કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧૭. માનવીનું હૈયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭. માનવીનું હૈયું | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> મ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૭. માનવીનું હૈયું | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}}
{{Heading|૧૭. માનવીનું હૈયું |}}
<poem>
<poem>
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
Line 18: Line 18:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૬૮)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૬૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૬. સખી મેં કલ્પી'તી -
|next = ૧૮. સદ્ગત મોટાભાઈ
}}

Latest revision as of 15:43, 16 December 2021

૧૭. માનવીનું હૈયું

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
          અધબોલ્યા બોલડે,
          થોડે અ બો લ ડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?

          સ્મિતની જ્યાં વીજળી,
          જરીશી ફરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?

મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭
(સમગ્ર કવિતા, પૃ. ૧૬૮)