232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦}} {{Poem2Open}} રસ્તામાં આવતાં શ્રીશે કહ્યું: ‘અરે વિપિન, મહા મહિનો પૂરો થતાં આજે નવવસંતનો વાયુ વાવા માંડ્યો છે, ચાંદની પણ કેવી સરસ છે! આવે વખતે જો ઊંઘવાનું કે નિશાળનું ભણતર ગોખવાન...") |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 43: | Line 43: | ||
શ્રીશે કહ્યું: ‘કાલ પરમદિવસે તો ઠંડો પવન વાતો હતો, આજે વસંતનો વાયરો વાવા માંડ્યો છે—એટલે કંઈક નવા સમાચારની આશા રાખી શકાય ખરી.’ | શ્રીશે કહ્યું: ‘કાલ પરમદિવસે તો ઠંડો પવન વાતો હતો, આજે વસંતનો વાયરો વાવા માંડ્યો છે—એટલે કંઈક નવા સમાચારની આશા રાખી શકાય ખરી.’ | ||
પૂર્ણે કહ્યું: ‘દખણાદા વાયરામાં જે સમાચારો પેદા થાય છે તેને કુમારસભાના છાપામાં સ્થાન નથી. તપોવનમાં એક જ દિવસ અકાલે વસંતનો વાયરો વાયો, એટલા પર તો કાલિદાસનું ‘કુમારસંભવ’ ભવ્ય રચાયું. પણ અમારું નસીબ એવું છે કે વસંતની હવામાં કુમાર-અસંભવ કાવ્ય રચાય છે!’ | |||
વિપિને કહ્યું: ‘રચાય તો છોને રચાય, પૂર્ણબાબુ! ‘કુમારસંભવ’માં જે દેવતા બળી મૂઆ, તે પાછા ‘કુમાર-અસંભવ’માં ભલે જીવતા થાય!’ | વિપિને કહ્યું: ‘રચાય તો છોને રચાય, પૂર્ણબાબુ! ‘કુમારસંભવ’માં જે દેવતા બળી મૂઆ, તે પાછા ‘કુમાર-અસંભવ’માં ભલે જીવતા થાય!’ | ||
| Line 60: | Line 60: | ||
આપણા કવિએ કહ્યું છે— | આપણા કવિએ કહ્યું છે— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘આજ જલાવી જા! | ‘આજ જલાવી જા! | ||
| Line 94: | Line 97: | ||
આજ જલાવી જા! | આજ જલાવી જા! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પૂર્ણે કહ્યું: ‘ઓહો શ્રીશબાબુ! તમારા કવિએ તો કંઈ ભારે કરી છે!’ | પૂર્ણે કહ્યું: ‘ઓહો શ્રીશબાબુ! તમારા કવિએ તો કંઈ ભારે કરી છે!’ | ||
| Line 174: | Line 180: | ||
શ્રીશે કહ્યું: ‘ઊડી જાય તો છોને ઊડી જતું! જેમ તેમ કરી, લોઢાના તાર વડે માથાને એની જગાએ બાંધી રાખવામાં જ શું જીવનનો ચરમ પુરુષાર્થ છે? કોઈ કોઈ વખત માથું ઠેકાણે ન પણ હોય. રાત ને દિવસ મજૂરની ગુણની પેઠે માથાને ઉપાડી ફરીએ એથી ફાયદો શો? કાપી નાખો તાર, અને એને જરી ઊડવા દો—પેલે દિવસે મેં તને ગાઈ સંભળાવ્યું હતું તે ભૂલી ગયો?— | શ્રીશે કહ્યું: ‘ઊડી જાય તો છોને ઊડી જતું! જેમ તેમ કરી, લોઢાના તાર વડે માથાને એની જગાએ બાંધી રાખવામાં જ શું જીવનનો ચરમ પુરુષાર્થ છે? કોઈ કોઈ વખત માથું ઠેકાણે ન પણ હોય. રાત ને દિવસ મજૂરની ગુણની પેઠે માથાને ઉપાડી ફરીએ એથી ફાયદો શો? કાપી નાખો તાર, અને એને જરી ઊડવા દો—પેલે દિવસે મેં તને ગાઈ સંભળાવ્યું હતું તે ભૂલી ગયો?— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘અરે મુસાફિર! એકવાર તો | ‘અરે મુસાફિર! એકવાર તો | ||
| Line 206: | Line 215: | ||
નક્કી જાણ ફસાયા! | નક્કી જાણ ફસાયા! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
