ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વભાવોક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્વભાવોક્તિ(Diatyposis)'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સ્વપ્નવાસવદત્તા
|next= સ્વયંચાલિત લેખન
}}

Latest revision as of 11:45, 9 December 2021


સ્વભાવોક્તિ(Diatyposis) : સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે સૂક્ષ્મનિરીક્ષણ અને અભિવ્યક્તિપટુતાથી થયેલું, જાતિગત કે સ્વભાવગત વિશેષતાનું ચમત્કૃતિપૂર્ણ યથાવત્ કે સમ્યક્ વર્ણન સ્વભાવોક્તિ છે. ગ્રીક અને યુરોપીય પરંપરામાં પણ તાદૃશ અને પ્રત્યક્ષ વર્ણન માટે આ અલંકારની ઓળખ થયેલી છે. ‘કાન્ત’નાં ‘ચક્રવાકમિથુન’માં પંખીચેષ્ટાઓનું વર્ણન કે સુરેશ હ. જોષીની ટૂંકી વાર્તા ‘ચુમ્બન’માં ઊંદરની ચેષ્ટાઓનું વર્ણન સ્વભાવોક્તિનાં ઉદાહરણ છે. ચં.ટો.