અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/રાત થઈ પૂરી કાવ્ય વિશે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વિદાય કાવ્ય વિશે|મનસુખલાલ ઝવેરી}}
{{Heading|રાત થઈ પૂરી કાવ્ય વિશે|મનસુખલાલ ઝવેરી}}
{{center|'''પ્રહ્લાદ પારેખ'''<br>'''વિદાય'''}}
{{center|'''નાથાલાલ દવે'''<br>'''રાત થઈ પૂરી'''}}


{{Block center|'''<poem>કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,’</poem>'''}}
{{Block center|'''<poem>રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નાયક અને નાયિકાના જીવ એકબીજા સાથે મળી ગયા છે. લગ્ન હજી થયાં નથી, પણ બન્નેએ વાતો કરતાં કરતાં ને નિત્ય-નવીન સ્વપ્નસૃષ્ટિનાં સર્જન વિસર્જન કરતાં કરતાં રાતોની રાતો ને દિનના દિન ગાળ્યાં છે. બન્ને ક્યારેક રિસાયાં છે, તો ક્યારેક મનાયાં છે. ક્યારેક હઠે ચડ્યાં છે, તો ક્યારેક સરલ ભાવથી નમી પણ પડ્યાં છે.
રાતવાસો પૂરો થયો છે. અને તે રાતવાસો પણ છે મુસાફરનો, જેને કોઈ પણ એક જ સ્થળે સ્થિર થઈને બેસવાનું નથી ને જેની દુનિયા જ જુદી છે, વ્યવહારની ને વેપારવણજની. હૃદયના સૂક્ષ્મ સંવેદનોને સ્ફુરવાનું કે કલાસાહિત્ય આદિના રસનું ને રસિકતાનું એમાં સ્થાન નથી. રસમાં રસ એને હોય તો પૈસા કમાવાનો; ને કોઈ સુંદર ગાનારીને ત્યાં ક્યારેક સાંજ ગાળીને દિલ બહલાવવાનો.


પણ આજ કશીક વિશેષ ગંભીર વેળા આવીને ઊભી છે. નાયિકા, કદાચ, રીસે ભરાઈને ચાલી જવાને તૈયાર થઈ છે. નાયક ગૌરવપૂર્વક આ આઘાત જીરવી લે છે ને સ્વમાનપૂર્વક કહે છેઃ
એની વણજારે કોઈક ગામને પાદર રાતવાસો કર્યો છે. એ કોઈ ખૂબસુરત નાજનીનને ત્યાં પહોંચે છે. રાત આખી સંગીતની ધૂમ મચે છે. ‘શરબત’ની પ્યાલીઓ ઊડે છે. રાત પૂરી થાય છે. ચંદ્ર આથમે છે. તારાઓ ડૂબે છે. ઊગતા સૂર્યનાં રતુંબડાં કિરણો મસ્જિદના મિનારા પર રમવા લાગે છે. મુલ્લાં બુલંદ સૂરથી અઝાન પોકારે છે ને પાક દીનોને નમાઝ માટે નોતરે છે. કાફલો ઊપડે છે. ને મુસાફરને એમાં જોડાયા વિના છૂટકો નથી.


હું તને કદી પણ એમ નહિ કહું કે હંમેશાં તું મારું સ્મરણ કર્યાં કરજે; ન બીજું કશું જોતી, કે ન બીજા કશાનો વિચાર કરતી, ને અહોરાત્ર હિજરામાં જ કરજે મારે માટે ના, હું તને એમ નહિ કહું. હું તો, ઊલટું, એમ કહીશ કે મારે ખાતર તારે જીવન હારી બેસવાની જરૂર નથી. આપણે છૂટાં પડીએ છીએ એ વાત ખરી, પણ દુનિયામાં એકલો હું જ છું એવું કંઈ ઓછું છે? આવડું મોટું ગગન, આવડી વિશાળ પૃથ્વી, આવડો અફાટ સાગર, આમાંથી ક્યાંક ને ક્યાંક તને મારા કરતાં ચડિયાતું કોઈ મળી પણ આવે, ને એવું થાય તો તું એનો સ્વીકાર કરી લેજે, હૃદયપૂર્વક ને આનંદભેર, ને મને ભૂલી જજે.
મુસાફરની જિંદગીમાં આ મહેફિલ કંઈ પહેલી નથી કે અનુભવ નવો પણ નથી. પણ જીવનમાં ચમત્કારો બનતા હોય તેવું નથી. જેમનાથી આપણે ટેવાઈ ગયાં હોઈએ તેવી વસ્તુઓ પણ ક્યારેક આપણને અપૂર્વ જેવી લાગતી હોય છે, ને આપણી સૌન્દર્ય દૃષ્ટિ એકાએક ઊઘડી જતી હોય છે. આવી કોઈ ઊંડી રસાનુભૂતિ પછી જીવનનું જાણે નવું પર્વ શરૂ થતું હોય તેમ જીવનનાં આપણાં મૂલ્યો જ બદલાઈ જતાં હોય છે. ને વ્યવહારજીવન પ્રત્યેની આપણી દૃષ્ટિમાં ફેરફાર થઈ ગયો હોય છે.


