નારીવાદ: પુનર્વિચાર/ગુજરાતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિઓ વિશે પુન: સ્પષ્ટીકરણ: Difference between revisions
+1 |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 18: | Line 18: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તાત્ત્વિક રીતે આમ સિદ્ધાંત દર્શાવવો અને ‘નવીન’ અથવા ‘નારીવાદી’ અભિગમની કદર કરવી સહેલી છે. પણ જિંદગી તો આના કરતાં કંઈક જુદું જ લઈને આવે છે. દર વખતે કંઈ કોઈ સ્ત્રી જ પોતાની સમસ્યા લઈને NGO પાસે નથી જતી. નીચેના કિસ્સામાં દર્શાવ્યા મુજબ એનાં મા-બાપ આવે છે. | તાત્ત્વિક રીતે આમ સિદ્ધાંત દર્શાવવો અને ‘નવીન’ અથવા ‘નારીવાદી’ અભિગમની કદર કરવી સહેલી છે. પણ જિંદગી તો આના કરતાં કંઈક જુદું જ લઈને આવે છે. દર વખતે કંઈ કોઈ સ્ત્રી જ પોતાની સમસ્યા લઈને NGO પાસે નથી જતી. નીચેના કિસ્સામાં દર્શાવ્યા મુજબ એનાં મા-બાપ આવે છે. | ||
એક વૃદ્ધ દંપતીએ “અવાજ”ના કાઉન્સેલરને કહ્યું હતું : ‘અમારે અમારી પુત્રી માટે ફરિયાદ નોંધાવવી છે. ગઈ કાલે રાત્રે એના વૈવાહિક ઘરમાં એ બળીને મરી ગઈ.’ ‘કેટલા વખતથી એ ત્યાં હતી?’ ‘એનાં લગ્ન ક્યારે થયાં હતાં?’ જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. ‘ગઈ કાલે સવારે અમે એના વૈવાહિક નિવાસે મોકલી હતી. એનાં લગ્ન બાદ એ ચૌદ વાર અમારી પાસે આવી હતી...’ | |||
{{Poem2Close}} | |||
:::એક વૃદ્ધ દંપતીએ “અવાજ”ના કાઉન્સેલરને કહ્યું હતું : ‘અમારે અમારી પુત્રી માટે ફરિયાદ નોંધાવવી છે. ગઈ કાલે રાત્રે એના વૈવાહિક ઘરમાં એ બળીને મરી ગઈ.’ ‘કેટલા વખતથી એ ત્યાં હતી?’ ‘એનાં લગ્ન ક્યારે થયાં હતાં?’ જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. ‘ગઈ કાલે સવારે અમે એના વૈવાહિક નિવાસે મોકલી હતી. એનાં લગ્ન બાદ એ ચૌદ વાર અમારી પાસે આવી હતી...’ | |||
{{Poem2Open}} | |||
અથવા કોઈ પાડોશી એક સ્ત્રીના મોત વિશે આ રીતે વાત કરે છે : | અથવા કોઈ પાડોશી એક સ્ત્રીના મોત વિશે આ રીતે વાત કરે છે : | ||
‘સખત દાઝી ગયા બાદ જસોદા એક હૉસ્પિટલમાં હતી.’ જસોદા બળીને કઈ રીતે મરી ગઈ એ વિશે સમુબહેન વાત કરતાં હતાં, ‘મેં એને પૂછ્યું, શાને માટે એણે પોલીસ આગળ જૂઠું બોલવું પડ્યું હતું? એ લોકોએ કહ્યું કે તું કેરોસીનવાળો દીવો ઉપર મૂકવા ગઈ, દીવો પડ્યો અને તારાં કપડાંને ઝાળ લાગી ગઈ. મને સાચી વાત કર. પડતો દીવો કંઈ કોઈ ચીજને બાળી ન શકે. તને કોણે સળગાવી મૂકી?’ જોકે જસોદાએ મારી પાસે સોગંદ લેવડાવ્યા છે કે હું પોલીસને હકીકત નહીં જણાવું. પછી એણે કહ્યું, ‘એ (જસોદાનો પતિ) ચિકાર દારૂ પીને ઘરે આવ્યો અને મેં એનો ઊધડો લીધો. એ ખૂબ નશામાં હતો. એ એકદમ ગુસ્સે થઈ ગયો અને એણે મારા પર કેરોસીન ફેંક્યું અને હું એને અટકાવી શકું એ પહેલાં તો એણે મારા પર સળગતી દીવાસળી ફેંકી. સિન્થેટિક કાપડની સાડીએ તરત જ આગની ઝાળ પકડી લીધી.’ સમુબહેને ફરી વાર જસોદાને પૂછ્યું કે એણે આ બધું પોલીસને કેમ ન કહ્યું. જસોદાનો જવાબ હતો ‘હું જ્યારે મરવા પડી હોઉં ત્યારે મારા પતિ વિશે આમ કેવી રીતે કહી શકું? મને સ્વર્ગમાં પણ માફી ન મળે. એ પાપનો બોજો હું કઈ રીતે વેંઢારું?’ | {{Poem2Close}} | ||
:::‘સખત દાઝી ગયા બાદ જસોદા એક હૉસ્પિટલમાં હતી.’ જસોદા બળીને કઈ રીતે મરી ગઈ એ વિશે સમુબહેન વાત કરતાં હતાં, ‘મેં એને પૂછ્યું, શાને માટે એણે પોલીસ આગળ જૂઠું બોલવું પડ્યું હતું? એ લોકોએ કહ્યું કે તું કેરોસીનવાળો દીવો ઉપર મૂકવા ગઈ, દીવો પડ્યો અને તારાં કપડાંને ઝાળ લાગી ગઈ. મને સાચી વાત કર. પડતો દીવો કંઈ કોઈ ચીજને બાળી ન શકે. તને કોણે સળગાવી મૂકી?’ જોકે જસોદાએ મારી પાસે સોગંદ લેવડાવ્યા છે કે હું પોલીસને હકીકત નહીં જણાવું. પછી એણે કહ્યું, ‘એ (જસોદાનો પતિ) ચિકાર દારૂ પીને ઘરે આવ્યો અને મેં એનો ઊધડો લીધો. એ ખૂબ નશામાં હતો. એ એકદમ ગુસ્સે થઈ ગયો અને એણે મારા પર કેરોસીન ફેંક્યું અને હું એને અટકાવી શકું એ પહેલાં તો એણે મારા પર સળગતી દીવાસળી ફેંકી. સિન્થેટિક કાપડની સાડીએ તરત જ આગની ઝાળ પકડી લીધી.’ સમુબહેને ફરી વાર જસોદાને પૂછ્યું કે એણે આ બધું પોલીસને કેમ ન કહ્યું. જસોદાનો જવાબ હતો ‘હું જ્યારે મરવા પડી હોઉં ત્યારે મારા પતિ વિશે આમ કેવી રીતે કહી શકું? મને સ્વર્ગમાં પણ માફી ન મળે. એ પાપનો બોજો હું કઈ રીતે વેંઢારું?’ | |||
{{Poem2Open}} | |||
કૌટુંબિક હિંસા અને કહેવાતાં આકસ્મિક મૃત્યુઓ વિશે જ્યારે એક જાહેર સભામાં વાત થઈ રહી હતી ત્યારે સમુબહેને આ સત્યઘટના વિશે વાત કરી હતી. સ્ત્રીઓ શા માટે આત્મહત્યા કરે છે, અથવા શા માટે તેઓના અકુદરતી મોતને માટે જવાબદાર અન્ય વ્યક્તિનું (ખાસ કરીને પોતાના પતિનું) નામ નથી દેતી, એનું ઉપર દર્શાવેલા બંને કિસ્સાઓમાં ટૂંકમાં વર્ણન છે. | કૌટુંબિક હિંસા અને કહેવાતાં આકસ્મિક મૃત્યુઓ વિશે જ્યારે એક જાહેર સભામાં વાત થઈ રહી હતી ત્યારે સમુબહેને આ સત્યઘટના વિશે વાત કરી હતી. સ્ત્રીઓ શા માટે આત્મહત્યા કરે છે, અથવા શા માટે તેઓના અકુદરતી મોતને માટે જવાબદાર અન્ય વ્યક્તિનું (ખાસ કરીને પોતાના પતિનું) નામ નથી દેતી, એનું ઉપર દર્શાવેલા બંને કિસ્સાઓમાં ટૂંકમાં વર્ણન છે. | ||
