સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અવતાર અબળા તણો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:
ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે આપ નંદે. {{right|સાર૦}}
ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે આપ નંદે. {{right|સાર૦}}
વેદ વેદાંત ઉપનિષદો ખટ મળી જે મથીને રસ પ્રગટ કીધો;
વેદ વેદાંત ઉપનિષદો ખટ મળી જે મથીને રસ પ્રગટ કીધો;
તે રસ ભાગ્યનિધિ ભામની ભોગવે, અહોનિશ અનુભવ સંગ લીધો. {{right|સાર૦}}
તે રસ ભાગ્યનિધિ ભામની ભોગવે, અહોનિશ અનુભવ સંગ લીધો. {{gap|1em}}{{right|સાર૦}}
સ્વપ્ન સાચું કરે, ગિરિધર શામળો, પ્રણમું હું પ્રાણપતિ પાણ જોડી;  
સ્વપ્ન સાચું કરે, ગિરિધર શામળો, પ્રણમું હું પ્રાણપતિ પાણ જોડી;  
પંથનું જેમ પશુ, પૂંઠળ વળગ્યું ફરે નરસૈંના નાથજી નાથ તોડી. {{right|સાર૦}}</poem>}}
પંથનું જેમ પશુ, પૂંઠળ વળગ્યું ફરે નરસૈંના નાથજી નાથ તોડી. {{right|સાર૦}}</poem>}}