કેવો સ્મરણસુભગ હતો આપણો આનંદસહચાર?
આ કાવ્યના નાયકના જીવનમાં પણ આ રાત એવો કોઈ ફેરફાર કરી નાંખે છે. આ નાજનીન, એનું અંગલાવણ્ય અને એથી પણ વિશેષ તો એનું ગાન એના જીવનમાં નવાં નવાણ ફોડે છે ને એને રસની ને આનંદની કોઈ નવી જ સૃષ્ટિની ઝાંખી કરાવે છે.


આપણે એકબીજા સાથે વાતો કરી, વાતો કર્યે જ રાખી, કેટલી બધી રાતની રાત ને દિવસના દિવસ સુધી? કેટલાં બધાં સ્વપ્ન આપણે બન્નેએ હોંશભેર સેવ્યાં આપણા સહજીવનનાં, આપણી કોઈ નિરાળી દુનિયાને રચવાનાં? ને કેટલાં સ્વપ્નો ભાંગી પણ નાંખ્યાં? આપણી પ્રીતિનો પંથ સદાકાળ સરળ ને સુતર નહોતો. ક્યારેક આપણે ની જતાં હઠીલાં ને પડી જતાં ખોટી મમતમાં. ક્યારેક તું રડી પડતી મને પલાળવાને, મનાવવાને કે ઠપકો આપવાને. પણ પેટનું પામી યે હાલતું નહિ મારું, ને નઠોર બનીને હું જોયા કરતો તને આંસુ સાર્યાં કરતી. તો ક્યારેક જાણ્યે અજાણ્યે હું તને કચવાવી બેસતો. તારા હૈયાને નન્દવી બેસતો, ને પછી મારાથી મારી એ નઠારતાનો ભાર સહન ન થઈ શકતાં, તારી ગોદમાં મારું માથું છુપાવી દઈને હું હીબકાં ભરતો.
આ ગીતસંગીતની દુનિયામાં જીવવાવાળાઓના અને પોતાના જીવનના રાહ જુદા જુદા છે તે તો જાણે છે, પણ પોતાનો જીવનરાહ શુષ્ક અને નીરસ છે, એનું ભાન એને પહેલીવાર આજે થાય છે. જવું તો એને પડે જ છે, ગયા વિના એને ચાલે તેમ નથી એટલે, પણ જતી વેળા આ વખતે હળવો ફૂલ જેવો થઈને જઈ શકતો નથી, હૃદયમાં દર્દ લઈને જાય છે, એક રાની મહોબત બનાવવા જેવી તો છે કાયમની, અને છતાં પોતે તેને કાયમની બનાવી શકતો નથી તેનું દર્દ.
 
અખૂટ રસભરી આપણી એ વાતો, ને નિતાંતરમણીય સ્વપ્નોની સૃષ્ટિનાં સર્જન ન વિસર્જનઃ આપણાં અકારણ રીસામણાં મનામણાં, આપણી હઠ ને આપણા અનુતાપઃ એ જીવનનો અન્ત આવે છે આજે. તું જઈ રહી છે મને છોડીને, હવે કદાચ કાયમને માટે. તો બીજું તો શું કહું તને? મને તો નથી લાગતું કે આપણે માણ્યો છે તેના કરતાં મધુર સહચાર હોઈ શકે જગતમાં ક્યાંય પણ. તેમ છતાં, પૃથ્વી વિશાળ છે ને વસ્તુઓની અછત નથી વસુંધરામાં. એટલે મને ભૂલાવે એવું કોઈ તને મળી પણ આવે. એવું બને તો ખુશીથી ભૂલી જજે આપણે સાથે ગાળેલા ને માણેલા સમયને ને રચજે એની સાથે, આપણે રચી હતી તેના કરતાં ભવ્યતર સ્વપ્નસૃષ્ટિને, મારા કરતાં ચડિયાતો કોઈ સાથી તને મળે તો તું ભય કે આશંકા વિના, સ્વીકારી લેજે એને હૃદયપૂર્વક ને સુખી થજે.
 
હું તો તારા માર્ગમાં ક્યાંય આડો નહિ ઊતરું આજથી, ને તું પણ ભૂતકાળનો કશો જ બોજો મન પર રાખ્યા વિના લયલીન બની જજે તારી નવી સૃષ્ટિમાં. પણ હું તારા માર્ગમાંથી ગમે તેટલો ખસી જઈશ કે તું મને ભૂલવાનો ગમે તેટલો પ્રયત્ન કરશે તોપણ આપણો ભૂતકાળ એમ સાવ ભૂલ્યો તેવો છે ક્યાં? આપણે એકબીજાના જીવનમાં એવાં તો વણાઈ ગયાં છીએ કે આપણે એક બીજાને કાયમને માટે સાવ વીસરી જઈએ શક્ય જ નથી. અને તેથી તું બીજા કોઈ સાથી સાથે ભવ્યતર જગતનું સ્વપ્ન રચે ત્યાર પછી પણ હું તને ક્યારેક યાદ આવી પણ જઉં. ને તને અસ્વસ્થ કરી મૂકવાનું અજાણતાં પણ નિમિત્ત બનું. આપણી પ્રીતિની પ્રગાઢતા જોતાં એ ન બને તેવું નથી. એટલે મારાથી એ અપરાધ અજાણતાં થઈ જાય તો તેં જ ઉદાર હૈયે એકલા મને તારી પ્રીતિને પાત્ર ગણ્યો ને મારાં અસંખ્ય અળવીતરાંને સહન કરી લીધાં તે જ ઉદાર હૈયે તું મને ક્ષમા આપજે એટલું પહેલાંથી જ માગી લઉં છું.
 