માટે જ, “અવાજ”માં અમે સમજી ગયાં છીએ કે દીકરીઓનાં લગ્ન બાદ માતા-પિતા તેઓને સહારો આપવા માગતાં નથી. જે સ્ત્રી માટે પોતાના વૈવાહિક રહેઠાણમાં જીવવાનું અસહ્ય થઈ પડે, એ જીવન જીવવાની ઇચ્છા ગુમાવી બેસે છે અને છેવટે મૃત્યુનું શરણ લઈ લે છે. સ્ત્રીઓ મનની અંદર અતિશય ધાર્મિક-સાંસ્કૃતિક બોજો વેંઢારતી હોય છે; કુટુંબ, પાડોશીઓ, મિત્રો વગેરે પણ આ બધી વાત એના માથે ઠોકી બેસાડતાં હોય છે. ઘરની અંદર પતિને પરમેશ્વરના સ્વરૂપે જોવામાં આવે છે અને એક ‘સારી’ પત્ની એને ગુનેગાર ઠેરવવા માટે કશું જ ન કહે. આ જ કારણસર, કોઈ ગમે તે રીતે મૃત્યુના સંજોગોની વિગતો જાણવા માગે, એ કંઈ જ શોધી ન શકે કારણ કે દરેક જણ, પીડિત વ્યક્તિ સુધ્ધાં, આ બાબતે મોઢું જ સીવી લે છે. પણ આવા મૃત્યુનાં કારણો સાવ દેખીતાં હોય છે. એક તો એ કે વૈવાહિક રહેઠાણમાં એ સ્ત્રી જીવી ન શકી અને બીજું એ કે જે ઘરમાં એનો જન્મ થયો હતો ત્યાંથી એને કોઈ સહારો મળી ન શક્યો.. | માટે જ, “અવાજ”માં અમે સમજી ગયાં છીએ કે દીકરીઓનાં લગ્ન બાદ માતા-પિતા તેઓને સહારો આપવા માગતાં નથી. જે સ્ત્રી માટે પોતાના વૈવાહિક રહેઠાણમાં જીવવાનું અસહ્ય થઈ પડે, એ જીવન જીવવાની ઇચ્છા ગુમાવી બેસે છે અને છેવટે મૃત્યુનું શરણ લઈ લે છે. સ્ત્રીઓ મનની અંદર અતિશય ધાર્મિક-સાંસ્કૃતિક બોજો વેંઢારતી હોય છે; કુટુંબ, પાડોશીઓ, મિત્રો વગેરે પણ આ બધી વાત એના માથે ઠોકી બેસાડતાં હોય છે. ઘરની અંદર પતિને પરમેશ્વરના સ્વરૂપે જોવામાં આવે છે અને એક ‘સારી’ પત્ની એને ગુનેગાર ઠેરવવા માટે કશું જ ન કહે. આ જ કારણસર, કોઈ ગમે તે રીતે મૃત્યુના સંજોગોની વિગતો જાણવા માગે, એ કંઈ જ શોધી ન શકે કારણ કે દરેક જણ, પીડિત વ્યક્તિ સુધ્ધાં, આ બાબતે મોઢું જ સીવી લે છે. પણ આવા મૃત્યુનાં કારણો સાવ દેખીતાં હોય છે. એક તો એ કે વૈવાહિક રહેઠાણમાં એ સ્ત્રી જીવી ન શકી અને બીજું એ કે જે ઘરમાં એનો જન્મ થયો હતો ત્યાંથી એને કોઈ સહારો મળી ન શક્યો.. | ||
| Line 56: | Line 61: | ||
<center><small> | <center><small> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| ધર્મ || હિંદુ || મુસ્લિમ || ખ્રિસ્તી || એસ.ટી. || ખબર નથી || કુલ | | '''ધર્મ''' || '''હિંદુ''' || '''મુસ્લિમ''' || '''ખ્રિસ્તી''' || '''એસ.ટી.''' || '''ખબર નથી''' || '''કુલ''' | ||
