સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/શામળ ‘વાણિયાનો કવિ’: Difference between revisions
No edit summary |
+1 |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 36: | Line 36: | ||
મદ્યપાની ડાહ્યો, કાગ પવિત્ર, વિષઘર અમૃત રાજા મિત્રઃ | મદ્યપાની ડાહ્યો, કાગ પવિત્ર, વિષઘર અમૃત રાજા મિત્રઃ | ||
સ્વદેહે ઓલગ, પાલક પુત્ર, ઇચ્છે સ્વર્ગ ઉપાસે ભૂત. | સ્વદેહે ઓલગ, પાલક પુત્ર, ઇચ્છે સ્વર્ગ ઉપાસે ભૂત. | ||
{{gap| | {{gap|8em}}* | ||
કવિ સાચો, ભોળો જન ભાટ, વાળંદ વેશ્યા તે કૃત્રિમ ઠાઠ, | કવિ સાચો, ભોળો જન ભાટ, વાળંદ વેશ્યા તે કૃત્રિમ ઠાઠ, | ||
ચુગલ સાચો ને ચોરનું ચિત્ત, અસુર આચાર, રજપૂતની રીત. | ચુગલ સાચો ને ચોરનું ચિત્ત, અસુર આચાર, રજપૂતની રીત. | ||
| Line 58: | Line 58: | ||
{{Block center|'''<poem>‘સર્વ સરખું નથી ત્યાં કોય, કહું પટંતર તે તું જાય, | {{Block center|'''<poem>‘સર્વ સરખું નથી ત્યાં કોય, કહું પટંતર તે તું જાય, | ||
એક શંખ નદીમાં પડ્યો, બીજો વિષ્ણુનેકર ચડ્યો. | એક શંખ નદીમાં પડ્યો, બીજો વિષ્ણુનેકર ચડ્યો. | ||
{{gap| | {{gap|8em}}* | ||
એક કવિ પાંખડ જ ભણે, બીજો ગુણ શ્રીહરિના ગણે.’ | એક કવિ પાંખડ જ ભણે, બીજો ગુણ શ્રીહરિના ગણે.’ | ||
{{gap| | {{gap|8em}}* | ||
એક નારી હોય શંખણી, બીજી પદ્મિની કે ચિત્રિણી | એક નારી હોય શંખણી, બીજી પદ્મિની કે ચિત્રિણી | ||
{{gap| | {{gap|8em}}* | ||
નામ એક પણ ગુણ છે ઘણા, એક રાય બી રજપૂતતણાં : | નામ એક પણ ગુણ છે ઘણા, એક રાય બી રજપૂતતણાં : | ||
સૌને સરખાં ગણો ન આપ, તે વાતે લાગે મહાપાપ., | સૌને સરખાં ગણો ન આપ, તે વાતે લાગે મહાપાપ., | ||
| Line 90: | Line 90: | ||
– જેવાં નારીસૌંચર્યવર્ણનો પણ બહુ ઝાઝાં મળતાં નથી. ઘણી વાર તેના વર્ણનોમાં એકવિધતા પણ દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, ‘ચંદ્રવદની મૃગનયની વંક, સિહાકારે કટિનો લંક’ એ પંક્તિ તેની જુદીજુદી વાર્તાઓમાં જૂજ ફેરફાર સાથે અનેકવાર દેખા દે છે! નારીરૂપવર્ણન આવ્યું એટલે એ લીટી તેમાં અચૂક આવે જ આવે. ઉપરની પંક્તિઓમાંના અલંકાર તો શામળના સારા અલંકારો ગણાય. બાકી તેની અલંકારસમૃદ્ધિ પણ પ્રેમાનંદની જેવી ને જેટલી નથી. એની કલ્પના જાણે વાર્તાના વસ્તુ, વાતાવરણ, ઇત્યાદિની સજાવટમાં જ ખરચાઈ જતી હોય એમ અલંકાર, ઇત્યાદિમાં એનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપમા, ઇત્યાદિનો ઉપયોગ એ કરે છે ખરો, પણ તેમાં કલ્પનોત્થ હૃદ્ય અતિશયોક્તિએ સાધેલું ચારુત્વ નથી જણાતું. તેને બદલે રોજના જીવનવ્યવહારમાંથી સૌને જાણીતાં એવાં ઉપમાનો ને સાદૃશ્યો તે ઉપાડે છે. આ રહી તેની ઉપમાઓની એક-બે વાનગી : | – જેવાં નારીસૌંચર્યવર્ણનો પણ બહુ ઝાઝાં મળતાં નથી. ઘણી વાર તેના વર્ણનોમાં એકવિધતા પણ દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, ‘ચંદ્રવદની મૃગનયની વંક, સિહાકારે કટિનો લંક’ એ પંક્તિ તેની જુદીજુદી વાર્તાઓમાં જૂજ ફેરફાર સાથે અનેકવાર દેખા દે છે! નારીરૂપવર્ણન આવ્યું એટલે એ લીટી તેમાં અચૂક આવે જ આવે. ઉપરની પંક્તિઓમાંના અલંકાર તો શામળના સારા અલંકારો ગણાય. બાકી તેની અલંકારસમૃદ્ધિ પણ પ્રેમાનંદની જેવી ને જેટલી નથી. એની કલ્પના જાણે વાર્તાના વસ્તુ, વાતાવરણ, ઇત્યાદિની સજાવટમાં જ ખરચાઈ જતી હોય એમ અલંકાર, ઇત્યાદિમાં એનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપમા, ઇત્યાદિનો ઉપયોગ એ કરે છે ખરો, પણ તેમાં કલ્પનોત્થ હૃદ્ય અતિશયોક્તિએ સાધેલું ચારુત્વ નથી જણાતું. તેને બદલે રોજના જીવનવ્યવહારમાંથી સૌને જાણીતાં એવાં ઉપમાનો ને સાદૃશ્યો તે ઉપાડે છે. આ રહી તેની ઉપમાઓની એક-બે વાનગી : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>"શક્તિ સ્વરૂપ તે શેલડી, (તેનાં) સાકર, ખાંડ ને ગોળ, | {{Block center|'''<poem>"શક્તિ સ્વરૂપ તે શેલડી, (તેનાં) સાકર, ખાંડ ને ગોળ, | ||
અરસપરસ એ એક છે, જેમ તલ તેલ ને ખોળ." | અરસપરસ એ એક છે, જેમ તલ તેલ ને ખોળ." | ||
{{right|(‘સુડાબોંતેરી’ ગ્રંથાન્તે)}}</poem>}} | {{right|(‘સુડાબોંતેરી’ ગ્રંથાન્તે)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અથવા તો પોપટ રાજાને સંભળાવે છે તે પંક્તિઓ : | અથવા તો પોપટ રાજાને સંભળાવે છે તે પંક્તિઓ : | ||