કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૮.વાયુથી ક્યારેય એ ડરતું નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮.વાયુથી ક્યારેય એ ડરતું નથી| }} <poem> વાયુથી ક્યારેય એ ડરતું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૮.વાયુથી ક્યારેય એ ડરતું નથી| }} | {{Heading|૩૮.વાયુથી ક્યારેય એ ડરતું નથી|ચિનુ મોદી }} | ||
<poem> | <poem> | ||
વાયુથી ક્યારેય એ ડરતું નથી, | વાયુથી ક્યારેય એ ડરતું નથી, | ||
વ્હાણ શઢની જેમ થરથરતું નથી. | વ્હાણ શઢની જેમ થરથરતું નથી. | ||
છેક તળિયે ડૂબકીનો અર્થ શો ? | છેક તળિયે ડૂબકીનો અર્થ શો ? | ||
જળ કદીયે બિંબ સંઘરતું નથી. | જળ કદીયે બિંબ સંઘરતું નથી. | ||
યમનિયમમાં જડ અને જિદ્દી મરણ, | યમનિયમમાં જડ અને જિદ્દી મરણ, | ||
એક ક્ષણ પણ ઝાઝી વાપરતું નથી. | એક ક્ષણ પણ ઝાઝી વાપરતું નથી. | ||
તૂટવું પડશે હવે દીવાલને, | તૂટવું પડશે હવે દીવાલને, | ||
જીવતું ઘર આમ કરગરતું નથી. | જીવતું ઘર આમ કરગરતું નથી. | ||
નષ્ટ બનતાં વાદળોનાં નીડ પણ, | નષ્ટ બનતાં વાદળોનાં નીડ પણ, | ||
આભ છે કે નીચે ઊતરતું નથી. | આભ છે કે નીચે ઊતરતું નથી. | ||
આંસુઓ ચ્હેરા બને એવા દિવસ, | આંસુઓ ચ્હેરા બને એવા દિવસ, | ||
કાળનું આ તંત્ર શું કરતું નથી ? | કાળનું આ તંત્ર શું કરતું નથી ? | ||
ક્યાં ફૂલો પધરાવશો ‘ઇર્શાદ’નાં ? | ક્યાં ફૂલો પધરાવશો ‘ઇર્શાદ’નાં ? | ||
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી. | ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી. | ||
{{Right|(ઇનાયત, પૃ. ૩૨)}} | {{Right|(ઇનાયત, પૃ. ૩૨)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૭.સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ? | |||
|next = ૩૯.વિ-નાયકમાંથી અંશ | |||
}} |
Latest revision as of 11:40, 17 June 2022
૩૮.વાયુથી ક્યારેય એ ડરતું નથી
ચિનુ મોદી
વાયુથી ક્યારેય એ ડરતું નથી,
વ્હાણ શઢની જેમ થરથરતું નથી.
છેક તળિયે ડૂબકીનો અર્થ શો ?
જળ કદીયે બિંબ સંઘરતું નથી.
યમનિયમમાં જડ અને જિદ્દી મરણ,
એક ક્ષણ પણ ઝાઝી વાપરતું નથી.
તૂટવું પડશે હવે દીવાલને,
જીવતું ઘર આમ કરગરતું નથી.
નષ્ટ બનતાં વાદળોનાં નીડ પણ,
આભ છે કે નીચે ઊતરતું નથી.
આંસુઓ ચ્હેરા બને એવા દિવસ,
કાળનું આ તંત્ર શું કરતું નથી ?
ક્યાં ફૂલો પધરાવશો ‘ઇર્શાદ’નાં ?
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી.
(ઇનાયત, પૃ. ૩૨)