|- | |- | ||
| સ્ત્રીઓની સંખ્યા || ૭૮૧ || ૮૪ || ૧૦ || ૧૪ || ૧૧૨ || ૧૦૦૧ | | '''સ્ત્રીઓની સંખ્યા''' || ૭૮૧ || ૮૪ || ૧૦ || ૧૪ || ૧૧૨ || ૧૦૦૧ | ||
|- | |- | ||
| ટકા || ૭૮.૧ || ૮.૪ || ૧.૦ || ૧.૪ || ૧૧.૨ || ૧૦૦ | | '''ટકા''' || ૭૮.૧ || ૮.૪ || ૧.૦ || ૧.૪ || ૧૧.૨ || ૧૦૦ | ||
|} | |} | ||
</small></center> | </small></center> | ||
| Line 68: | Line 73: | ||
{{center|'''કોઠો ૪'''}} | {{center|'''કોઠો ૪'''}} | ||
{{center|'''જે હિંદુ સ્ત્રીઓનાં ‘એડી’ જાતિ મુજબ નોંધવામાં આવ્યાં હતાં.'''}} | {{center|'''જે હિંદુ સ્ત્રીઓનાં ‘એડી’ જાતિ મુજબ નોંધવામાં આવ્યાં હતાં.'''}} | ||
<center> | <small><center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| '''જ્ઞાતિ''' || '''અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી)''' || '''અનુસૂચિત જનજાતિ''' || '''ઉચ્ચ જ્ઞાતિ''' || '''કુલ''' | | '''જ્ઞાતિ''' || '''અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી)''' || '''અનુસૂચિત જનજાતિ''' || '''ઉચ્ચ જ્ઞાતિ''' || '''કુલ''' | ||
| Line 76: | Line 81: | ||
| '''ટકા''' || ૨૫.૬ || ૪૫. || ૨૯.૩ || ૧૦૦ | | '''ટકા''' || ૨૫.૬ || ૪૫. || ૨૯.૩ || ૧૦૦ | ||
|} | |} | ||
</center> | </center></small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 84: | Line 89: | ||
{{center|'''કોઠો ૫'''}} | {{center|'''કોઠો ૫'''}} | ||
{{center|'''મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે'''}} | {{center|'''મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે'''}} | ||
<center> | <small><center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| '''કારણ''' || '''ચોક્કસ અકસ્માતો''' || '''રસોડામાં થનારા''' || '''ઝેર''' || '''માંદગી લાંબી''' || '''ખબર નથી''' || '''કુલ અકસ્માતો''' | | '''કારણ''' || '''ચોક્કસ અકસ્માતો''' || '''રસોડામાં થનારા''' || '''ઝેર''' || '''માંદગી લાંબી''' || '''ખબર નથી''' || '''કુલ અકસ્માતો''' | ||
| Line 92: | Line 97: | ||
| ટકા || ૧૫.૨ || ૫૭.૩ || ૧૭.૬ || ૫.૯ || ૪.૧ || ૧૦૦ | | ટકા || ૧૫.૨ || ૫૭.૩ || ૧૭.૬ || ૫.૯ || ૪.૧ || ૧૦૦ | ||
|} | |} | ||
