સરળ અલંકાર-વિવેચન/અપ્રસ્તુતપ્રશંસા: Difference between revisions

+1
 
+1
 
Line 2: Line 2:
{{Heading|(૧૦) અપ્રસ્તુતપ્રશંસા :}}
{{Heading|(૧૦) અપ્રસ્તુતપ્રશંસા :}}
{{Poem2Open}}  
{{Poem2Open}}  
{{Poem2Open}}
સંસ્કૃત અલંકાર--શાસ્ત્રમાં અપ્રસ્તુતપ્રશંસાના પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે. આપણે તેનો એક જ પાંચમો પ્રકાર અહીં જોઈશું. ‘પ્રશંસા’ એટલે કથન એવો જ અહીં અર્થ છે. જ્યારે અપ્રસ્તુત વસ્તુના વર્ણન દ્વારા કવિને જેના વિશે ખાસ કહેવું છે તે પ્રસ્તુત વસ્તુનું સૂચન થાય, ત્યારે અપ્રસ્તુતપ્રશંસા બને છે. કવિને જ્યારે સીધે સીધું પ્રસ્તુત વિશે ન કહેવું હોય, ગોપાવીને કહેવું હોય, ને એ રીતે કહેવાથી એનું વક્તવ્ય વધારે ચમત્કૃતિવાળું, રમણીય કે સરહસ્ય બનતું હોય, ત્યારે કવિ આ અલંકારનો આશરો લે છે. આપણે આને અન્યોક્તિ પણ કહી શકીએ; કેમકે અન્યોક્તિમાંયે એકનું વર્ણન કરીને તે દ્વારા અન્યને જ તે લાગુ પડાતું હોય છે.
સંસ્કૃત અલંકાર--શાસ્ત્રમાં અપ્રસ્તુતપ્રશંસાના પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે. આપણે તેનો એક જ પાંચમો પ્રકાર અહીં જોઈશું. ‘પ્રશંસા’ એટલે કથન એવો જ અહીં અર્થ છે. જ્યારે અપ્રસ્તુત વસ્તુના વર્ણન દ્વારા કવિને જેના વિશે ખાસ કહેવું છે તે પ્રસ્તુત વસ્તુનું સૂચન થાય, ત્યારે અપ્રસ્તુતપ્રશંસા બને છે. કવિને જ્યારે સીધે સીધું પ્રસ્તુત વિશે ન કહેવું હોય, ગોપાવીને કહેવું હોય, ને એ રીતે કહેવાથી એનું વક્તવ્ય વધારે ચમત્કૃતિવાળું, રમણીય કે સરહસ્ય બનતું હોય, ત્યારે કવિ આ અલંકારનો આશરો લે છે. આપણે આને અન્યોક્તિ પણ કહી શકીએ; કેમકે અન્યોક્તિમાંયે એકનું વર્ણન કરીને તે દ્વારા અન્યને જ તે લાગુ પડાતું હોય છે.
થોડાં ઉદાહરણો જોઈએ :
થોડાં ઉદાહરણો જોઈએ :
Line 9: Line 8:
એવું જ કવિ નીચેની ઉક્તિમાં, સાગર દ્વારા, કોઈ મહાન વૈભવી પણ જેને હાથેથી કશું છૂટતું નથી તેવાને ઉદ્દેશીને કહે છે :
એવું જ કવિ નીચેની ઉક્તિમાં, સાગર દ્વારા, કોઈ મહાન વૈભવી પણ જેને હાથેથી કશું છૂટતું નથી તેવાને ઉદ્દેશીને કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તારો મહાબ્ધિ ! જલ-વૈભવ વ્યર્થ આ કે  
{{Block center|'''<poem>તારો મહાબ્ધિ ! જલ-વૈભવ વ્યર્થ આ કે  
નાનાં ખગોય તરસે ટવળે તું પાસે.</poem>}}  
નાનાં ખગોય તરસે ટવળે તું પાસે.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી. ઉમાશંકર જોષીનું ‘બળતાં પાણી’ અન્યોક્તિ કાવ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે લાંબું હોવાથી અહીં થોડી જ પંક્તિઓ ટાંકીશું :
શ્રી. ઉમાશંકર જોષીનું ‘બળતાં પાણી’ અન્યોક્તિ કાવ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે લાંબું હોવાથી અહીં થોડી જ પંક્તિઓ ટાંકીશું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર-વનો,  
{{Block center|'''<poem>નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર-વનો,  
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.
.........
.........
Line 22: Line 21:
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે !
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે !
અરે! એ તે ક્યારે ? ભસમ સહુ થૈ જાય પછીથી?  
અરે! એ તે ક્યારે ? ભસમ સહુ થૈ જાય પછીથી?  
{{Right|(ગંગોત્રી)}}</poem>}}  
{{Right|(ગંગોત્રી)}}</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
વસ્તુત : નદીમાં કશો આવો ભાવ જન્મવો જ અસ્વાભાવિક છે. ત્યારે કવિ શા માટે આમ નિરૂપે છે? કવિને ઉદ્દિષ્ટ છે વિશિષ્ટ માનવભાવ. સમાજની, સ્વતંત્રતાની વેદી ઉપર પોતાનું જીવન હોમી દેવા તત્પર થતો જુવાન કયું સંવેદન અનુભવે છે તે કવિએ ભારે માર્મિકતાથી અહીં સૂચવ્યું છે. નદી દૂર દૂર સિંધુના અદીઠ વડવાગ્નિ બુઝવવા જાય છે. પણ પાસેનાં જ ડુંગરવનો ભડભડ બળે છે તે બુઝાવવા કંઈ કરી શકતી નથી. દેશને માટે મરી ફીટતો જુવાન ઘણુંયે ઇચ્છે તો પણ પોતાનાં અપંગ માબાપને માટે કશું કરી શકતો નથી, એ કેવી કરુણા છે? કવિએ આ ભાવ અન્યોક્તિ દ્વારા ભારે સામર્થ્યથી પ્રગટ કર્યો છે.
વસ્તુત : નદીમાં કશો આવો ભાવ જન્મવો જ અસ્વાભાવિક છે. ત્યારે કવિ શા માટે આમ નિરૂપે છે? કવિને ઉદ્દિષ્ટ છે વિશિષ્ટ માનવભાવ. સમાજની, સ્વતંત્રતાની વેદી ઉપર પોતાનું જીવન હોમી દેવા તત્પર થતો જુવાન કયું સંવેદન અનુભવે છે તે કવિએ ભારે માર્મિકતાથી અહીં સૂચવ્યું છે. નદી દૂર દૂર સિંધુના અદીઠ વડવાગ્નિ બુઝવવા જાય છે. પણ પાસેનાં જ ડુંગરવનો ભડભડ બળે છે તે બુઝાવવા કંઈ કરી શકતી નથી. દેશને માટે મરી ફીટતો જુવાન ઘણુંયે ઇચ્છે તો પણ પોતાનાં અપંગ માબાપને માટે કશું કરી શકતો નથી, એ કેવી કરુણા છે? કવિએ આ ભાવ અન્યોક્તિ દ્વારા ભારે સામર્થ્યથી પ્રગટ કર્યો છે.