36,859
edits
(formatting of heading) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|‘વેળા વેળાની છાંયડી’માં રજૂ થતું ભારતીય દર્શન|કાલિન્દી પરીખ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મડિયાએ વાર્તા, નવલકથા, નાટક, નિબંધ, સોનેટ ઈત્યાદિ સાહિત્યમાં લગભગ તમામ પ્રકારોમાં ખેડાણ કર્યું છે. તેમની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ એટલી તો રસપ્રદ છે કે આજે પણ વાંચવી ગમે છે. તેમની એક નવલિકા એટલી લોકપ્રિય બની કે મડિયાએ તેના પરથી નવલકથા લખી તે જ આ ‘વેળા વેળાની છાંયડી’. પ્રસ્તુત નવલકથામાં કાઠિયાવાડી પરિવેશ રજૂ થાય છે. રેલ્વે સ્ટેશન અને ત્યાંની ચહલપહલનું નિરૂપણ દૃશ્યાત્મક બની રહે છે. પાત્રો, પ્રસંગો, સંવાદો, તેમની વૃત્તિઓ અને વિચારોમાં ભારતીય સંસ્કૃતિ પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે. | મડિયાએ વાર્તા, નવલકથા, નાટક, નિબંધ, સોનેટ ઈત્યાદિ સાહિત્યમાં લગભગ તમામ પ્રકારોમાં ખેડાણ કર્યું છે. તેમની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ એટલી તો રસપ્રદ છે કે આજે પણ વાંચવી ગમે છે. તેમની એક નવલિકા એટલી લોકપ્રિય બની કે મડિયાએ તેના પરથી નવલકથા લખી તે જ આ ‘વેળા વેળાની છાંયડી’. પ્રસ્તુત નવલકથામાં કાઠિયાવાડી પરિવેશ રજૂ થાય છે. રેલ્વે સ્ટેશન અને ત્યાંની ચહલપહલનું નિરૂપણ દૃશ્યાત્મક બની રહે છે. પાત્રો, પ્રસંગો, સંવાદો, તેમની વૃત્તિઓ અને વિચારોમાં ભારતીય સંસ્કૃતિ પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે. | ||