ભજનરસ/હીરા પરખ લે: Difference between revisions

Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
(7 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|  હીરા પરખ લે |  }}
{{Heading|  હીરા પરખ લે |  }}


Line 40: Line 39:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘નાથ નિરંજન આરતી ગાઉં'''  
'''‘નાથ નિરંજન આરતી ગાઉં'''  
{{right|'''ગુરુ દયાલ આગ્યાં જો પાઉં''',}}
{{gap}}'''ગુરુ દયાલ આગ્યાં જો પાઉં,'''
'''જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,'''  
'''જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,'''  
{{right|'''ચંદ સૂર તહૌં સીસ નમાવેં’'''}}
{{gap}}'''ચંદ સૂર તહૌં સીસ નમાવેં’'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 49: Line 48:
{{center|'''અમર ઘટાસે સદ્ગુરુ આયા'''}}
{{center|'''અમર ઘટાસે સદ્ગુરુ આયા'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. 'અમર ઘટા' — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી'— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે :
પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. 'અમર ઘટા' — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી'— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે.પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘લે લાગત લાગત લાગે,'''  
'''‘લે લાગત લાગત લાગે,'''  
{{right|'''ભે ભાગત ભાગત ભાગે.''''}}
{{gap}}'''ભે ભાગત ભાગત ભાગે.'''' </poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે :  
લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે :  
Line 60: Line 58:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘અનહદ બાજા બજા,'''
'''‘અનહદ બાજા બજા,'''
{{right|'''દેખ લે સૂનમંડલની મજા!''''}}
{{gap}}'''દેખ લે સૂનમંડલની મજા!''''</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે.
પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે.
Line 71: Line 68:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના'''  
'''‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના'''  
{{right|'''મચા ઘમસાન તન-ખેત માંહી.'''}}
{{gap}}'''મચા ઘમસાન તન-ખેત માંહી.'''
{{center|*}}
{{center|<nowiki>*</nowiki>}}
</poem>}}
{{Block center|<poem>
'''સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે'''  
'''સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે'''  
{{right|'''નામ સમસેર તહાં ખૂબ બાજે.''''}}
{{gap}}'''નામ સમસેર તહાં ખૂબ બાજે.''''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 81: Line 80:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘રણવટ ચડે બમણો રંગ.’'''
'''‘રણવટ ચડે બમણો રંગ.’'''
{{center| *}
</poem>}}
{{center|<nowiki>✽</nowiki>}}
{{Block center|<poem>
'''લરે, રે અરુ તન તજે,'''  
'''લરે, રે અરુ તન તજે,'''  
'''તબ રીઝે કિરતાર.'''  
{{gap}}'''તબ રીઝે કિરતાર.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 106: Line 107:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘કાચી બાઈ, કાચા જિંદ'''
'''‘કાચી બાઈ, કાચા જિંદ'''
{{right|'''કાચી કાયા, કાચા બિંદ...’'''}}
{{gap}}'''કાચી કાયા, કાચા બિંદ...’'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 122: Line 123:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''ગોરખ જોગી તોલા તોલે,'''
'''ગોરખ જોગી તોલા તોલે,'''
{{right|'''ભિડિ ભિડિ બાંધી હૈ રતન અમોલે.'''}}
{{gap|3em}}'''ભિડિ ભિડિ બાંધી હૈ રતન અમોલે.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ'ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨.   
ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ'ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨.   
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = અલખ નિશાની
|next = વા પંખીકી જુગતિ કહાની
}}