સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/શામળ ‘વાણિયાનો કવિ’: Difference between revisions

No edit summary
+1
 
(One intermediate revision by the same user not shown)
Line 36: Line 36:
મદ્યપાની ડાહ્યો, કાગ પવિત્ર, વિષઘર અમૃત રાજા મિત્રઃ
મદ્યપાની ડાહ્યો, કાગ પવિત્ર, વિષઘર અમૃત રાજા મિત્રઃ
સ્વદેહે ઓલગ, પાલક પુત્ર, ઇચ્છે સ્વર્ગ ઉપાસે ભૂત.
સ્વદેહે ઓલગ, પાલક પુત્ર, ઇચ્છે સ્વર્ગ ઉપાસે ભૂત.
{{gap|10em}}*
{{gap|8em}}*
કવિ સાચો, ભોળો જન ભાટ, વાળંદ વેશ્યા તે કૃત્રિમ ઠાઠ,
કવિ સાચો, ભોળો જન ભાટ, વાળંદ વેશ્યા તે કૃત્રિમ ઠાઠ,
ચુગલ સાચો ને ચોરનું ચિત્ત, અસુર આચાર, રજપૂતની રીત.
ચુગલ સાચો ને ચોરનું ચિત્ત, અસુર આચાર, રજપૂતની રીત.
Line 58: Line 58:
{{Block center|'''<poem>‘સર્વ સરખું નથી ત્યાં કોય, કહું પટંતર તે તું જાય,
{{Block center|'''<poem>‘સર્વ સરખું નથી ત્યાં કોય, કહું પટંતર તે તું જાય,
એક શંખ નદીમાં પડ્યો, બીજો વિષ્ણુનેકર ચડ્યો.
એક શંખ નદીમાં પડ્યો, બીજો વિષ્ણુનેકર ચડ્યો.
{{gap|10em}}*
{{gap|8em}}*
એક કવિ પાંખડ જ ભણે, બીજો ગુણ શ્રીહરિના ગણે.’
એક કવિ પાંખડ જ ભણે, બીજો ગુણ શ્રીહરિના ગણે.’
{{gap|10em}}*
{{gap|8em}}*
એક નારી હોય શંખણી, બીજી પદ્મિની કે ચિત્રિણી
એક નારી હોય શંખણી, બીજી પદ્મિની કે ચિત્રિણી
{{gap|10em}}*
{{gap|8em}}*
નામ એક પણ ગુણ છે ઘણા, એક રાય બી રજપૂતતણાં :  
નામ એક પણ ગુણ છે ઘણા, એક રાય બી રજપૂતતણાં :  
સૌને સરખાં ગણો ન આપ, તે વાતે લાગે મહાપાપ.,
સૌને સરખાં ગણો ન આપ, તે વાતે લાગે મહાપાપ.,
Line 90: Line 90:
– જેવાં નારીસૌંચર્યવર્ણનો પણ બહુ ઝાઝાં મળતાં નથી. ઘણી વાર તેના વર્ણનોમાં એકવિધતા પણ દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, ‘ચંદ્રવદની મૃગનયની વંક, સિહાકારે કટિનો લંક’ એ પંક્તિ તેની જુદીજુદી વાર્તાઓમાં જૂજ ફેરફાર સાથે અનેકવાર દેખા દે છે! નારીરૂપવર્ણન આવ્યું એટલે એ લીટી તેમાં અચૂક આવે જ આવે. ઉપરની પંક્તિઓમાંના અલંકાર તો શામળના સારા અલંકારો ગણાય. બાકી તેની અલંકારસમૃદ્ધિ પણ પ્રેમાનંદની જેવી ને જેટલી નથી. એની કલ્પના જાણે વાર્તાના વસ્તુ, વાતાવરણ, ઇત્યાદિની સજાવટમાં જ ખરચાઈ જતી હોય એમ અલંકાર, ઇત્યાદિમાં એનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપમા, ઇત્યાદિનો ઉપયોગ એ કરે છે ખરો, પણ તેમાં કલ્પનોત્થ હૃદ્ય અતિશયોક્તિએ સાધેલું ચારુત્વ નથી જણાતું. તેને બદલે રોજના જીવનવ્યવહારમાંથી સૌને જાણીતાં એવાં ઉપમાનો ને સાદૃશ્યો તે ઉપાડે છે. આ રહી તેની ઉપમાઓની એક-બે વાનગી :
– જેવાં નારીસૌંચર્યવર્ણનો પણ બહુ ઝાઝાં મળતાં નથી. ઘણી વાર તેના વર્ણનોમાં એકવિધતા પણ દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, ‘ચંદ્રવદની મૃગનયની વંક, સિહાકારે કટિનો લંક’ એ પંક્તિ તેની જુદીજુદી વાર્તાઓમાં જૂજ ફેરફાર સાથે અનેકવાર દેખા દે છે! નારીરૂપવર્ણન આવ્યું એટલે એ લીટી તેમાં અચૂક આવે જ આવે. ઉપરની પંક્તિઓમાંના અલંકાર તો શામળના સારા અલંકારો ગણાય. બાકી તેની અલંકારસમૃદ્ધિ પણ પ્રેમાનંદની જેવી ને જેટલી નથી. એની કલ્પના જાણે વાર્તાના વસ્તુ, વાતાવરણ, ઇત્યાદિની સજાવટમાં જ ખરચાઈ જતી હોય એમ અલંકાર, ઇત્યાદિમાં એનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપમા, ઇત્યાદિનો ઉપયોગ એ કરે છે ખરો, પણ તેમાં કલ્પનોત્થ હૃદ્ય અતિશયોક્તિએ સાધેલું ચારુત્વ નથી જણાતું. તેને બદલે રોજના જીવનવ્યવહારમાંથી સૌને જાણીતાં એવાં ઉપમાનો ને સાદૃશ્યો તે ઉપાડે છે. આ રહી તેની ઉપમાઓની એક-બે વાનગી :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>"શક્તિ સ્વરૂપ તે શેલડી, (તેનાં) સાકર, ખાંડ ને ગોળ,
{{Block center|'''<poem>"શક્તિ સ્વરૂપ તે શેલડી, (તેનાં) સાકર, ખાંડ ને ગોળ,
અરસપરસ એ એક છે, જેમ તલ તેલ ને ખોળ."
અરસપરસ એ એક છે, જેમ તલ તેલ ને ખોળ."
{{right|(‘સુડાબોંતેરી’ ગ્રંથાન્તે)}}</poem>}}
{{right|(‘સુડાબોંતેરી’ ગ્રંથાન્તે)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અથવા તો પોપટ રાજાને સંભળાવે છે તે પંક્તિઓ :  
અથવા તો પોપટ રાજાને સંભળાવે છે તે પંક્તિઓ :