ચિરકુમારસભા/સર્જક-પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પરિચય}} File: {{center|{{SetTitle}}લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)}} {{Poem2Open}} ગુજરાતી ભાષાના એ એક સુખ્યાત બાળ-સાહિત્યકાર અને એક સમર્થ અનુવાદક હતા. સતત ૭ દાયકાથી પણ વધારે વર્ષો સુધી એમણે...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પરિચય}}
{{Heading|પરિચય|લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)}}


[[File:
[[File: Ramanlal-Soni-239x300.jpg|frameless|center]]<br>
 
{{center|{{SetTitle}}લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 15: Line 13:
મોડાસાના વતની આ લેખકની શરૂઆતની કારકિર્દી શિક્ષક તરીકેની રહી. આઝાદીની લડતમાં સંકળાયા પછી એ જીવનપર્યંત સમાજહિતનાં કાર્યોમાં ને લેખન-અનુવાદની સાધનામાં રત રહ્યા. જૈફ વયે એમને મળેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એમનાથી ધન્ય થયો.
મોડાસાના વતની આ લેખકની શરૂઆતની કારકિર્દી શિક્ષક તરીકેની રહી. આઝાદીની લડતમાં સંકળાયા પછી એ જીવનપર્યંત સમાજહિતનાં કાર્યોમાં ને લેખન-અનુવાદની સાધનામાં રત રહ્યા. જૈફ વયે એમને મળેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એમનાથી ધન્ય થયો.
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Right|– રમણ સોની}}
{{Right|– રમણ સોની}}

Latest revision as of 16:25, 10 June 2025

પરિચય

લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)

Ramanlal-Soni-239x300.jpg


ગુજરાતી ભાષાના એ એક સુખ્યાત બાળ-સાહિત્યકાર અને એક સમર્થ અનુવાદક હતા.

સતત ૭ દાયકાથી પણ વધારે વર્ષો સુધી એમણે સહજ, સરળ, કલ્પનાશીલ અને વિસ્મયસભર બાળ-કવિતા-વાર્તા અને ટૂંકાં નાટકોનાં અનેક પુસ્તકો લખ્યાં; ‘વિશ્વની લોકકથાઓ’ જેવાં સરળ ભાવાનુવાદવાળાં સંકલનો કરી આપ્યાં અને ‘ગુરુદેવ રવીદ્રનાથ‘ જેવાં પ્રેરક ને રસપ્રદ ચરિત્રો લખ્યાં. એમની સર્જકતાએ ઘણી પેઢીઓનાં બાળ-કિશોરોની રસવૃત્તિને પોષણ આપ્યું.

અનુવાદક તરીકે પણ એમની એવી જ દીર્ઘ સાધના રહી. ઉત્તમ બંગાળી લેખકો શરદબાબુ અને રવીદ્રનાથનાં અનેક વાર્તા-નવલકથાઓનાં પુસ્તકોના, મૂળને અનુસરતા ને છતાં ગુજરાતીમાં જ લખાયા હોય એવા સહજ-પ્રવાહી અનુવાદોથી એમણે અનેક વાચકોને ઉત્તમ ને રસાળ અનુવાદો સંપડાવ્યા. અંગ્રેજીમાંથી શેરલોક હોમ્સની જાણીતી ડિટેક્ટીવ વાર્તાઓના (10 પુસ્તકોમાં) એવા જ સહજ-રસાળ અનુવાદો પણ એમણે આપ્યા.

મોડાસાના વતની આ લેખકની શરૂઆતની કારકિર્દી શિક્ષક તરીકેની રહી. આઝાદીની લડતમાં સંકળાયા પછી એ જીવનપર્યંત સમાજહિતનાં કાર્યોમાં ને લેખન-અનુવાદની સાધનામાં રત રહ્યા. જૈફ વયે એમને મળેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એમનાથી ધન્ય થયો.


– રમણ સોની