સાફલ્યટાણું/૨. દલુ કલુના સાંનિધ્યમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} વિનીતની પરીક્ષા આપવાનું નક્કી કર્યા પછી માંડ માંડ બે અઠવાડિયાં વાંચવા માટે મળ્યાં હતાં, તે પણ અણધાર્યું છીનવાઈ ગયાં. મારી જમણી આંખે આંજણી થઈ. આ પહેલાં મને આંજણીનો અનુભવ ન હતો. પ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૨. દલુ કલુના સાંનિધ્યમાં  |  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિનીતની પરીક્ષા આપવાનું નક્કી કર્યા પછી માંડ માંડ બે અઠવાડિયાં વાંચવા માટે મળ્યાં હતાં, તે પણ અણધાર્યું છીનવાઈ ગયાં. મારી જમણી આંખે આંજણી થઈ. આ પહેલાં મને આંજણીનો અનુભવ ન હતો. પ્રમાણમાં એ ઠીક ઠીક મોટી હતી. એને લઈને વાંચવાનું મુશ્કેલ બન્યું; પણ એથી વધુ ખરાબ તો મારા મન પર જે અસર થઈ તે હતું. જાણે લડતનું કામ છોડી પરીક્ષામાં દિવસો બગાડવાનું મેં સ્વીકાર્યું એમાં એક વર્ષમાં સ્વરાજ્ય મેળવવાના સંકલ્પમાંથી હું કંઈક ચલિત થયો હોઉં તેવી લાગણી મનમાં અજંપો જગાડવા લાગી. એની જાણે સજા હોય તેમ આંજણી થઈ તેવું મેં માન્યું; અને ફોર્મ ભરાયું હોય તો છો, પણ પરીક્ષા તો નથી જ આપવી એવા નિર્ણય ઉપર હું આવ્યો. પરિણામે અભરાઈ પર ચડાવી દીધેલાં પુસ્તકો મેં પાછાં ફંફોસવા માંડ્યાં હતાં તે કામ પડતું મૂકવા હું પ્રેરાયો. પણ એટલામાં એક બીજો અકસ્માત બન્યો. આશ્રમમાં પૂ. દયાળજીભાઈનાં વૃદ્ધ વિધવા માતુશ્રી હતાં. એ બધા છાત્રોને ઓળખે. અવારનવાર તેમની સાથે વાતચીત કરે, તેમના ઘરના સમાચાર પૂછે અને કોઈકની કંઈ મૂંઝવણ હોય તો તે ઉકેલવામાં મદદ કરે. દયાળજીભાઈનો તેમને માટેનો ભક્તિભાવ ઘણો બધો. હું તેમના ખાસ પરિચયમાં આવેલો નહિ એટલે તેમના સંબંધી મને કોઈ ખ્યાલ ન હતો પણ હું જમીને આવતો હતો ત્યાં રસ્તામાં તે મને મળ્યા અને મને જોતાંવેંત કહ્યું:
વિનીતની પરીક્ષા આપવાનું નક્કી કર્યા પછી માંડ માંડ બે અઠવાડિયાં વાંચવા માટે મળ્યાં હતાં, તે પણ અણધાર્યું છીનવાઈ ગયાં. મારી જમણી આંખે આંજણી થઈ. આ પહેલાં મને આંજણીનો અનુભવ ન હતો. પ્રમાણમાં એ ઠીક ઠીક મોટી હતી. એને લઈને વાંચવાનું મુશ્કેલ બન્યું; પણ એથી વધુ ખરાબ તો મારા મન પર જે અસર થઈ તે હતું. જાણે લડતનું કામ છોડી પરીક્ષામાં દિવસો બગાડવાનું મેં સ્વીકાર્યું એમાં એક વર્ષમાં સ્વરાજ્ય મેળવવાના સંકલ્પમાંથી હું કંઈક ચલિત થયો હોઉં તેવી લાગણી મનમાં અજંપો જગાડવા લાગી. એની જાણે સજા હોય તેમ આંજણી થઈ તેવું મેં માન્યું; અને ફોર્મ ભરાયું હોય તો છો, પણ પરીક્ષા તો નથી જ આપવી એવા નિર્ણય ઉપર હું આવ્યો. પરિણામે અભરાઈ પર ચડાવી દીધેલાં પુસ્તકો મેં પાછાં ફંફોસવા માંડ્યાં હતાં તે કામ પડતું મૂકવા હું પ્રેરાયો. પણ એટલામાં એક બીજો અકસ્માત બન્યો. આશ્રમમાં પૂ. દયાળજીભાઈનાં વૃદ્ધ વિધવા માતુશ્રી હતાં. એ બધા છાત્રોને ઓળખે. અવારનવાર તેમની સાથે વાતચીત કરે, તેમના ઘરના સમાચાર પૂછે અને કોઈકની કંઈ મૂંઝવણ હોય તો તે ઉકેલવામાં મદદ કરે. દયાળજીભાઈનો તેમને માટેનો ભક્તિભાવ ઘણો બધો. હું તેમના ખાસ પરિચયમાં આવેલો નહિ એટલે તેમના સંબંધી મને કોઈ ખ્યાલ ન હતો પણ હું જમીને આવતો હતો ત્યાં રસ્તામાં તે મને મળ્યા અને મને જોતાંવેંત કહ્યું:
1,149

edits