વિપિને કહ્યું: ‘આજકાલ તેં ખૂબ કવિતાઓ વાંચવા માંડી લાગે છે. પણ થોડા વખતમાં મુશ્કેલીમાં ન આવી પડે તો મને કહેજે.’ | વિપિને કહ્યું: ‘આજકાલ તેં ખૂબ કવિતાઓ વાંચવા માંડી લાગે છે. પણ થોડા વખતમાં મુશ્કેલીમાં ન આવી પડે તો મને કહેજે.’ | ||
| Line 393: | Line 405: | ||
રસિકે કહ્યું: ‘તો એવી તારાની નીંદરમાં ખલેલ પહોંચતી નથી.’ | રસિકે કહ્યું: ‘તો એવી તારાની નીંદરમાં ખલેલ પહોંચતી નથી.’ | ||
શ્રીશે કહ્યું: ‘ઊલટું, તમરાંની જ ઊંઘ ઊડી જવાની, પણ એનો મને વાંધો નથી.’ | |||
રસિકે કહ્યું: ‘આજે તો એવું જ લાગે છે.’ | રસિકે કહ્યું: ‘આજે તો એવું જ લાગે છે.’ | ||
| Line 413: | Line 425: | ||
રસિકે કહ્યું: ‘એ જ નૃપબાલા! પગ લજ્જિત છે, હાથ કુંઠિત છે, આંખો ત્રસ્ત છે, વાળ કુંચિત છે,—દુ:ખની વાત છે કે તમે તેનું હૃદય જોઈ શક્યા નહિ. ફૂલની અંદર છુપાયેલા મધુના જેવું એ મધુર છે, અને ઝાકળના જેવું કોમળ છે!’ | રસિકે કહ્યું: ‘એ જ નૃપબાલા! પગ લજ્જિત છે, હાથ કુંઠિત છે, આંખો ત્રસ્ત છે, વાળ કુંચિત છે,—દુ:ખની વાત છે કે તમે તેનું હૃદય જોઈ શક્યા નહિ. ફૂલની અંદર છુપાયેલા મધુના જેવું એ મધુર છે, અને ઝાકળના જેવું કોમળ છે!’ | ||
શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ, તમારામાં આટલો બધો કવિત્વરસ સંચિત થયેલો છે એનું મૂળ ક્યાં છે તેની હવે મને ખબર પડી ગઈ છે.’ | |||
રસિકે કહ્યું: ‘તમે મને પકડી પાડ્યો, શ્રીશબાબુ! | રસિકે કહ્યું: ‘તમે મને પકડી પાડ્યો, શ્રીશબાબુ! | ||
| Line 437: | Line 449: | ||
એટલામાં વિપિને આવી પહોંચી કહ્યું: ‘ઓહ અક્ષયબાબુ! તમે અહીં છો? હું તમને જ ખોળતો હતો!’ | એટલામાં વિપિને આવી પહોંચી કહ્યું: ‘ઓહ અક્ષયબાબુ! તમે અહીં છો? હું તમને જ ખોળતો હતો!’ | ||
અક્ષયે કહ્યું: ‘અરે નસીબ! આવી રાત શું મને ખોળતા ફરવા માટે નિર્માણ થઈ છે!’ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘In such a night as this, | ‘In such a night as this, | ||
| Line 450: | Line 465: | ||
Where Cressid lay that night.’ | Where Cressid lay that night.’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
શ્રીશે કહ્યું: ‘in such a night તમે શું કરવા બહાર નીકળ્યા છો, અક્ષયબાબુ?’ | શ્રીશે કહ્યું: ‘in such a night તમે શું કરવા બહાર નીકળ્યા છો, અક્ષયબાબુ?’ | ||
રસિકે કહ્યું:– | રસિકે કહ્યું:– | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘અપસરતિ ન ચક્ષુષો મૃગાક્ષી | ‘અપસરતિ ન ચક્ષુષો મૃગાક્ષી | ||
| Line 464: | Line 485: | ||
‘અક્ષયબાબુની દશાની મને ખબર છે, મશાય!’ | ‘અક્ષયબાબુની દશાની મને ખબર છે, મશાય!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
અક્ષયે કહ્યું: ‘તમે કોણ છો?’ | અક્ષયે કહ્યું: ‘તમે કોણ છો?’ | ||