સાફલ્યટાણું/૭. કેટલાક સહાધ્યાયીઓ: Difference between revisions

Kamalthobhani (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading| ૭. કેટલાક સહાધ્યાયીઓ | }} {{Poem2Open}} મુંબઈના મહાવિદ્યાલયની સ્થાપના કેવી રીતે થઈ એની કોઈ કડીબદ્ધ માહિતી મારી પાસે નથી. એ વખતે તો જે કોઈને અસહકાર નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવ..."
 
Kamalthobhani (talk | contribs)
No edit summary
 
Line 23: Line 23:
ભાઈ પુરુષોત્તમ ફડીઆ જે રીતે મારા જીવનમાં આવ્યા અને મને સતત પ્રેરણા આપતા રહ્યા તેની વિગતોમાં ઊતરતાં તો ઘણો વિસ્તાર થાય એટલે એટલું જ નોંધીશ કે મને જ્યારે જ્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવાનું આવ્યું ત્યારે એમની હૂંફ મને મળી છે અને તે પણ કેવળ અકસ્માત રૂપે જ. આગળ ઉપર એનો હું ઉલ્લેખ કરીશ.
ભાઈ પુરુષોત્તમ ફડીઆ જે રીતે મારા જીવનમાં આવ્યા અને મને સતત પ્રેરણા આપતા રહ્યા તેની વિગતોમાં ઊતરતાં તો ઘણો વિસ્તાર થાય એટલે એટલું જ નોંધીશ કે મને જ્યારે જ્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવાનું આવ્યું ત્યારે એમની હૂંફ મને મળી છે અને તે પણ કેવળ અકસ્માત રૂપે જ. આગળ ઉપર એનો હું ઉલ્લેખ કરીશ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૬. માનવતાની મહેક
|next = ૮. મહાનગર મુંબઈ
}}
<br>