અરણ્યરુદન/સાહિત્યમાં આધુનિકતા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Center|'''સાહિત્યમાં આધુનિકતા'''}} ---- {{Poem2Open}} જુદા જુદા ગાળાની સાહિત્યપ્રવૃ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''સાહિત્યમાં આધુનિકતા'''}}
{{SetTitle}}
----
 
{{Heading|સાહિત્યમાં આધુનિકતા| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જુદા જુદા ગાળાની સાહિત્યપ્રવૃત્તિની વિશિષ્ટતાનાં લક્ષણ બાંધવાના પ્રયત્નો સાહિત્યના ઇતિહાસમાં થતા રહે છે. કોઈ વાર એને માટે રચનારીતિનું આગવાપણું ચીંધી બતાવવામાં આવે છે, તો કોઈ વાર જીવન પ્રત્યેના અભિગમની વિશિષ્ટતાને આધારે એનું નામ પાડવામાં આવે છે. આવી સંજ્ઞાઓ કેટલે અંશે સર્જનાત્મક પરિસ્થિતિની સંકુલતા અને સમૃદ્ધિને આવરી લઈ શકે છે તેના પર એની સાભિપ્રાયતા અવલમ્બીને રહે છે, આવી એક સંજ્ઞા આધુનિકતા છે.
જુદા જુદા ગાળાની સાહિત્યપ્રવૃત્તિની વિશિષ્ટતાનાં લક્ષણ બાંધવાના પ્રયત્નો સાહિત્યના ઇતિહાસમાં થતા રહે છે. કોઈ વાર એને માટે રચનારીતિનું આગવાપણું ચીંધી બતાવવામાં આવે છે, તો કોઈ વાર જીવન પ્રત્યેના અભિગમની વિશિષ્ટતાને આધારે એનું નામ પાડવામાં આવે છે. આવી સંજ્ઞાઓ કેટલે અંશે સર્જનાત્મક પરિસ્થિતિની સંકુલતા અને સમૃદ્ધિને આવરી લઈ શકે છે તેના પર એની સાભિપ્રાયતા અવલમ્બીને રહે છે, આવી એક સંજ્ઞા આધુનિકતા છે.
Line 40: Line 41:
ઓગસ્ટ, 1971
ઓગસ્ટ, 1971
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અરણ્યરુદન/અર્વાચીન સન્દર્ભમાં સાહિત્યનું અધ્યાપન|અર્વાચીન સન્દર્ભમાં સાહિત્યનું અધ્યાપન]]
|next = [[અરણ્યરુદન/સ્વાતન્ત્ર્યોત્તર વિવેચન|સ્વાતન્ત્ર્યોત્તર વિવેચન]]
}}