ભજનરસ/ચંદની રાત કેસરિયા તારા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 58: Line 58:
માણસ કેવો વેપાર કરે છે તે મહત્ત્વનું છે પણ એ શેનો વેપાર કરે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. હળદરના વેપારી કરતાં હીરાના વેપારીને વધુ મૂલ્ય ચૂકવવું પડે છે. માણસ જેમ ઊંચો ચડે તેમ એની જાગૃતિ વધવી જોઈએ, કારણ કે એની જવાબદારી પણ વધે છે. ‘દાણલીલા'માં નરસિંહે ગાયું છે :
માણસ કેવો વેપાર કરે છે તે મહત્ત્વનું છે પણ એ શેનો વેપાર કરે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. હળદરના વેપારી કરતાં હીરાના વેપારીને વધુ મૂલ્ય ચૂકવવું પડે છે. માણસ જેમ ઊંચો ચડે તેમ એની જાગૃતિ વધવી જોઈએ, કારણ કે એની જવાબદારી પણ વધે છે. ‘દાણલીલા'માં નરસિંહે ગાયું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ગંગા ને જમુના વચે જી રે,'''
{{right|ચોકી બેસે આદ,}}
માણસ જોઈને માગીએ રે,
{{right|જેવો માલ તેવી રે જકાત.}}
</poem>}}
19,010

edits