આમ, આ કાવ્યમાં નાયકના હૃદયનાં ધૃતિ અને પૌરુષ, સ્વમાન અને ગૌરવ, આત્મશ્રદ્ધા અને પ્રચ્છન્ન ખુમારી અને પોતાના પ્રિયજનનું કેવળ સુખ જ ઝંખનાર સાચી પ્રીતિની ઉત્કટતાનું આલેખન થયું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(આપણો કવિતા-વૈભવ)}}<br><br>
{{right|(આપણો કવિતા-વૈભવ)}}<br><br>

Latest revision as of 03:09, 19 June 2025

રાત થઈ પૂરી કાવ્ય વિશે

મનસુખલાલ ઝવેરી

નાથાલાલ દવે
રાત થઈ પૂરી

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,

રાતવાસો પૂરો થયો છે. અને તે રાતવાસો પણ છે મુસાફરનો, જેને કોઈ પણ એક જ સ્થળે સ્થિર થઈને બેસવાનું નથી ને જેની દુનિયા જ જુદી છે, વ્યવહારની ને વેપારવણજની. હૃદયના સૂક્ષ્મ સંવેદનોને સ્ફુરવાનું કે કલાસાહિત્ય આદિના રસનું ને રસિકતાનું એમાં સ્થાન નથી. રસમાં રસ એને હોય તો પૈસા કમાવાનો; ને કોઈ સુંદર ગાનારીને ત્યાં ક્યારેક સાંજ ગાળીને દિલ બહલાવવાનો.

એની વણજારે કોઈક ગામને પાદર રાતવાસો કર્યો છે. એ કોઈ ખૂબસુરત નાજનીનને ત્યાં પહોંચે છે. રાત આખી સંગીતની ધૂમ મચે છે. ‘શરબત’ની પ્યાલીઓ ઊડે છે. રાત પૂરી થાય છે. ચંદ્ર આથમે છે. તારાઓ ડૂબે છે. ઊગતા સૂર્યનાં રતુંબડાં કિરણો મસ્જિદના મિનારા પર રમવા લાગે છે. મુલ્લાં બુલંદ સૂરથી અઝાન પોકારે છે ને પાક દીનોને નમાઝ માટે નોતરે છે. કાફલો ઊપડે છે. ને મુસાફરને એમાં જોડાયા વિના છૂટકો નથી.

મુસાફરની જિંદગીમાં આ મહેફિલ કંઈ પહેલી જ નથી કે અનુભવ નવો પણ નથી. પણ જીવનમાં ચમત્કારો ન બનતા હોય તેવું નથી. જેમનાથી આપણે ટેવાઈ ગયાં હોઈએ તેવી વસ્તુઓ પણ ક્યારેક આપણને અપૂર્વ જેવી લાગતી હોય છે, ને આપણી સૌન્દર્ય દૃષ્ટિ એકાએક ઊઘડી જતી હોય છે. આવી કોઈ ઊંડી રસાનુભૂતિ પછી જીવનનું જાણે નવું પર્વ શરૂ થતું હોય તેમ જીવનનાં આપણાં મૂલ્યો જ બદલાઈ જતાં હોય છે. ને વ્યવહારજીવન પ્રત્યેની આપણી દૃષ્ટિમાં ફેરફાર થઈ ગયો હોય છે.

આ કાવ્યના નાયકના જીવનમાં પણ આ રાત એવો કોઈ ફેરફાર કરી નાંખે છે. આ નાજનીન, એનું અંગલાવણ્ય અને એથી પણ વિશેષ તો એનું ગાન એના જીવનમાં નવાં નવાણ ફોડે છે ને એને રસની ને આનંદની કોઈ નવી જ સૃષ્ટિની ઝાંખી કરાવે છે.

આ ગીતસંગીતની દુનિયામાં જીવવાવાળાઓના અને પોતાના જીવનના રાહ જુદા જુદા છે તે તો એ જાણે જ છે, પણ પોતાનો જીવનરાહ શુષ્ક અને નીરસ છે, એનું ભાન એને પહેલીવાર આજે થાય છે. જવું તો એને પડે જ છે, ગયા વિના એને ચાલે તેમ નથી એટલે, પણ જતી વેળા એ આ વખતે હળવો ફૂલ જેવો થઈને જઈ શકતો નથી, હૃદયમાં દર્દ લઈને જાય છે, એક રાની આ મહોબત બનાવવા જેવી તો છે કાયમની, અને છતાં પોતે તેને કાયમની બનાવી શકતો નથી તેનું દર્દ.

(આપણો કવિતા-વૈભવ)