બે હજાર ચોવીસ સમક્ષ/મીનીનું પ્રાણીઘર(બાળવાર્તા) – કિશોર વ્યાસ: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} <big>'''બાળવાર્તા'''</big> {{Heading|‘મીનીનું પ્રાણીઘર’ : કિશોર વ્યાસ|સંધ્યા ભટ્ટ}} '''બાળકો પ્રાણીઓના આનંદલોકમાં''' {{Poem2Open}} બાળકોને જગતની કેટલીક બાબતો પ્રત્યે સહજ પ્રેમ હોય છે અને જ્યારે તેમાં કુ...")
 
(+1)
 
Line 13: Line 13:
પ્રાણીઘરની સાથે પક્ષીઘરની વાતો પણ છે. દેવચકલી, દરજીડો, સક્કરખોર – સબુને દરેક પંખીની સંખ્યા મોઢે હતી. વાઘમામા માંદા પડે છે ત્યારે તો મીની ખૂબ ચિંતામાં પડી જાય છે ને તેનું મોઢું ઊતરી જાય છે! જ્યારે વાઘમામા સાજા થઈ જાય છે અને હંમેશ મુજબ ત્રાડ પાડે છે ત્યારે તે સાંભળીને લેસન કરવા બેઠેલી મીની લેસન પડતું મૂકી આંગણામાં દોડી જાય છે અને નાચી ઊઠે છે!
પ્રાણીઘરની સાથે પક્ષીઘરની વાતો પણ છે. દેવચકલી, દરજીડો, સક્કરખોર – સબુને દરેક પંખીની સંખ્યા મોઢે હતી. વાઘમામા માંદા પડે છે ત્યારે તો મીની ખૂબ ચિંતામાં પડી જાય છે ને તેનું મોઢું ઊતરી જાય છે! જ્યારે વાઘમામા સાજા થઈ જાય છે અને હંમેશ મુજબ ત્રાડ પાડે છે ત્યારે તે સાંભળીને લેસન કરવા બેઠેલી મીની લેસન પડતું મૂકી આંગણામાં દોડી જાય છે અને નાચી ઊઠે છે!
શિયાળના મોંમાં અજાણ્યો માણસ ફટાકડા ફોડે છે ત્યારે તેને બરાબર પાઠ ભણાવવામાં આવે છે. પ્રાણીઓને હેરાન ન કરવાં જોઈએ એવી શીખ પણ પરોક્ષ રીતે અહીં બાળકોને મળે છે. અંતિમ દસમા પ્રકરણમાં હાથીદાદાને એમના ઘરે પાછા જવાનો સમય થાય છે એ સંદર્ભે પ્રકરણને શીર્ષક અપાયું છે, ‘હાથીદાદાનું વેકેશન પૂરું!’ જે હાથીઓ પહેલાં ઉત્પાત કરતા હતા તે હવે ખુશ થઈને આનંદથી પોતાના ઘરે પાછા જશે એ જાણીને મીની પણ ગાઈ ઊઠે છે,
શિયાળના મોંમાં અજાણ્યો માણસ ફટાકડા ફોડે છે ત્યારે તેને બરાબર પાઠ ભણાવવામાં આવે છે. પ્રાણીઓને હેરાન ન કરવાં જોઈએ એવી શીખ પણ પરોક્ષ રીતે અહીં બાળકોને મળે છે. અંતિમ દસમા પ્રકરણમાં હાથીદાદાને એમના ઘરે પાછા જવાનો સમય થાય છે એ સંદર્ભે પ્રકરણને શીર્ષક અપાયું છે, ‘હાથીદાદાનું વેકેશન પૂરું!’ જે હાથીઓ પહેલાં ઉત્પાત કરતા હતા તે હવે ખુશ થઈને આનંદથી પોતાના ઘરે પાછા જશે એ જાણીને મીની પણ ગાઈ ઊઠે છે,
હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા....  
હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા....  
પ્રાણીઘરમાંથી આવતા વિવિધ અવાજો સાથે આ અવાજ ભળી જાય છે અને સબુ ખુશ થઈ જાય છે.  
પ્રાણીઘરમાંથી આવતા વિવિધ અવાજો સાથે આ અવાજ ભળી જાય છે અને સબુ ખુશ થઈ જાય છે.  
પ્રાણીઓના આનંદલોકમાં ફરી આવ્યાની ખુશી બાળવાચકો અનુભવે તે આ વાર્તાની ઉપલબ્ધિ! આ માટે કિશોર વ્યાસનો આભાર!
પ્રાણીઓના આનંદલોકમાં ફરી આવ્યાની ખુશી બાળવાચકો અનુભવે તે આ વાર્તાની ઉપલબ્ધિ! આ માટે કિશોર વ્યાસનો આભાર!