મંગલમ્/પ્રાણી માત્રને…: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પ્રાણી માત્રને…}}
{{Heading|પ્રાણી માત્રને…}}


Line 6: Line 5:
પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને,
પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને,
પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને.
પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને.
જનસેવાના પાઠ શિખાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને,
જનસેવાના પાઠ શિખાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને,
સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને.
સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને.
એકપત્ની વ્રત પૂરણ પાળ્યું, ટેક વણીને જીવતરમાં,
એકપત્ની વ્રત પૂરણ પાળ્યું, ટેક વણીને જીવતરમાં,
ન્યાય નીતિરૂપ રામ રહેજે, સદા અમારા અંતરમાં.
ન્યાય નીતિરૂપ રામ રહેજે, સદા અમારા અંતરમાં.
સઘળાં કામો કર્યાં છતાંયે, રહ્યા હંમેશાં નિર્લેપી,
સઘળાં કામો કર્યાં છતાંયે, રહ્યા હંમેશાં નિર્લેપી,
એવા યોગી કૃષ્ણ પ્રભુમાં, રહેજો અમ મનડાં ખૂંપી.
એવા યોગી કૃષ્ણ પ્રભુમાં, રહેજો અમ મનડાં ખૂંપી.
પ્રેમરૂપ પ્રભુપુત્ર ઈશુ જે, ક્ષમાસિંધુને વંદન હો,
પ્રેમરૂપ પ્રભુપુત્ર ઈશુ જે, ક્ષમાસિંધુને વંદન હો,
રહમ નેકીના પરમ પ્રચારક, હઝરત મહંમદ દિલે રહો.
રહમ નેકીના પરમ પ્રચારક, હઝરત મહંમદ દિલે રહો.
જરથોસ્તીના ધર્મગુરુની, પવિત્રતા દિલમાં વ્યાપો,
જરથોસ્તીના ધર્મગુરુની, પવિત્રતા દિલમાં વ્યાપો,
સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વશાંતિમાં ખપ લાગો.
સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વશાંતિમાં ખપ લાગો.
સહિષ્ણુતા ને ઐક્યભાવના, નાનકના હૈયે વસજો,
સહિષ્ણુતા ને ઐક્યભાવના, નાનકના હૈયે વસજો,
સત્ય અહિંસા ગાંધીજીનાં, અમ જીવનમાં વિસ્તરજો.
સત્ય અહિંસા ગાંધીજીનાં, અમ જીવનમાં વિસ્તરજો.
{{right|— સંતબાલજી}}
{{right|— સંતબાલજી}}
</poem>}}
</poem>}}

Latest revision as of 13:14, 26 January 2025

પ્રાણી માત્રને…

પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને,
પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને.

જનસેવાના પાઠ શિખાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને,
સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને.

એકપત્ની વ્રત પૂરણ પાળ્યું, ટેક વણીને જીવતરમાં,
ન્યાય નીતિરૂપ રામ રહેજે, સદા અમારા અંતરમાં.

સઘળાં કામો કર્યાં છતાંયે, રહ્યા હંમેશાં નિર્લેપી,
એવા યોગી કૃષ્ણ પ્રભુમાં, રહેજો અમ મનડાં ખૂંપી.

પ્રેમરૂપ પ્રભુપુત્ર ઈશુ જે, ક્ષમાસિંધુને વંદન હો,
રહમ નેકીના પરમ પ્રચારક, હઝરત મહંમદ દિલે રહો.

જરથોસ્તીના ધર્મગુરુની, પવિત્રતા દિલમાં વ્યાપો,
સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વશાંતિમાં ખપ લાગો.

સહિષ્ણુતા ને ઐક્યભાવના, નાનકના હૈયે વસજો,
સત્ય અહિંસા ગાંધીજીનાં, અમ જીવનમાં વિસ્તરજો.

— સંતબાલજી