દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૨. વાણી થકી જાણીએ: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. વાણી થકી જાણીએ|મનહર છંદ}} <poem> કંસારે ઘડેલું હોય, કે ઘડેલું કુંભકારે, પછી તેની પરીક્ષા કરે મનુષ્ય માત્ર છે; સારો શબ્દ શુણ્યા વિના પૂરો ન સંતોષ પામે, ગમે તેવાં સુંદર દેખાતાં...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 10: Line 10:
ગમે તેવાં સુંદર દેખાતાં ખૂબ ગાત્ર છે;
ગમે તેવાં સુંદર દેખાતાં ખૂબ ગાત્ર છે;
ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ,
ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ,
ખોખરો કે ખરો સ્વર શુણવાને ખાત્ર છે;
વાણીથકી જાણીએ સુપાત્ર કે કુપાત્ર છે.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૧. એક શહેરનો રાય
|next =  
|next = ૨૩. લોહદંડ
}}
}}

Latest revision as of 10:29, 21 April 2023


૨૨. વાણી થકી જાણીએ

મનહર છંદ


કંસારે ઘડેલું હોય, કે ઘડેલું કુંભકારે,
પછી તેની પરીક્ષા કરે મનુષ્ય માત્ર છે;
સારો શબ્દ શુણ્યા વિના પૂરો ન સંતોષ પામે,
ગમે તેવાં સુંદર દેખાતાં ખૂબ ગાત્ર છે;
ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ,
ખોખરો કે ખરો સ્વર શુણવાને ખાત્ર છે;
વાણીથકી જાણીએ સુપાત્ર કે કુપાત્ર છે.