ભજનરસ/રમતા જોગી આયા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 114: Line 114:
દસવાં લખ્યા ન જાઈ.  
દસવાં લખ્યા ન જાઈ.  
  </poem>}}
  </poem>}}
{{Poem2Open}}
વાણીને અંદર વાળે, પવનને પલટાવે, મનને ઊલટાવે તો એની ભાળ મળે. કોઈ પણ જાતના નામ-રૂપ કે ડાઘ-ચિહ્ન વિનાનું નિરંજન, સદા સ્થિર સ્વરૂપ આ ‘ઊલટા પથ' વિના સાંપડતું નથી. ગોરખની જ વાણી :
{{Poem2Close}}.
{{Block center|<poem>''' દસમેં દ્વાર નિરંજન ઉનમન બાસા,
{{right|સબદૈ ઉલટિ સમાનાં,}}
ભણંત ગોરખનાથ મછીંદ્રના પૂતા
{{right|અબિચલ થિર રહાનાં.}}
''' </poem>}}
{{Poem2Open}}
આ અસ્થિર, ક્ષણભંગુર કાયાનગરમાં આવી રમતો જોગી આપણને અવિચલ ને સ્થિર પદ કેમ પ્રાપ્ત કરવું તેનો કીમિયો બતાવતો જાય છે. પણ એ તો જાગે એ જ પામી શકે ને? {{Poem2Close}}
19,010

edits