કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૦. મહાસુદર્શન: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(4 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કુરુક્ષેત્ર, દ્વાદશ કાંડ, મહાસુદર્શન (૧૯૨૭)|<br>૪૦. મહાસુદર્શન|}}
{{Heading|કુરુક્ષેત્ર, દ્વાદશ કાંડ, મહાસુદર્શન (૧૯૨૭)|<br>૪૦. મહાસુદર્શન|ન્હાનાલાલ}}
એવે એક ગગનકાટકો ગડગડ્યો
એવે એક ગગનકાટકો ગડગડ્યો


Line 10: Line 10:
કુરુક્ષેત્રની ત્રિકાળઘોર મંડાણતિથિએ
કુરુક્ષેત્રની ત્રિકાળઘોર મંડાણતિથિએ
સેનાના મેઘ મહામેઘ શું પછડાયા
સેનાના મેઘ મહામેઘ શું પછડાયા
ત્યારે ગાજ્યો ’તો એવો મહાધ્વનિ
ત્યારે ગાજ્યો ’તો એવો મહાધ્વનિ :
આભવિદારતો એવો તુમુલ શબ્દ થયો.
આભવિદારતો એવો તુમુલ શબ્દ થયો.
દિશાઓમાં ઊભરાતો એનો પડઘો પડ્યો,
દિશાઓમાં ઊભરાતો એનો પડઘો પડ્યો,
Line 35: Line 35:
એ ગૅબચક્રની વજ્રદન્તુડીઓ
એ ગૅબચક્રની વજ્રદન્તુડીઓ
અન્તરિક્ષમાં આંકડા આલેખતી ઊભી.
અન્તરિક્ષમાં આંકડા આલેખતી ઊભી.
એને દાંતે દાંતે લખ્યું હતું
એને દાંતે દાંતે લખ્યું હતું :
‘છે’ ને ‘નથી’ ને ‘છે.’
‘છે’ ને ‘નથી’ ને ‘છે.’
જગત ભરતું, અન્તરિક્ષ ભરતું,
જગત ભરતું, અન્તરિક્ષ ભરતું,
Line 49: Line 49:
પર્વત પ્રફુલ્લી લોક લોક સરજાય છે,
પર્વત પ્રફુલ્લી લોક લોક સરજાય છે,
દુનિયાંઓ દળાઈ દળાઈ
દુનિયાંઓ દળાઈ દળાઈ
પાછાં પરમાણુ ઢોળાય છે
પાછાં પરમાણુ ઢોળાય છે :
એ સૃજન-સંહારનો મહાચક્રાવો.
એ સૃજન-સંહારનો મહાચક્રાવો.
જન્મ-મૃત્યુ એટલે જીવન-લીલા.
જન્મ-મૃત્યુ એટલે જીવન-લીલા.
દિશાચક્રાવે ઘૂમતું વિરાટચક્ર કહે છે
દિશાચક્રાવે ઘૂમતું વિરાટચક્ર કહે છે :
‘રાજન્! જન્મ-મૃત્યુથી પર જો,
‘રાજન્! જન્મ-મૃત્યુથી પર જો,
ત્યાં છે પરમાનન્દના દેશ.’ ”
ત્યાં છે પરમાનન્દના દેશ.’ ”


