સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંતબાલ/ત્રણ ગુણો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} નિયમિતતા, ઉપયોગિતાઅનેવ્યવસ્થિતતાએત્રણેગુણોજીવનવ્યવહ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
નિયમિતતા, ઉપયોગિતાઅનેવ્યવસ્થિતતાએત્રણેગુણોજીવનવ્યવહારમાંખૂબઉપયોગીછે.
 
નિયમિતતાએટલેજેકાળેજેનક્કીકર્યુંહોયતેકામકરવું. જોએજપ્રમાણેવર્તવાનોપ્રયત્નકરીશુંતોપછીએટેવરૂપબનીજશે, પણબાંધછોડકરીશુંતોકોઈકામવ્યવસ્થિતનહિથઈશકે.
નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા એ ત્રણે ગુણો જીવનવ્યવહારમાં ખૂબ ઉપયોગી છે.
આવોજબીજોગુણવ્યવસ્થિતતાનોછે. કોઈપણઠેકાણેવ્યવસ્થાનીખામીહોયતોરુચિકરલાગતુંનથી. શબ્દોનીરચનાપણવ્યવસ્થિતનહોય, તોએશબ્દોગમતાનથી. જ્યાંજેચીજહોવીજોઈએત્યાંતેનહોય, તેનુંનામઅવ્યવસ્થા. જ્યાંજેવસ્તુનોઉપયોગકરવાનોહોયત્યાંતેકરવો, તેનુંનામવ્યવસ્થા.
નિયમિતતા એટલે જે કાળે જે નક્કી કર્યું હોય તે કામ કરવું. જો એ જ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીશું તો પછી એ ટેવરૂપ બની જશે, પણ બાંધછોડ કરીશું તો કોઈ કામ વ્યવસ્થિત નહિ થઈ શકે.
ત્રીજીવાતઉપયોગિતાનીછે. જરૂરપૂરતુંજલેવુંઅથવાજરૂરિયાતનોઘટાડોકરવોતેનુંનામઉપયોગિતા. ઉપયોગએઆત્માનોગુણછેઅનેસ્થૂળઉપભોગએનાશવંતશરીરનોગુણછે. માણસજોસાચોઉપયોગરાખતાંશીખેતોકેટલાંયઅનિષ્ટોમાંથીતેજાતેબચીજાય, પાપઘટીજાય.
આવો જ બીજો ગુણ વ્યવસ્થિતતાનો છે. કોઈ પણ ઠેકાણે વ્યવસ્થાની ખામી હોય તો રુચિકર લાગતું નથી. શબ્દોની રચના પણ વ્યવસ્થિત ન હોય, તો એ શબ્દો ગમતા નથી. જ્યાં જે ચીજ હોવી જોઈએ ત્યાં તે ન હોય, તેનું નામ અવ્યવસ્થા. જ્યાં જે વસ્તુનો ઉપયોગ કરવાનો હોય ત્યાં તે કરવો, તેનું નામ વ્યવસ્થા.
ત્રીજી વાત ઉપયોગિતાની છે. જરૂર પૂરતું જ લેવું અથવા જરૂરિયાતનો ઘટાડો કરવો તેનું નામ ઉપયોગિતા. ઉપયોગ એ આત્માનો ગુણ છે અને સ્થૂળ ઉપભોગ એ નાશવંત શરીરનો ગુણ છે. માણસ જો સાચો ઉપયોગ રાખતાં શીખે તો કેટલાંય અનિષ્ટોમાંથી તે જાતે બચી જાય, પાપ ઘટી જાય.
{{Right|[‘વિશ્વવાત્સલ્ય’ માસિક]}}
{{Right|[‘વિશ્વવાત્સલ્ય’ માસિક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:45, 29 September 2022


નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા એ ત્રણે ગુણો જીવનવ્યવહારમાં ખૂબ ઉપયોગી છે. નિયમિતતા એટલે જે કાળે જે નક્કી કર્યું હોય તે કામ કરવું. જો એ જ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીશું તો પછી એ ટેવરૂપ બની જશે, પણ બાંધછોડ કરીશું તો કોઈ કામ વ્યવસ્થિત નહિ થઈ શકે. આવો જ બીજો ગુણ વ્યવસ્થિતતાનો છે. કોઈ પણ ઠેકાણે વ્યવસ્થાની ખામી હોય તો રુચિકર લાગતું નથી. શબ્દોની રચના પણ વ્યવસ્થિત ન હોય, તો એ શબ્દો ગમતા નથી. જ્યાં જે ચીજ હોવી જોઈએ ત્યાં તે ન હોય, તેનું નામ અવ્યવસ્થા. જ્યાં જે વસ્તુનો ઉપયોગ કરવાનો હોય ત્યાં તે કરવો, તેનું નામ વ્યવસ્થા. ત્રીજી વાત ઉપયોગિતાની છે. જરૂર પૂરતું જ લેવું અથવા જરૂરિયાતનો ઘટાડો કરવો તેનું નામ ઉપયોગિતા. ઉપયોગ એ આત્માનો ગુણ છે અને સ્થૂળ ઉપભોગ એ નાશવંત શરીરનો ગુણ છે. માણસ જો સાચો ઉપયોગ રાખતાં શીખે તો કેટલાંય અનિષ્ટોમાંથી તે જાતે બચી જાય, પાપ ઘટી જાય. [‘વિશ્વવાત્સલ્ય’ માસિક]