નવલકથાપરિચયકોશ/મુંદ્રા અને કુલીન અથવા અરાઢમી સદીનું હિન્દુસ્તાન: Difference between revisions

+1
 
Added Book Cover
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:
'''મુંદ્રા અને કુલીન અથવા અરાઢમી સદીનું હિન્દુસ્તાન'''</big><br>
'''મુંદ્રા અને કુલીન અથવા અરાઢમી સદીનું હિન્દુસ્તાન'''</big><br>
{{gap|14em}}– દીપક મહેતા </big>'''</center>
{{gap|14em}}– દીપક મહેતા </big>'''</center>
 
[[File:Mundra ane kulin.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં ૧૮૬૬માં પ્રગટ થયેલ ‘કરણ ઘેલો’ અને ૧૮૮૭માં જેનો પહેલો ભાગ પ્રગટ થયો તે ‘સરસ્વતીચંદ્ર’, એ બે વચ્ચેના સમયગાળાની ‘મુંદ્રા અને કુલીન’ એક નોંધપાત્ર નવલકથા છે. તેમાં ૧૮મી સદીના હિન્દુસ્તાનનું ચિત્ર આલેખીને લેખકે એકસાથે ત્રણ નિશાન તાક્યાં છે. પહેલું, તેમણે એક રોમાંચક પ્રેમકથા વાચકોને આપી છે. બીજું, ૧૯મી સદીના ઘણાખરા લેખકોની જેમ સમાજસુધારાની અનિવાર્યતા વાચકોના મનમાં ઠસાવી છે. અને ત્રીજું, આપણા દેશમાં કાયદાનું અને જાહેર સલામતીનું શાસન સ્થપાયું તે માટેનું શ્રેય અંગ્રેજ રાજવટને આપવા તેઓ વાચકને પ્રેરે છે. ૧૮૮૪ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં લેખક કહે છે : “રાજકર્તાની ભૂલ, તેમને તમાચો મારીને સુધારવા કરતાં તેમના હિતેચ્છુ થઈ મર્યાદા અને ઉપકારની આંખોએ વિનંતીપૂર્વક સુધારાવી હોય તો ઇન્ગ્રેજી પુત્રોની બક્ષિસો હજુ વધે.”  
ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં ૧૮૬૬માં પ્રગટ થયેલ ‘કરણ ઘેલો’ અને ૧૮૮૭માં જેનો પહેલો ભાગ પ્રગટ થયો તે ‘સરસ્વતીચંદ્ર’, એ બે વચ્ચેના સમયગાળાની ‘મુંદ્રા અને કુલીન’ એક નોંધપાત્ર નવલકથા છે. તેમાં ૧૮મી સદીના હિન્દુસ્તાનનું ચિત્ર આલેખીને લેખકે એકસાથે ત્રણ નિશાન તાક્યાં છે. પહેલું, તેમણે એક રોમાંચક પ્રેમકથા વાચકોને આપી છે. બીજું, ૧૯મી સદીના ઘણાખરા લેખકોની જેમ સમાજસુધારાની અનિવાર્યતા વાચકોના મનમાં ઠસાવી છે. અને ત્રીજું, આપણા દેશમાં કાયદાનું અને જાહેર સલામતીનું શાસન સ્થપાયું તે માટેનું શ્રેય અંગ્રેજ રાજવટને આપવા તેઓ વાચકને પ્રેરે છે. ૧૮૮૪ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં લેખક કહે છે : “રાજકર્તાની ભૂલ, તેમને તમાચો મારીને સુધારવા કરતાં તેમના હિતેચ્છુ થઈ મર્યાદા અને ઉપકારની આંખોએ વિનંતીપૂર્વક સુધારાવી હોય તો ઇન્ગ્રેજી પુત્રોની બક્ષિસો હજુ વધે.”  
Line 11: Line 11:
‘કરણ ઘેલો’ કે ‘સાસુ-વહુની લઢાઈ’ આજે આપણને જેમ કાલગ્રસ્ત લાગે, તેમ ‘મુંદ્રા અને કુલીન’ પણ લાગે. પણ એ લખાઈ એ જમાનાના વાતાવરણ અને વિચારણા સાથે એનો ઘણો મેળ પડતો હતો. ફિરોઝ કા. દાવરે કહ્યું છે તેમ “હિન્દુઓના સામાજિક જીવનનું બહુ ઝીણવટથી દર્શન કરાવતી અને શુદ્ધ ગુજરાતી ભાષામાં લખાયેલી નવલકથાઓના લખનાર (પારસી) લેખકો બહુ જ થોડા છે. અને તેઓમાં જહાંગીરશાહનું સ્થાન બહુ ઊંચું રહેવું જોઈએ.”  
‘કરણ ઘેલો’ કે ‘સાસુ-વહુની લઢાઈ’ આજે આપણને જેમ કાલગ્રસ્ત લાગે, તેમ ‘મુંદ્રા અને કુલીન’ પણ લાગે. પણ એ લખાઈ એ જમાનાના વાતાવરણ અને વિચારણા સાથે એનો ઘણો મેળ પડતો હતો. ફિરોઝ કા. દાવરે કહ્યું છે તેમ “હિન્દુઓના સામાજિક જીવનનું બહુ ઝીણવટથી દર્શન કરાવતી અને શુદ્ધ ગુજરાતી ભાષામાં લખાયેલી નવલકથાઓના લખનાર (પારસી) લેખકો બહુ જ થોડા છે. અને તેઓમાં જહાંગીરશાહનું સ્થાન બહુ ઊંચું રહેવું જોઈએ.”  
{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:Mundra and Kulin Book Cover.png|400px|center]]
<center> પહેલી આવૃત્તિનું મુખપૃષ્ઠ</center>
[[File:Mundra and Kulin Image 1.png|400px|center]]
<center>લેખકના હસ્તાક્ષર અને સહી – ગુજરાતી સાપ્તાહિકના તંત્રીને મોકલેલી ભેટ નકલ પર  </center>
<poem>
<poem>
{{right|'''દીપક મહેતા'''}}
{{right|'''દીપક મહેતા'''}}