31,365
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(Rechecking Formatting Done) |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 7: | Line 7: | ||
{{right|'''જૂજવે રૂપે અનંત ભાસે,'''}} | {{right|'''જૂજવે રૂપે અનંત ભાસે,'''}} | ||
'''દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,''' | '''દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,''' | ||
{{right|'''શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.'''}} | {{right|'''શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.'''}} | ||
'''પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા,''' | '''પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા,''' | ||
{{right|'''હા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,'''}} | {{right|'''હા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,'''}} | ||
'''વિવિધ રચના કરી, અનેક રસ લેવાને,''' | '''વિવિધ રચના કરી, અનેક રસ લેવાને,''' | ||
{{right|'''શિવ થકી જીવ થયો એ જ આશે.'''}} | {{right|'''શિવ થકી જીવ થયો એ જ આશે.'''}} | ||
'''વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,''' | '''વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,''' | ||
{{right|'''કનક-કુંડળ વિષે ભેદ નો’થૈ,'''}} | {{right|'''કનક-કુંડળ વિષે ભેદ નો’થૈ,'''}} | ||
'''ઘાટ ઘડિયા પછી,નામ રૂપ જૂજવાં,''' | '''ઘાટ ઘડિયા પછી,નામ રૂપ જૂજવાં,''' | ||
{{right|'''અંતે તો હેમનું હેમ હોયે..'''}} | {{right|'''અંતે તો હેમનું હેમ હોયે..'''}} | ||
'''ગ્રથ ગરબડ કરી, વાત ન કરી ખરી,''' | '''ગ્રથ ગરબડ કરી, વાત ન કરી ખરી,''' | ||
{{right|'''જેને જે ગંમે તેને પૂજે,'''}} | {{right|'''જેને જે ગંમે તેને પૂજે,'''}} | ||
'''મન કર્મ. વચનથી આપ માની લહે,''' | '''મન કર્મ. વચનથી આપ માની લહે,''' | ||
{{right|'''સત્ય છે. એ જ મન એમ સૂઝે.'''}} | {{right|'''સત્ય છે. એ જ મન એમ સૂઝે.'''}} | ||
'''વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,''' | '''વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,''' | ||
{{right|'''જોઉં પટંતરે એ જ પાસે,'''}} | {{right|'''જોઉં પટંતરે એ જ પાસે,'''}} | ||
| Line 35: | Line 39: | ||
{{center|'''દેહમાં દેવ તું'''}} | {{center|'''દેહમાં દેવ તું'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દેહ તો કેટલા વિવિધ! પણ તેમાં રહેલું ચેતન એક. ‘તેજમાં તત્ત્વ તેજના રંગફુવારા તો ભાતભાતના, પણ એ તેજને તેજસ્વિતા આપનારું તત્ત્વ એક. ઉપનિષદ કહે છે | દેહ તો કેટલા વિવિધ! પણ તેમાં રહેલું ચેતન એક. ‘તેજમાં તત્ત્વ તેજના રંગફુવારા તો ભાતભાતના, પણ એ તેજને તેજસ્વિતા આપનારું તત્ત્વ એક. ઉપનિષદ કહે છે : તસ્ય ભાસા સીંમદ વિભાતિ.’ | ||
