ચિરકુમારસભા/૧૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦}} {{Poem2Open}} રસ્તામાં આવતાં શ્રીશે કહ્યું: ‘અરે વિપિન, મહા મહિનો પૂરો થતાં આજે નવવસંતનો વાયુ વાવા માંડ્યો છે, ચાંદની પણ કેવી સરસ છે! આવે વખતે જો ઊંઘવાનું કે નિશાળનું ભણતર ગોખવાન...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 43: Line 43:
શ્રીશે કહ્યું: ‘કાલ પરમદિવસે તો ઠંડો પવન વાતો હતો, આજે વસંતનો વાયરો વાવા માંડ્યો છે—એટલે કંઈક નવા સમાચારની આશા રાખી શકાય ખરી.’
શ્રીશે કહ્યું: ‘કાલ પરમદિવસે તો ઠંડો પવન વાતો હતો, આજે વસંતનો વાયરો વાવા માંડ્યો છે—એટલે કંઈક નવા સમાચારની આશા રાખી શકાય ખરી.’


પૂર્ણે કહ્યું: ‘દખણાદા વાયરામાં જે સમાચારો પેદા થાય છે તેને કુમારસભાના છાપામાં સ્થાન નથી. તપોવનમાં એક જ દિવસ અકાલે વસંતનો વાયરો વાયો, એટલા પર તો કાલિદાસનું ‘કુમારસંભવ’ ભવ્ય રચાયું. પણ અમારું નસીબ એવું છે કે વસંતની હવામાં કુમાર-અસંભવ કાવ્ય રચાય છે!’
પૂર્ણે કહ્યું: ‘દખણાદા વાયરામાં જે સમાચારો પેદા થાય છે તેને કુમારસભાના છાપામાં સ્થાન નથી. તપોવનમાં એક જ દિવસ અકાલે વસંતનો વાયરો વાયો, એટલા પર તો કાલિદાસનું ‘કુમારસંભવ’ ભવ્ય રચાયું. પણ અમારું નસીબ એવું છે કે વસંતની હવામાં કુમાર-અસંભવ કાવ્ય રચાય છે!’


વિપિને કહ્યું: ‘રચાય તો છોને રચાય, પૂર્ણબાબુ! ‘કુમારસંભવ’માં જે દેવતા બળી મૂઆ, તે પાછા ‘કુમાર-અસંભવ’માં ભલે જીવતા થાય!’
વિપિને કહ્યું: ‘રચાય તો છોને રચાય, પૂર્ણબાબુ! ‘કુમારસંભવ’માં જે દેવતા બળી મૂઆ, તે પાછા ‘કુમાર-અસંભવ’માં ભલે જીવતા થાય!’
Line 60: Line 60:


આપણા કવિએ કહ્યું છે—
આપણા કવિએ કહ્યું છે—
{{Poem2Close}}
<poem>


‘આજ જલાવી જા!
‘આજ જલાવી જા!
Line 94: Line 97:


આજ જલાવી જા!
આજ જલાવી જા!
</poem>
{{Poem2Open}}


પૂર્ણે કહ્યું: ‘ઓહો શ્રીશબાબુ! તમારા કવિએ તો કંઈ ભારે કરી છે!’
પૂર્ણે કહ્યું: ‘ઓહો શ્રીશબાબુ! તમારા કવિએ તો કંઈ ભારે કરી છે!’
Line 174: Line 180:


શ્રીશે કહ્યું: ‘ઊડી જાય તો છોને ઊડી જતું! જેમ તેમ કરી, લોઢાના તાર વડે માથાને એની જગાએ બાંધી રાખવામાં જ શું જીવનનો ચરમ પુરુષાર્થ છે? કોઈ કોઈ વખત માથું ઠેકાણે ન પણ હોય. રાત ને દિવસ મજૂરની ગુણની પેઠે માથાને ઉપાડી ફરીએ એથી ફાયદો શો? કાપી નાખો તાર, અને એને જરી ઊડવા દો—પેલે દિવસે મેં તને ગાઈ સંભળાવ્યું હતું તે ભૂલી ગયો?—
શ્રીશે કહ્યું: ‘ઊડી જાય તો છોને ઊડી જતું! જેમ તેમ કરી, લોઢાના તાર વડે માથાને એની જગાએ બાંધી રાખવામાં જ શું જીવનનો ચરમ પુરુષાર્થ છે? કોઈ કોઈ વખત માથું ઠેકાણે ન પણ હોય. રાત ને દિવસ મજૂરની ગુણની પેઠે માથાને ઉપાડી ફરીએ એથી ફાયદો શો? કાપી નાખો તાર, અને એને જરી ઊડવા દો—પેલે દિવસે મેં તને ગાઈ સંભળાવ્યું હતું તે ભૂલી ગયો?—
{{Poem2Close}}
<poem>


‘અરે મુસાફિર! એકવાર તો
‘અરે મુસાફિર! એકવાર તો
Line 206: Line 215:


