેનારાઓ લિચ્છવીઓ સાથે હાથ અજમાવી જોશે તો ખબર પડશે.
[ચંદ્રગુપ્ત પ્રશંસામુગ્ધ બની બોલનારના શબ્દો કરતાં બોલનારના તરફ વધારે લક્ષ આપે છે]
[ચંદ્રગુપ્ત પ્રશંસામુગ્ધ બની બોલનારના શબ્દો કરતાં બોલનારના તરફ વધારે લક્ષ આપે છે]
ચંદ્રગુપ્ત : (તોફાનથી) સામંત ! ક્યા નામાભિધાનથી મારે આવાં વાક્યોના ઉચ્ચારનારને અત્યારે ઓળખવા ?
ચંદ્રગુપ્ત : (તોફાનથી) સામંત ! ક્યા નામાભિધાનથી મારે આવાં વાક્યોના ઉચ્ચારનારને અત્યારે ઓળખવા ?
કુમારદેવી: (આ પ્રશ્નથી તેને પોતાની જાતનું ભાન થાય છે. અને પોતાના ગગનવિહારી શિખર પરથી તે નીચે પડે છે. તેની આંખમાં શરમનો સંચાર થાય છે) કુમારદેવ—એવી સંજ્ઞાથી સૌ મને ઓળખે છે.  (એકબે પળ પછી સ્વાસ્થ્ય મેળવી) યુવરાજ ! મહાસામંત યશોવર્ધનનો સંદેશો મેં આપને  કહ્યો છે. ધૃષ્ટતા માટે ક્ષમા કરશો.
કુમારદેવી: (આ પ્રશ્નથી તેને પોતાની જાતનું ભાન થાય છે. અને પોતાના ગગનવિહારી શિખર પરથી તે નીચે પડે છે. તેની આંખમાં શરમનો સંચાર થાય છે) કુમારદેવ—એવી સંજ્ઞાથી સૌ મને ઓળખે છે.  (એકબે પળ પછી સ્વાસ્થ્ય મેળવી) યુવરાજ ! મહાસામંત યશોવર્ધનનો સંદેશો મેં આપને  કહ્યો છે. ધૃષ્ટતા માટે ક્ષમા કરશો.
Line 229: Line 229:
{{Poem2Close}}
{{Poem2Close}}


<center>[ પડદો પડે છે]</center>
<center>[ પડદો પડે છે ]</center>
 


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 339: Line 338:
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>[પડદો પડે છે]</center>
<center>[પડદો પડે છે]</center>
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{center|'''અંક ત્રીજો ''' <br>'''પહેલી તક'''<br><br>
{{center|'''અંક ત્રીજો ''' <br>'''પહેલી તક'''<br><br>
Line 424: Line 425:
{{center|[ પડદો પડે છે.]}}
{{center|[ પડદો પડે છે.]}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{center|'''અંક ચોથો ''' <br>'''પ્રભાવ'''<br><br>
{{center|'''અંક ચોથો ''' <br>'''પ્રભાવ'''<br>
                           
 
[સ્થળ : પાટલીપુત્ર નગરનો રાજમાર્ગ.] <br>
[સ્થળ : પાટલીપુત્ર નગરનો રાજમાર્ગ.] <br>
સમય : બીજાં બે વર્ષ પછી.<br>}}
સમય : બીજાં બે વર્ષ પછી.<br>}}
Line 498: Line 498:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|[પડદો પડે છે.]}}
{{center|[પડદો પડે છે.]}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{center|'''અંક પાંચમો''' <br>'''અમરતા'''<br><br>
{{center|'''અંક પાંચમો''' <br>'''અમરતા'''<br><br>
Line 636: Line 638:
|next = ઘર લખોટી
|next = ઘર લખોટી
}}
}}