જેના પ્રકાશથી આ બધું પ્રકાશિત છે એ તત્ત્વ એક જ. ગીતાના શબ્દોમાં તે, ‘જ્યોતિષામપિ તજ્યોતિઃ' જ્યોતિઓની પણ તે ૫૨મ જ્યોતિ. શૂન્યમાં, મહા અવકાશમાં જેમ રંગનો મેળો ભરાય છે તેમ સ્વરોની સહસ્રધારા પણ ઊછળી રહે છે. આ સ્વરોના ગુંજાર પાછળ પણ એક જ સૂર બજી રહ્યોછે : ‘તત્ત્વમસિ, તત્ત્વમસિ, તત્ત્વમસિ'. નરસિંહે એક પદમાં તે જ તું, તે જ તું'નું વેદગાન કર્યું જ છે. | જેના પ્રકાશથી આ બધું પ્રકાશિત છે એ તત્ત્વ એક જ. ગીતાના શબ્દોમાં તે, ‘જ્યોતિષામપિ તજ્યોતિઃ' જ્યોતિઓની પણ તે ૫૨મ જ્યોતિ. શૂન્યમાં, મહા અવકાશમાં જેમ રંગનો મેળો ભરાય છે તેમ સ્વરોની સહસ્રધારા પણ ઊછળી રહે છે. આ સ્વરોના ગુંજાર પાછળ પણ એક જ સૂર બજી રહ્યોછે : ‘તત્ત્વમસિ, તત્ત્વમસિ, તત્ત્વમસિ'. નરસિંહે એક પદમાં તે જ તું, તે જ તું'નું વેદગાન કર્યું જ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 42: | Line 46: | ||
આનો એક આંતિરક અર્થ પણ છે. મન જ્યારે વિચારશૂન્ય બની જાય છે ત્યારે તેમાંથી સહજ પ્રજ્ઞાથી સભર વાણીનો જન્મ થાય છે. આ વાણીમાં સત્યનો પ્રકાશ હોય છે, ઋત, (Rhythm)નું સ્પંદન હોય છે. આવી વાણી એ જ વેદ. પછી તે વાણીનો ઉદ્ગગાતા ને તેનો, ઉચ્ચાર ગમે તે હોય. આવા વિવિધ શબ્દમાં વેદનું એકમ્ સત્' વસી રહે છે. | આનો એક આંતિરક અર્થ પણ છે. મન જ્યારે વિચારશૂન્ય બની જાય છે ત્યારે તેમાંથી સહજ પ્રજ્ઞાથી સભર વાણીનો જન્મ થાય છે. આ વાણીમાં સત્યનો પ્રકાશ હોય છે, ઋત, (Rhythm)નું સ્પંદન હોય છે. આવી વાણી એ જ વેદ. પછી તે વાણીનો ઉદ્ગગાતા ને તેનો, ઉચ્ચાર ગમે તે હોય. આવા વિવિધ શબ્દમાં વેદનું એકમ્ સત્' વસી રહે છે. | ||
પણ આ દર્શન શું ત્યાં જ અટકી જાય છે? સ્થૂલ જગતની પાછળ એક જ સૂક્ષ્મ ચૈતન્યનું આ દર્શન વધુ સ્પષ્ટ, વધુ સઘન થતું જાય છે તેમ સ્થૂળ પણ જુદાઈના અંચળા ઉતારી નાખે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું' - આ પંચ મહાભૂતની પાછળ કોઈ એક તત્ત્વ રમી રહે છે એમ શા માટે? અરે, આ પવન, પાણી, ભૂમિ પણ મારો ભગવાન જ છે. પ્રેમભક્તિનો રસ ઘૂંટાતો આવે છે. અને પછી તો પાત્ર પણ પ્રિયતમની રસઘન મૂર્તિ બની જાય છે. | પણ આ દર્શન શું ત્યાં જ અટકી જાય છે? સ્થૂલ જગતની પાછળ એક જ સૂક્ષ્મ ચૈતન્યનું આ દર્શન વધુ સ્પષ્ટ, વધુ સઘન થતું જાય છે તેમ સ્થૂળ પણ જુદાઈના અંચળા ઉતારી નાખે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું' - આ પંચ મહાભૂતની પાછળ કોઈ એક તત્ત્વ રમી રહે છે એમ શા માટે? અરે, આ પવન, પાણી, ભૂમિ પણ મારો ભગવાન જ છે. પ્રેમભક્તિનો રસ ઘૂંટાતો આવે છે. અને પછી તો પાત્ર પણ પ્રિયતમની રસઘન મૂર્તિ બની જાય છે. | ||
