કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૩. કાંઈ શું વળે?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. કાંઈ શું વળે?|}} <poem> મનમાં મિતાઈ, ઝીણું ઝીણું બળે, :: આમ ન કર્યું હોત તો! ::: હવે કાંઈ કર્યે શું વળે? આપણું કર્યું કાંઈ ન ચાલે, :::: જાણી લીધું, ભાઈ! સાત પતાળે માછલી પોઢી :::: આવે તીર તણા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(સંગતિ, પૃ. ૧૨૫)}} | {{Right|(સંગતિ, પૃ. ૧૨૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૨. અદીઠો સંગાથ | |||
|next = ૪૪. સંગ કબીરનો | |||
}} |
Latest revision as of 12:00, 11 November 2022
૪૩. કાંઈ શું વળે?
મનમાં મિતાઈ, ઝીણું ઝીણું બળે,
આમ ન કર્યું હોત તો!
હવે કાંઈ કર્યે શું વળે?
આપણું કર્યું કાંઈ ન ચાલે,
જાણી લીધું, ભાઈ!
સાત પતાળે માછલી પોઢી
આવે તીર તણાઈ.
માધવ સાથે મમતા મારી,
માધવ માથે રોષ,
દોષ દઈને છૂટવા ચાહું,
કોનો કાઢું દોષ?
(સંગતિ, પૃ. ૧૨૫)