યુરોપ-અનુભવ/પરિશિષ્ટ-૧ : શેક્‌સ્પિયરના પ્રાંગણમાં રવીન્દ્રનાથ!: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પરિશિષ્ટ-૧ : શેક્‌સ્પિયરના પ્રાંગણમાં રવીન્દ્રનાથ!}} {{Poem2Open}..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 13: Line 13:
શેક્‌સ્પિયરના ઘર-ગામની મુલાકાતે આવવા વિશ્વભરના પ્રવાસીઓમાંથી ઘણા એ તરફ જતા પણ નથી, કદાચ કુતૂહલપ્રેર્યા કોઈ જાય, તો એ નજર કરી ત્યાંથી પસાર થઈ જાય છે. કલકત્તાના જોડાસાંકોના વિશાળ પ્રાંગણમાં શેક્‌સ્પિયરની પ્રતિમા સ્થાપવામાં આવે, તો તેથી શેક્‌સ્પિયરનો મહિમા વધશે નહિ. પરંતુ શેક્‌સ્પિયરને ઓળખનાર તો ભારતમાં ઘણા હશે, સ્ટૅટ્રફર્ડના યાત્રીઓમાં ટાગોરને ઓળખનાર ભાગ્યે જ કોઈ હશે.
શેક્‌સ્પિયરના ઘર-ગામની મુલાકાતે આવવા વિશ્વભરના પ્રવાસીઓમાંથી ઘણા એ તરફ જતા પણ નથી, કદાચ કુતૂહલપ્રેર્યા કોઈ જાય, તો એ નજર કરી ત્યાંથી પસાર થઈ જાય છે. કલકત્તાના જોડાસાંકોના વિશાળ પ્રાંગણમાં શેક્‌સ્પિયરની પ્રતિમા સ્થાપવામાં આવે, તો તેથી શેક્‌સ્પિયરનો મહિમા વધશે નહિ. પરંતુ શેક્‌સ્પિયરને ઓળખનાર તો ભારતમાં ઘણા હશે, સ્ટૅટ્રફર્ડના યાત્રીઓમાં ટાગોરને ઓળખનાર ભાગ્યે જ કોઈ હશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/શેક્‌સ્પિયરના ‘ઘરવતનની છાયામાં’|શેક્‌સ્પિયરના ‘ઘરવતનની છાયામાં’]]
|next = [[યુરોપ-અનુભવ/પરિશિષ્ટ-૨ : તડકો અહીં વધુ તડકીલો]]
}}