ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રસારણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રસારણ (Dissemination)'''</span> : સાહિત્યનો પરંપરાનો સિદ્ધાન્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રસાદ
|next = પ્રસ્તાવના
}}

Latest revision as of 08:40, 28 November 2021


પ્રસારણ (Dissemination) : સાહિત્યનો પરંપરાનો સિદ્ધાન્ત ‘અનુકરણ’નો છે, તો વિરચન સિદ્ધાન્ત ‘કૃતિત્વ’નો છે. કૃતિના ફલક પરથી અંતહીન અર્થો પ્રસારિત થયા કરતા હોય છે. વિરચનસિદ્ધાન્તમાં સત્યને બદલે આવા પ્રસારણે સ્થાન લીધું છે. ચં.ટો.