વેદના એક અપૂર્વ દર્શનને નરસિંહે આ પદમાં જેમનું તેમ આપી દીધું છે : | વેદના એક અપૂર્વ દર્શનને નરસિંહે આ પદમાં જેમનું તેમ આપી દીધું છે : | ||
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે | {{Poem2Close}} | ||
{{center|'''વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે'''}} | |||
{{Poem2Open}} | |||
વૈદિક મંત્ર છે : | વૈદિક મંત્ર છે : | ||
'''‘વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ એક:'''' | {{Poem2Close}} | ||
'''‘વૃક્ષની જેમ આકાશમાં સ્થિર થઈ ઊભો છે તે એક.’''' | {{center|'''‘વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ એક:''''}} | ||
{{Poem2Open}} | |||
::'''‘વૃક્ષની જેમ આકાશમાં સ્થિર થઈ ઊભો છે તે એક.’''' | |||
આખું આકાશ ભરીને આ કોના મહિમાની ડાળ-ડાળીઓ ફેલાઈ રહી છે? કોની ડાળીઓને છેડે નક્ષત્રોનાં ફૂલો ખીલી ઊઠ્યાં છે! કોની મધુગંધથી આ વિશ્વ મત્ત છે! સચરાચરને સભર ભરીને લીલી ઘટાથી સર્વને છાઈ રહ્યો છે આ કોણ? વેદમંત્ર આગળ કહે છે : | આખું આકાશ ભરીને આ કોના મહિમાની ડાળ-ડાળીઓ ફેલાઈ રહી છે? કોની ડાળીઓને છેડે નક્ષત્રોનાં ફૂલો ખીલી ઊઠ્યાં છે! કોની મધુગંધથી આ વિશ્વ મત્ત છે! સચરાચરને સભર ભરીને લીલી ઘટાથી સર્વને છાઈ રહ્યો છે આ કોણ? વેદમંત્ર આગળ કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|''' | {{center|'''‘તેન ઇદમ્ પૂર્ણ પુરુષેણ સર્વમ્।’'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''‘તે પરમ પુરુષ વડે જ આ બધું પરિપૂર્ણ છે.’''' | ::'''‘તે પરમ પુરુષ વડે જ આ બધું પરિપૂર્ણ છે.’''' | ||
વેદમાં અહીં તત્ત્વની નાન્યતર જાતિ નથી. પ્રેમની પુરુષવાચક વાણી છે. અને નરસિંહે એવી જ વાણીમાં શ્રીહિર, ભૂધર, શિવને જીવ બનીને વિહરતો બતાવ્યો છે. વિવિધ રચના, અનંત રસ — જાણે પોતાની જ મધુરતાનું પાન કર્યા વિના ૫રમાત્માને ચાલે તેમ નથી. એટલે તો પંડે પંડમાં એ પ્રગટ થઈ રહ્યો છે. નરસિંહ કહે છે | વેદમાં અહીં તત્ત્વની નાન્યતર જાતિ નથી. પ્રેમની પુરુષવાચક વાણી છે. અને નરસિંહે એવી જ વાણીમાં શ્રીહિર, ભૂધર, શિવને જીવ બનીને વિહરતો બતાવ્યો છે. વિવિધ રચના, અનંત રસ — જાણે પોતાની જ મધુરતાનું પાન કર્યા વિના ૫રમાત્માને ચાલે તેમ નથી. એટલે તો પંડે પંડમાં એ પ્રગટ થઈ રહ્યો છે. નરસિંહ કહે છે | ||
{{Poem2Close}} | |||
'''વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે .''' | {{center|'''વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે .'''}} | ||
{{Poem2Open}} | |||
