36,708
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|સર્જન, ભાવન અને વિવેચન|મનીષા દવે}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રથમ સર્જન, પછી એનું ભાવન અને પછી એમાંથી રચાતું એનું વિવેચનનું શાસ્ત્ર. આ પાસાંઓ વિશે વિદગ્ધજનોમાં થતી ચચર્ચાવિચારણાનાં મૂળ પૂર્વમાં ભરતની રસવિચારણામાં અને પશ્ચિમમાં એરિસ્ટોટલમાં છે એ સુવિદિત છે. આ સંદર્ભે જે નવ્ય ચિંતનો ઉદ્ભવ્યાં તે પણ અંતે તો આ વિચારણાઓ સામેના વિદ્રોહમાંથી પ્રગટ્યાં છે. એ મહત્ત્વની વાત પણ ધ્યાન બહાર ન જવી જોઈએ. | પ્રથમ સર્જન, પછી એનું ભાવન અને પછી એમાંથી રચાતું એનું વિવેચનનું શાસ્ત્ર. આ પાસાંઓ વિશે વિદગ્ધજનોમાં થતી ચચર્ચાવિચારણાનાં મૂળ પૂર્વમાં ભરતની રસવિચારણામાં અને પશ્ચિમમાં એરિસ્ટોટલમાં છે એ સુવિદિત છે. આ સંદર્ભે જે નવ્ય ચિંતનો ઉદ્ભવ્યાં તે પણ અંતે તો આ વિચારણાઓ સામેના વિદ્રોહમાંથી પ્રગટ્યાં છે. એ મહત્ત્વની વાત પણ ધ્યાન બહાર ન જવી જોઈએ. | ||