સહરાની ભવ્યતા/રસિકલાલ છો. પરીખ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|રસિકલાલ છો. પરીખ|}} {{Poem2Open}} રસિકભાઈના પૌત્ર શર્વિલે એક દિવસ દ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 46: Line 46:
પહેલી નવેમ્બર 1982ની સવારે એમણે વિદાય લીધી. જ્યોતિષની દૃષ્ટિએ દિવસ ચોખ્ખો હતો. શરદપૂનમ હતી. એમની પૌત્રી ઈશિરાગરબો કરવાની હતી. ચંદ્ર સોળે કળાએ ખીલવાનો હતો. આટલો ભાગ જરા બાકી રહી ગયો. એમની રસિકતા એવી હતી કે એ માટે પણએમણે ફરી અવતરવું જોઈએ, મુક્તિનો હક જતો કરીને પણ.
પહેલી નવેમ્બર 1982ની સવારે એમણે વિદાય લીધી. જ્યોતિષની દૃષ્ટિએ દિવસ ચોખ્ખો હતો. શરદપૂનમ હતી. એમની પૌત્રી ઈશિરાગરબો કરવાની હતી. ચંદ્ર સોળે કળાએ ખીલવાનો હતો. આટલો ભાગ જરા બાકી રહી ગયો. એમની રસિકતા એવી હતી કે એ માટે પણએમણે ફરી અવતરવું જોઈએ, મુક્તિનો હક જતો કરીને પણ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = યશવંત શુક્લ
|next = રાજેન્દ્ર શાહ
}}