સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/મોત સાથે પ્રી તડી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|મોત સાથે પ્રી તડી|}} {{Poem2Open}} આશરે ત્રણસો વરસ પહેલાં, પાલીતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથ..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 22: | Line 22: | ||
પછી એ બોલ્યો : “હવે તો આવો, શૂરવીરો! સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો.” | પછી એ બોલ્યો : “હવે તો આવો, શૂરવીરો! સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો.” | ||
એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો. આજ એનાં બિરદ ગાય છે કે | એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો. આજ એનાં બિરદ ગાય છે કે | ||
{{poem2Close}} | |||
<poem> | <poem> | ||
<center> | <center> | ||
| Line 33: | Line 34: | ||
'''[કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગે વ્યાંચાય છે. જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર અશ્વ હાંક્યો, અને આખરે પચીસ વરસે એ મર્યો.]''' | '''[કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગે વ્યાંચાય છે. જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર અશ્વ હાંક્યો, અને આખરે પચીસ વરસે એ મર્યો.]''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આંચળ તાણનારા! | |||
|next = કરપડાની શૌર્ય કથાઓ | |||
}} | |||
<br> | |||