{{Space}} ડંકા વગાડી જોગમાયાઓએ
{{Space}} ડંકા વગાડી જોગમાયાઓએ
વિરાટચક્રની આરતી ઉતારી
વિરાટચક્રની આરતી ઉતારી :
જાણે તારિકામંડળે ગગનમંડળને સત્કાર્યું.
જાણે તારિકામંડળે ગગનમંડળને સત્કાર્યું.
વિશ્વનો ઘુમ્મટ ગાજી ઊઠ્યો.
વિશ્વનો ઘુમ્મટ ગાજી ઊઠ્યો.
Line 86: Line 86:
પુત્રોને, પિતાઓને, બન્ધુઓને, ભાંડુઓને,
પુત્રોને, પિતાઓને, બન્ધુઓને, ભાંડુઓને,
હૈયાડાળેથી વીણી વીણીને
હૈયાડાળેથી વીણી વીણીને
અઘોર રણયજ્ઞમાં હવિ-શા હોમ્યા હતા
અઘોર રણયજ્ઞમાં હવિ-શા હોમ્યા હતા :
એ પાંડવ વીરાંગનાઓયે ક્ષણેક
એ પાંડવ વીરાંગનાઓયે ક્ષણેક
મહાસુદર્શનના ભીષણ દર્શને
મહાસુદર્શનના ભીષણ દર્શને
Line 103: Line 103:
ગહન જોયે થતી ચકિતતા,
ગહન જોયે થતી ચકિતતા,
અણસાંભળ્યું ને અણકલ્પ્યું નીરખ્યે
અણસાંભળ્યું ને અણકલ્પ્યું નીરખ્યે
થતું વાણીપારનું મૌન
થતું વાણીપારનું મૌન :
એ એમની આંખડલીમાં રમતાં.
એ એમની આંખડલીમાં રમતાં.


Line 120: Line 120:
ને નવસૃજન સરજાતાં.
ને નવસૃજન સરજાતાં.
{{Space}} ગેબનો મન્ત્રોચ્ચાર કરતા હોય
{{Space}} ગેબનો મન્ત્રોચ્ચાર કરતા હોય
એવા મહામુનિ ઉચ્ચર્યા
એવા મહામુનિ ઉચ્ચર્યા :
‘કાળગંગા સરીખડું કુરુક્ષેત્ર
‘કાળગંગા સરીખડું કુરુક્ષેત્ર
તરી ઊતરનારને ભય શા?
તરી ઊતરનારને ભય શા?
Line 147: Line 147:
{{Space}} ‘વન્દન હો એ વિરાટચક્રનેઃ’
{{Space}} ‘વન્દન હો એ વિરાટચક્રનેઃ’
પાંડવપરિવાર ભર્યે સ્વરે ઉચ્ચર્યો.
પાંડવપરિવાર ભર્યે સ્વરે ઉચ્ચર્યો.
{{Space}} મુનિવર ક્ષણેક થંભી ગયા
{{Space}} મુનિવર ક્ષણેક થંભી ગયા :
જગત્ યાત્રાને જાણે વિસામે બેઠા.
જગત્ યાત્રાને જાણે વિસામે બેઠા.
પોતાને પોતે પળેક નાનકડા ભાસ્યા,
પોતાને પોતે પળેક નાનકડા ભાસ્યા,
Line 160: Line 160:
હસ્તશાખા વિસ્તારી વીંઝતા ઉચ્ચર્યા :
હસ્તશાખા વિસ્તારી વીંઝતા ઉચ્ચર્યા :


