અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/સુખી હું તેથી કોને શું?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{ | {{HeaderNav | ||
|previous = સરસ્વતીચંદ્રનો સંન્યાસ | |previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/સરસ્વતીચંદ્રનો સંન્યાસ | સરસ્વતીચંદ્રનો સંન્યાસ]] | દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા ]] | ||
|next = વિકરાળ વીર કેસરી | |next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિલાલ હ. ધ્રુવ/વિકરાળ વીર કેસરી | વિકરાળ વીર કેસરી]] | ઘુ ઘ્ઘૂ ઘૂ ઘૂ ઘુઘવતી! ગહનગિરિ, ગુફા, કાનને ગાજિ ઉઠે!]] | ||
}} | }} |
Latest revision as of 09:50, 19 October 2021
સુખી હું તેથી કોને શું?
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી
સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું? ૧
જગતમાં કંઈ પડ્યા જીવ,
દુખી કંઈ, ને સુખી કંઈક! ૨
સઉ એવા તણે કાજે
ન રોતા પાર કંઈ આવે! ૩
કંઈ એવા તણે કાજે,
પિતાજી, રોવું તે શાને? ૪
હું જોવા કંઈ તણે કાજે,
પિતાજી રોવું તે શાને? ૫
નહીં જોવું! નહીં રોવું!
અફળ આંસું ન ક્યમ લ્હોવું? ૬
ભુલી જઈને જનારાને,
રહેલું ન નંદવું શાને? ૭
સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું? ૮