નક્કી જાણ ફસાયા!
નક્કી જાણ ફસાયા!
</poem>
{{Poem2Open}}


વિપિને કહ્યું: ‘આજકાલ તેં ખૂબ કવિતાઓ વાંચવા માંડી લાગે છે. પણ થોડા વખતમાં મુશ્કેલીમાં ન આવી પડે તો મને કહેજે.’
વિપિને કહ્યું: ‘આજકાલ તેં ખૂબ કવિતાઓ વાંચવા માંડી લાગે છે. પણ થોડા વખતમાં મુશ્કેલીમાં ન આવી પડે તો મને કહેજે.’
Line 393: Line 405:
રસિકે કહ્યું: ‘તો એવી તારાની નીંદરમાં ખલેલ પહોંચતી નથી.’
રસિકે કહ્યું: ‘તો એવી તારાની નીંદરમાં ખલેલ પહોંચતી નથી.’


શ્રીશે કહ્યું: ‘ઊલટું, તમરાંની જ ઊંઘ ઊડી જવાની, પણ એનો મને વાંધો નથી.’
શ્રીશે કહ્યું: ‘ઊલટું, તમરાંની જ ઊંઘ ઊડી જવાની, પણ એનો મને વાંધો નથી.’


રસિકે કહ્યું: ‘આજે તો એવું જ લાગે છે.’
રસિકે કહ્યું: ‘આજે તો એવું જ લાગે છે.’
Line 413: Line 425:
રસિકે કહ્યું: ‘એ જ નૃપબાલા! પગ લજ્જિત છે, હાથ કુંઠિત છે, આંખો ત્રસ્ત છે, વાળ કુંચિત છે,—દુ:ખની વાત છે કે તમે તેનું હૃદય જોઈ શક્યા નહિ. ફૂલની અંદર છુપાયેલા મધુના જેવું એ મધુર છે, અને ઝાકળના જેવું કોમળ છે!’
રસિકે કહ્યું: ‘એ જ નૃપબાલા! પગ લજ્જિત છે, હાથ કુંઠિત છે, આંખો ત્રસ્ત છે, વાળ કુંચિત છે,—દુ:ખની વાત છે કે તમે તેનું હૃદય જોઈ શક્યા નહિ. ફૂલની અંદર છુપાયેલા મધુના જેવું એ મધુર છે, અને ઝાકળના જેવું કોમળ છે!’


શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ, તમારામાં આટલો બધો કવિત્વરસ સંચિત થયેલો છે એનું મૂળ ક્યાં છે તેની હવે મને ખબર પડી ગઈ છે.’
શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ, તમારામાં આટલો બધો કવિત્વરસ સંચિત થયેલો છે એનું મૂળ ક્યાં છે તેની હવે મને ખબર પડી ગઈ છે.’


રસિકે કહ્યું: ‘તમે મને પકડી પાડ્યો, શ્રીશબાબુ!
રસિકે કહ્યું: ‘તમે મને પકડી પાડ્યો, શ્રીશબાબુ!
Line 437: Line 449:
એટલામાં વિપિને આવી પહોંચી કહ્યું: ‘ઓહ અક્ષયબાબુ! તમે અહીં છો? હું તમને જ ખોળતો હતો!’
એટલામાં વિપિને આવી પહોંચી કહ્યું: ‘ઓહ અક્ષયબાબુ! તમે અહીં છો? હું તમને જ ખોળતો હતો!’


અક્ષયે કહ્યું: ‘અરે નસીબ! આવી રાત શું મને ખોળતા ફરવા માટે નિર્માણ થઈ છે!’
અક્ષયે કહ્યું: ‘અરે નસીબ! આવી રાત શું મને ખોળતા ફરવા માટે નિર્માણ થઈ છે!’
{{Poem2Close}}
 
<poem>


‘In such a night as this,
‘In such a night as this,
Line 450: Line 465:


Where Cressid lay that night.’
Where Cressid lay that night.’
</poem>
{{Poem2Open}}


શ્રીશે કહ્યું: ‘in such a night તમે શું કરવા બહાર નીકળ્યા છો, અક્ષયબાબુ?’
શ્રીશે કહ્યું: ‘in such a night તમે શું કરવા બહાર નીકળ્યા છો, અક્ષયબાબુ?’


રસિકે કહ્યું:–
રસિકે કહ્યું:–
{{Poem2Close}}
<poem>


‘અપસરતિ ન ચક્ષુષો મૃગાક્ષી
‘અપસરતિ ન ચક્ષુષો મૃગાક્ષી
Line 464: Line 485:


‘અક્ષયબાબુની દશાની મને ખબર છે, મશાય!’
‘અક્ષયબાબુની દશાની મને ખબર છે, મશાય!’
</poem>
{{Poem2Open}}


અક્ષયે કહ્યું: ‘તમે કોણ છો?’
અક્ષયે કહ્યું: ‘તમે કોણ છો?’

Navigation menu