ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/ભેડાઘાટ: માર્બલ-રૉક્સ અને ધુઆંધાર: Difference between revisions

No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 64: Line 64:
ધુઆંધારમાં નર્મદા મહાભારતના વીરની જેમ અત્યધિક ઉત્તેજિત થઈ ઊઠી છે. બંદરકૂદનીની નર્મદા રામાયણના વીરની જેમ મર્યાદાથી નિયંત્રિત છે. ધુઆંધારનો પ્રચંડ આવેશ અને અધીર ઉન્માદ બંદરકૂદની સુધી પહોંચતાં સંયમ અને શુચિતામાં બદલાઈ જાય છે. નર્મદા મહાભારતના વીરની જેમ ઉત્તેજિત પણ થઈ શકે છે તો રામાયણના વીરની જેમ મર્યાદાથી બંધાયેલી પણ રહી શકે છે. એ કરાલ અને કોમળ, રૌદ્ર અને સૌમ્ય બન્ને થઈ શકે છે. નર્મદા માટે કંઈ પણ અસંભવિત નથી. નર્મદા તો બસ નર્મદા જ છે.
ધુઆંધારમાં નર્મદા મહાભારતના વીરની જેમ અત્યધિક ઉત્તેજિત થઈ ઊઠી છે. બંદરકૂદનીની નર્મદા રામાયણના વીરની જેમ મર્યાદાથી નિયંત્રિત છે. ધુઆંધારનો પ્રચંડ આવેશ અને અધીર ઉન્માદ બંદરકૂદની સુધી પહોંચતાં સંયમ અને શુચિતામાં બદલાઈ જાય છે. નર્મદા મહાભારતના વીરની જેમ ઉત્તેજિત પણ થઈ શકે છે તો રામાયણના વીરની જેમ મર્યાદાથી બંધાયેલી પણ રહી શકે છે. એ કરાલ અને કોમળ, રૌદ્ર અને સૌમ્ય બન્ને થઈ શકે છે. નર્મદા માટે કંઈ પણ અસંભવિત નથી. નર્મદા તો બસ નર્મદા જ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/પહેલો વરસાદ|પહેલો વરસાદ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/ધાવડીકુંડ|ધાવડીકુંડ]]
}}