</center> | </center></small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્યારે કોઈ સ્ત્રી બસમાંથી ઊતરતાં પડી જઈને મૃત્યુ પામે છે, ત્યારે એની નોંધણી ‘ચોક્કસ અકસ્માત’ હેઠળ કરવામાં આવે છે. એ જ રીતે એ સૂતી હોય ત્યારે એની ઉપર દીવાલ ધસી પડવાથી મૃત્યુ થાય તો અહીં એની આ પ્રકારે નોંધણી કરવામાં આવે છે. નીચે દર્શાવેલા કોઠામાં પીડિતોની વય પ્રમાણે મૃત્યુનાં કારણો મુજબ વિભાગ પાડ્યા છે. | જ્યારે કોઈ સ્ત્રી બસમાંથી ઊતરતાં પડી જઈને મૃત્યુ પામે છે, ત્યારે એની નોંધણી ‘ચોક્કસ અકસ્માત’ હેઠળ કરવામાં આવે છે. એ જ રીતે એ સૂતી હોય ત્યારે એની ઉપર દીવાલ ધસી પડવાથી મૃત્યુ થાય તો અહીં એની આ પ્રકારે નોંધણી કરવામાં આવે છે. નીચે દર્શાવેલા કોઠામાં પીડિતોની વય પ્રમાણે મૃત્યુનાં કારણો મુજબ વિભાગ પાડ્યા છે. | ||
| Line 98: | Line 103: | ||
કોઠો ૬ | કોઠો ૬ | ||
મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ નોંધણી કરવામાં આવેલી સ્ત્રીઓની વય | મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ નોંધણી કરવામાં આવેલી સ્ત્રીઓની વય | ||
<center> | <small><center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| rowspan="2"| '''કારણ''' | | rowspan="2"| '''કારણ''' | ||
|colspan=" | |colspan="5"| {{center|'''ઉંમર (વર્ષમાં)'''}} | ||
|- | |- | ||
|૦-૧૦ || ૧૧-૨૦ || ૨૧-૩૦ || ૩૧-૪૦ || ૪૧+ || ખબર નથી || કુલ || ટકા | |૦-૧૦ || ૧૧-૨૦ || ૨૧-૩૦ || ૩૧-૪૦ || ૪૧+ || ખબર નથી || કુલ || ટકા | ||
| Line 117: | Line 122: | ||
| '''કુલ''' || ૩૬ || ૨૫૯ || ૩૬૩ || ૧૨૪ || ૧૧૬ || ૧૦૩ || ૧૦૦૧ || ૧૦૦ | | '''કુલ''' || ૩૬ || ૨૫૯ || ૩૬૩ || ૧૨૪ || ૧૧૬ || ૧૦૩ || ૧૦૦૧ || ૧૦૦ | ||
|} | |} | ||
</center> | </center></small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે સ્ત્રીઓને તેઓના રસોડામાં આગની ઝાળ લાગી હતી, તેમાંની ૫૭ ટકા સ્ત્રીઓમાંથી ૭૦ ટકા સ્ત્રીઓ (૧૬૮+૨૪૧) ખૂબ નાની ઉંમરમાં જ ગુજરી ગઈ હતી. એનાથી ૧૨ ટકા વધુ (૭૨) સ્ત્રીઓ એમના કરતાં માત્ર થોડાં જ વર્ષ મોટી હતી. એટલે કે ૮૨ ટકાથી વધુ સ્ત્રીઓ એમના જીવનનાં શ્રેષ્ઠ વરસોમાં રસોડામાં ગુજરી જતી હોવાનું જાણમાં આવ્યું હતું. આ આંકડો વધારેપડતો મોટો લાગે છે, કારણ કે એનાથી આ સિવાયનાં જીવલેણ કારણો (જેમ કે ઝેર ખાનારી કુલ સ્ત્રીઓમાંથી ૭૨ ટકા (૬૨+૭૨) સ્ત્રીઓની વય ૧૧-૩૦ વર્ષ નોંધાયેલ છે) સાવ મહત્ત્વહીન બની જાય છે. એક બીજી નવાઈની વાત એ છે કે લાંબી માંદગીથી મૃત્યુ પામનાર સ્ત્રીઓમાં, નાની