{space}} ‘પૃથ્વીનાં પ્રારબ્ધીઓ!
{{space}} ‘પૃથ્વીનાં પ્રારબ્ધીઓ!
આ ભયમૂર્તિ કાળચક્ર નથી.
આ ભયમૂર્તિ કાળચક્ર નથી.
આ તો આનન્દમૂર્તિ કલ્યાણચક્ર છે.
આ તો આનન્દમૂર્તિ કલ્યાણચક્ર છે.
વિલોકો એ વજ્રદન્તુડીઓના અણીઅગ્ર
વિલોકો એ વજ્રદન્તુડીઓના અણીઅગ્ર :
એની નખરેખાઓમાં છે બ્રહ્મઅંગુલિઓ.
એની નખરેખાઓમાં છે બ્રહ્મઅંગુલિઓ.
નિહાળો એનું સાગરવિશાળું નાભિચક્ર
નિહાળો એનું સાગરવિશાળું નાભિચક્ર :
એમાં છે પરબ્રહ્મનું હૃદયમંડળ.
એમાં છે પરબ્રહ્મનું હૃદયમંડળ.
પારખો એનો અવકાશઉપરવટિયો પરિઘ
પારખો એનો અવકાશઉપરવટિયો પરિઘ :
એમાં છે પરમાત્મન્ ની ભર્ગજ્વાલા.
એમાં છે પરમાત્મન્ ની ભર્ગજ્વાલા.
એના સંહારમાં છે સૃજનના ફણગા.
એના સંહારમાં છે સૃજનના ફણગા.
Line 186: Line 186:
વિરાટસુદર્શનની વજ્રદૃન્તુડીઓ ત્યારે
વિરાટસુદર્શનની વજ્રદૃન્તુડીઓ ત્યારે
બ્રહ્મઅંગુલિઓ સરખડી નીરખાઈ.
બ્રહ્મઅંગુલિઓ સરખડી નીરખાઈ.
અને દાંતે દાંતે મન્ત્ર માંડેલો દીઠો
અને દાંતે દાંતે મન્ત્ર માંડેલો દીઠો :
‘વિશ્વકલ્પાણ.’
‘વિશ્વકલ્પાણ.’
{{Space}} વિરાટસુદર્શન વિરાટકમલ-શું ભાસ્યું.,
{{Space}} વિરાટસુદર્શન વિરાટકમલ-શું ભાસ્યું.,
Line 219: Line 219:
કુન્તીકુમારોને રોમરોમે,
કુન્તીકુમારોને રોમરોમે,
ભાથામાંથી શરમંડળ પ્રગટે એમ,
ભાથામાંથી શરમંડળ પ્રગટે એમ,
આનન્દનાં કિરણમંડળ પ્રગટ્યાં
આનન્દનાં કિરણમંડળ પ્રગટ્યાં :
પર્વતરાજને પુલકાવલિ-શી વૃક્ષરાજી ડોલે
પર્વતરાજને પુલકાવલિ-શી વૃક્ષરાજી ડોલે
એમ અંગે આનન્દરાજી ડોલી રહી.
એમ અંગે આનન્દરાજી ડોલી રહી.
નયને ભાવિનાં અંજન અંજાયાં.
નયને ભાવિનાં અંજન અંજાયાં.
ત્રિલોકને હિન્ડોલે ડોલતી દૃષ્ટિ
ત્રિલોકને હિન્ડોલે ડોલતી દૃષ્ટિ
પ્રારબ્ધના મેઘ જેવી ગોરંભી રહી
પ્રારબ્ધના મેઘ જેવી ગોરંભી રહી :
દેવસૃષ્ટિના સ્વપ્નતરંગો સમાં
દેવસૃષ્ટિના સ્વપ્નતરંગો સમાં
મહીં કંઈ કંઈ ઇન્દ્રધનુષ્ય મંડાયાં.
મહીં કંઈ કંઈ ઇન્દ્રધનુષ્ય મંડાયાં.
Line 234: Line 234:
સૃજનસમસ્તના પરમ કલ્યાણક,
સૃજનસમસ્તના પરમ કલ્યાણક,
આનન્દાવતાર કૃષ્ણચન્દ્રનાં
આનન્દાવતાર કૃષ્ણચન્દ્રનાં
એ જ્યોતિર્મંડલે દર્શન થયાં
એ જ્યોતિર્મંડલે દર્શન થયાં :
જાણે દેવસિંહાસને વિરાજેલા દેવાધિદેવ.
જાણે દેવસિંહાસને વિરાજેલા દેવાધિદેવ.
અને પછી તો લાગ્યું કે જાણે
અને પછી તો લાગ્યું કે જાણે
Line 283: Line 283:
મૃત્યુનાં એમાં ઓરણાં ઓરતી.
મૃત્યુનાં એમાં ઓરણાં ઓરતી.
એ કાળચક્કીમાં મૃત્યુનાંયે મૃત્યુ થતાં.
એ કાળચક્કીમાં મૃત્યુનાંયે મૃત્યુ થતાં.
એ બ્રહ્માંડચક્રનો એક જ ઘોર હતો
એ બ્રહ્માંડચક્રનો એક જ ઘોર હતો :
‘આનન્દ.’
‘આનન્દ.’


Line 306: Line 306:
(ન્હાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, ૧૯૫૯, પૃ. ૧૨૬-૧૩૭)
(ન્હાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, ૧૯૫૯, પૃ. ૧૨૬-૧૩૭)
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૯. શતદલ પદ્મમાં પોઢેલો
|next = ૪૧. પાર્થને કહો ચડાવે બાણ
}}