આ કાંઈ તેની એકલાની જ વાણી નથી. વેદ, શાસ્ત્ર-પુરાણ એનાં સાક્ષી છે. સોનું અને સોનાનાં ઘરેણાં વચ્ચે કશો ભેદ નથી. જુદા જુદા ઘાટનાં ઘરેણાં બનાવવામાં આવે ત્યારે નામ-આકાર જુદાં પડે પણ સોનું તો સોનું જ રહે છે. જરા તેને આગની ભઠ્ઠીમાં નાખી તપાસ કરો તો! અંતે તો હેમનું હેમ હોયે' આ સાચની ખાતરી થશે. | આ કાંઈ તેની એકલાની જ વાણી નથી. વેદ, શાસ્ત્ર-પુરાણ એનાં સાક્ષી છે. સોનું અને સોનાનાં ઘરેણાં વચ્ચે કશો ભેદ નથી. જુદા જુદા ઘાટનાં ઘરેણાં બનાવવામાં આવે ત્યારે નામ-આકાર જુદાં પડે પણ સોનું તો સોનું જ રહે છે. જરા તેને આગની ભઠ્ઠીમાં નાખી તપાસ કરો તો! અંતે તો હેમનું હેમ હોયે' આ સાચની ખાતરી થશે. | ||
અને આ અસંખ્ય નામ-રૂપની પાછળ પણ એક જ તત્ત્વ રહ્યું છે તેની ખાતરી કરવી હોય તો? તો ઘરેણાંની જેમ ઘાટ પામેલ અહંને જરા અગ્નિમાં પ્રજાળી મૂકોને! પોતાની જાતને પરિશુદ્ધ કરતો આ અગ્નિ પેટાવ્યા વિના એકત્વની અનુભૂતિ નહીં થાય. આ અગ્નિ અનેક રીતે પ્રગટે છે. ભક્તના હૃદયમાં એ વિરહની જ્વાલા બને છે. જ્ઞાનીના ચિંતનમાં એ અહંકારની ચિતા બને છે. યોગીના ધ્યાનમાં એ જ્યોતિ બને છે.અને પરાઈ પીડાને પોતાની કરી લેતા સાધુજન માટે એ હૈયે હૈયાનો હુતાશ બની જાય છે. આ અગ્નિમાં મારું-તારું, સારું-ખરાબ, ઊંચ-નીચ આ તમામ આકાર-પ્રકારો તો ઓગળી-પીગળીને એકરસ બની જાય છે. સર્વ રૂપમાં શુદ્ધ સુવર્ણની કાંતિથી ઝળહળી રહે છે એક જ સ્વરૂપ અને તે છે : 'સબ સૂરત મેરે સાહેબ.કી. | અને આ અસંખ્ય નામ-રૂપની પાછળ પણ એક જ તત્ત્વ રહ્યું છે તેની ખાતરી કરવી હોય તો? તો ઘરેણાંની જેમ ઘાટ પામેલ અહંને જરા અગ્નિમાં પ્રજાળી મૂકોને! પોતાની જાતને પરિશુદ્ધ કરતો આ અગ્નિ પેટાવ્યા વિના એકત્વની અનુભૂતિ નહીં થાય. આ અગ્નિ અનેક રીતે પ્રગટે છે. ભક્તના હૃદયમાં એ વિરહની જ્વાલા બને છે. જ્ઞાનીના ચિંતનમાં એ અહંકારની ચિતા બને છે. યોગીના ધ્યાનમાં એ જ્યોતિ બને છે.અને પરાઈ પીડાને પોતાની કરી લેતા સાધુજન માટે એ હૈયે હૈયાનો હુતાશ બની જાય છે. આ અગ્નિમાં મારું-તારું, સારું-ખરાબ, ઊંચ-નીચ આ તમામ આકાર-પ્રકારો તો ઓગળી-પીગળીને એકરસ બની જાય છે. સર્વ રૂપમાં શુદ્ધ સુવર્ણની કાંતિથી ઝળહળી રહે છે એક જ સ્વરૂપ અને તે છે : 'સબ સૂરત મેરે સાહેબ.કી. | ||
| Line 62: | Line 70: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''મન કર્મ વચનથી આપ માની લહે''', | '''મન કર્મ વચનથી આપ માની લહે''', | ||
'''સત્ય છે એ જ઼ મન એમ સૂઝે.''' | {{gap}}'''સત્ય છે એ જ઼ મન એમ સૂઝે.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 78: | Line 86: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''ખં વાયુમનિ સલિલં મહીં ચ''' | '''ખં વાયુમનિ સલિલં મહીં ચ''' | ||
{{ | {{gap}}'''જ્યોતીંષિ સત્ત્વાનિ.દિશો દુમાદીગ્''' | ||
'''સરિત્સમુદ્રાંક્ષ હરે; શરીર''' | '''સરિત્સમુદ્રાંક્ષ હરે; શરીર''' | ||
{{ | {{gap}}'''યશ્ર્ચિ ભૂત પ્રણમેદનન્યઃ''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||