સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંતરાય આચાર્ય/દાસત્વ સામે મોરચા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} “અમારે ગુલામો જોઈએ છે” — એ યુગયુગના ધનપતિઓ અને ધર્માચાર...") |
(No difference)
|
Latest revision as of 05:28, 29 May 2021
“અમારે ગુલામો જોઈએ છે” — એ યુગયુગના ધનપતિઓ અને ધર્માચાર્યોની માંગ છે. અને ધનાઢયોના એ સામ્રાજ્યમાં શતાબ્દીઓ સુધી એક મોટો માનવસમુદાય અહર્નિશ દાસત્વ કર્યા કરે છે. આ પાખંડ સામે યુગો થયા છૂટાછવાયા વીર માનવીઓ મોરચા માંડી રહ્યા છે.