ઉંમરની સ્ત્રીઓની સંખ્યા મોટી ઉંમરની સ્ત્રીઓ કરતાં વધારે છે. ૧૧-૪૦ વર્ષના વય-જૂથ કરતાં ૪૦ વર્ષથી ઉપરના વય-જૂથમાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે. લાંબી માંદગીથી થાકી જઈને મૃત્યુ પામનાર ૨૯ સ્ત્રીઓ નાની વયની હતી, જ્યારે એ જ કારણસર મૃત્યુ પામનાર ૨૨ સ્ત્રીઓ એમના કરતાં વધુ ઉંમરવાન હતી. માટે, કોઈને નવાઈ જ લાગે કે આ નાની વયની સ્ત્રીઓ ખરેખર લાંબી માંદગીથી કંટાળીને જ મરી ગઈ હતી કે કેમ ! | જે સ્ત્રીઓને તેઓના રસોડામાં આગની ઝાળ લાગી હતી, તેમાંની ૫૭ ટકા સ્ત્રીઓમાંથી ૭૦ ટકા સ્ત્રીઓ (૧૬૮+૨૪૧) ખૂબ નાની ઉંમરમાં જ ગુજરી ગઈ હતી. એનાથી ૧૨ ટકા વધુ (૭૨) સ્ત્રીઓ એમના કરતાં માત્ર થોડાં જ વર્ષ મોટી હતી. એટલે કે ૮૨ ટકાથી વધુ સ્ત્રીઓ એમના જીવનનાં શ્રેષ્ઠ વરસોમાં રસોડામાં ગુજરી જતી હોવાનું જાણમાં આવ્યું હતું. આ આંકડો વધારેપડતો મોટો લાગે છે, કારણ કે એનાથી આ સિવાયનાં જીવલેણ કારણો (જેમ કે ઝેર ખાનારી કુલ સ્ત્રીઓમાંથી ૭૨ ટકા (૬૨+૭૨) સ્ત્રીઓની વય ૧૧-૩૦ વર્ષ નોંધાયેલ છે) સાવ મહત્ત્વહીન બની જાય છે. એક બીજી નવાઈની વાત એ છે કે લાંબી માંદગીથી મૃત્યુ પામનાર સ્ત્રીઓમાં, નાની ઉંમરની સ્ત્રીઓની સંખ્યા મોટી ઉંમરની સ્ત્રીઓ કરતાં વધારે છે. ૧૧-૪૦ વર્ષના વય-જૂથ કરતાં ૪૦ વર્ષથી ઉપરના વય-જૂથમાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે. લાંબી માંદગીથી થાકી જઈને મૃત્યુ પામનાર ૨૯ સ્ત્રીઓ નાની વયની હતી, જ્યારે એ જ કારણસર મૃત્યુ પામનાર ૨૨ સ્ત્રીઓ એમના કરતાં વધુ ઉંમરવાન હતી. માટે, કોઈને નવાઈ જ લાગે કે આ નાની વયની સ્ત્રીઓ ખરેખર લાંબી માંદગીથી કંટાળીને જ મરી ગઈ હતી કે કેમ ! | ||
| Line 129: | Line 134: | ||
{{center|'''કોઠો ૭'''}} | {{center|'''કોઠો ૭'''}} | ||
{{center|'''ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ પોલીસે નોંધેલી ફરિયાદો, ૧૯૯૩થી ૨૦૦૪'''}} | {{center|'''ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ પોલીસે નોંધેલી ફરિયાદો, ૧૯૯૩થી ૨૦૦૪'''}} | ||
<center> | <small><center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | | '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | ||
| Line 137: | Line 142: | ||
| '''દિવસ દીઠ''' || ૪.૨૨ || ૪.૩૭ || ૫.૩૪ || ૬.૯૭ || ૬.૬૨ || ૮.૧૯ || ૮.૯૭ || ૯.૭૬ || ૮.૭૪ || ૭.૮૫ || ૮.૭૨ || ૧૦.૩ | | '''દિવસ દીઠ''' || ૪.૨૨ || ૪.૩૭ || ૫.૩૪ || ૬.૯૭ || ૬.૬૨ || ૮.૧૯ || ૮.૯૭ || ૯.૭૬ || ૮.૭૪ || ૭.૮૫ || ૮.૭૨ || ૧૦.૩ | ||
