ભજનરસ/દવ તો લાગેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|  દવ તો લાગેલ |  }}
{{Heading|  દવ તો લાગેલ |  }}


{{Block center|<poem>
{{Block center|<poem>
'''દવ તો લાગેલ ડુંગરિયે,'''  
'''દવ તો લાગેલ ડુંગરિયે,'''  
{{right|'''કહોને ઓધાજી, હવે કેમ કરીએ?'''}}
{{gap|3em}}'''કહોને ઓધાજી, હવે કેમ કરીએ?'''
{{right|'''દવ તો લાગેલ ડુંગરિયે.'''}}  
{{gap|3em}}'''દવ તો લાગેલ ડુંગરિયે.'''  
 
'''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,'''  
'''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,'''  
{{right|'''બેસી રહીએ તો અમે બળી મરીએ-'''}}  
{{gap|3em}}'''બેસી રહીએ તો અમે બળી મરીએ-'''  
 
'''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,'''  
'''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,'''  
{{right|'''પરવરતીની પાંખે અમે ફરીએ-'''}}
{{gap|3em}}'''પરવરતીની પાંખે અમે ફરીએ-'''
 
'''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,'''
'''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,'''
{{right|'''બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-'''}}  
{{gap|3em}}'''બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-'''
   
'''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,'''
'''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,'''
{{right|'''ગુરુજી તારો તો અમે તરીએ,'''}}
{{gap|3em}}'''ગુરુજી તારો તો અમે તરીએ,'''
{{right|'''દવ તો લાગેલ ડુંગરિયે.'''}}
{{gap|3em}}'''દવ તો લાગેલ ડુંગરિયે.'''
</poem>}}
</poem>}}


Line 27: Line 30:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?'''  
'''કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?'''  
{{right|'''કાહાં કરૌં કાહાં પાઓં વ્રજેન્દ્રનન્દન?'''}}
{{gap}}'''કાહાં કરૌં કાહાં પાઓં વ્રજેન્દ્રનન્દન?'''
'''કાહા રે કહિબ? બા જાને મોર દુઃખ?'''  
'''કાહા રે કહિબ? બા જાને મોર દુઃખ?'''  
{{right|'''વ્રજેન્દ્રનન્દન બિના ફાટે મોર બુક.'''}}
{{gap}}'''વ્રજેન્દ્રનન્દન બિના ફાટે મોર બુક.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 49: Line 52:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''ના મેરે પંખ ના પાંવ બલ,'''  
'''ના મેરે પંખ ના પાંવ બલ,'''  
{{right|'''મેં અનપંખ પિયા દૂર,''' }}
{{gap|4em}}'''મેં અનપંખ પિયા દૂર,'''
'''ઉડ ન સકું ગિર ગિર પડું'''  
'''ઉડ ન સકું ગિર ગિર પડું'''  
{{right|'''રહું બસૂર બસૂર.'''}}
{{gap|4em}}'''રહું બસૂર બસૂર.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 72: Line 75:
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો :  
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો :  
{{Poem2Close}}
{{Poem2Close}}
 
{{center|<poem>
 
'''સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,'''
'''જુઠી રે કાયા ને જુઠી રે માયા,'''
'''જુઠો સબ સંસાર.''''
'''જેતાઈ દીસે ઘરણ-ગગન બિચ'''
'''તેતાઈ ઉઠ જાસી.'''</poem>}}
{{Poem2Open}}
એટલે આવૃત્તિના નામ પર છેકો મૂકી મન એક માત્ર પરાવૃત્તિની પાંખે તર્યા કરે છે. યો જૂઠો રે સંસાર, સાંચો ારો સાંવરિયા કો નામ'. આવી લગનની જીવાદોરી છે.
{{Poem2Close}}
{{center|'''સંસાર-સાગર... અમે તરીએ.'''}}
{{Poem2Open}}
આ અગાધ મહાજલથી ભરપૂર સંસાર-સમુદ્રને કોઈ પોતાના બાહુબળથી પાર કરી શકતું નથી. પણ જે પોતાનું માથું આપે છે તેને સબળ ધણીનો હાથ મળી રહે છે. એ જ ભગવદ્-કૃપા, ગુરુકૃપા અથવા આત્મકૃપા. આ કૃપા હૈયેથી ઊઠતા હિરનામને રણકારે જાગતી આવે છે. એક ભજનમાં મીરાંએ આ ભાવ વ્યક્ત કર્યો છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''મેં તો રામજી રતનધન લાસ્યાં યે માઁ'''
{{gap|3em}}'''ગુરુજી રા ચરણા મેં જામ્યાં.'''
'''તન મન ધન માતા, અર્પણ કરસ્યાં યે'''
{{gap|3em}}'''મેં તો મંહગી મંહગી વસ્તુ મોલાસ્યાં-'''
'''રામ નામ કી જહાજ બનાસ્યાં'''
{{gap|3em}}'''ભવસાગર તર જાસ્યાં યે માઁ.'''
'''અડસઠ તીરથ માતા, ગુરુ ચરણાં મેં'''
{{gap|3em}}'''મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માઁ.'''
'''કહ બાઈ મીરાં પ્રભુ ગિરધર નાગર'''
{{gap|3em}}'''મેં તો શીસ નારેલ ચઢાસ્યાં યે માઁ.'''
</poem>}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ચંદની રાત
|previous = ચંદની રાત કેસરિયા તારા
|next = ઉપાડી ગાંસડી
|next = ઉપાડી ગાંસડી
}}
}}