|} | |} | ||
</center> | </center></small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૯૯૮થી ૪૯૮-અ કલમ હેઠળ થયેલ નોંધણીની સંખ્યામાં વધારો થયો છે, એ દેખીતી વાત છે. | ૧૯૯૮થી ૪૯૮-અ કલમ હેઠળ થયેલ નોંધણીની સંખ્યામાં વધારો થયો છે, એ દેખીતી વાત છે. | ||
| Line 144: | Line 149: | ||
{{center|'''કોઠો ૮'''}} | {{center|'''કોઠો ૮'''}} | ||
{{center|'''ગુજરાતમાં નોંધાયેલ અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ૧૯૯૩થી ૨૦૦૪'''}} | {{center|'''ગુજરાતમાં નોંધાયેલ અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ૧૯૯૩થી ૨૦૦૪'''}} | ||
<center> | <small><center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | | '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | ||
| Line 152: | Line 157: | ||
| '''દિવસદીઠ થનારા મૃત્યુની સરેરાશ સંખ્યા''' || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪. || ૧૪.૧૫ || ૧૫.૧૪ || ૧૭.૩૯ || ૧૬.૦૮ || ૧૫.૦૩ || ૧૩.૪૯ || ૧૨.૮ || ૧૩.૦૧ || ૧૨.૬૮ | | '''દિવસદીઠ થનારા મૃત્યુની સરેરાશ સંખ્યા''' || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪. || ૧૪.૧૫ || ૧૫.૧૪ || ૧૭.૩૯ || ૧૬.૦૮ || ૧૫.૦૩ || ૧૩.૪૯ || ૧૨.૮ || ૧૩.૦૧ || ૧૨.૬૮ | ||
|} | |} | ||
</center> | </center></small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માટે, જ્યારથી પોલીસ ઈપીકોની કલમ ૪૯૮-અ મુજબ ફરિયાદ નોંધતા થયા, ત્યારથી ઓછી સ્ત્રીઓનાં મૃત્યુ અકુદરતી કારણસર થવા લાગ્યાં. આ કલમ ઈપીકોમાં ડિસેમ્બર ૧૯૮૩માં ઉમેરવામાં આવી હતી, ત્યારથી એમ કહેવાય છે કે આ કલમ નકામી છે. પણ આ અભ્યાસનું તારણ દર્શાવે છે કે આ કલમ ઘણી ઉપયોગી છે, કારણ કે એનાથી પોલીસના રેકૉર્ડ્ઝમાં ‘એડીઝ’ તરીકે નોંધાયેલાં સ્ત્રીઓનાં અકુદરતી મૃત્યુની સંખ્યામાં ઘટાયો થયો છે. | માટે, જ્યારથી પોલીસ ઈપીકોની કલમ ૪૯૮-અ મુજબ ફરિયાદ નોંધતા થયા, ત્યારથી ઓછી સ્ત્રીઓનાં મૃત્યુ અકુદરતી કારણસર થવા લાગ્યાં. આ કલમ ઈપીકોમાં ડિસેમ્બર ૧૯૮૩માં ઉમેરવામાં આવી હતી, ત્યારથી એમ કહેવાય છે કે આ કલમ નકામી છે. પણ આ અભ્યાસનું તારણ દર્શાવે છે કે આ કલમ ઘણી ઉપયોગી છે, કારણ કે એનાથી પોલીસના રેકૉર્ડ્ઝમાં ‘એડીઝ’ તરીકે નોંધાયેલાં સ્ત્રીઓનાં અકુદરતી મૃત્યુની સંખ્યામાં ઘટાયો થયો છે. | ||