રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/‘શેષ’નું કવિતાસર્જન: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
{{right|(અવલોકના, પૃ. ૧૫૭)}}<br>
{{right|(અવલોકના, પૃ. ૧૫૭)}}<br>
મનસુખલાલ ઝવેરીએ પણ ‘શેષ’ની કવિતાની સમીક્ષા કરતાં તેમનો સંસ્કૃત કવિઓ અને કાવ્યશાસ્ત્રીઓ સાથેનો, ‘કાન્ત’ અને બ. ક. ઠાકોરની કાવ્યપરંપરા સાથેનો સંબંધ યોગ્ય રીતે જ નિર્દેશ્યો હતો.<ref>૬. પર્યેષણા, ૧૯૫૩, પૃ. ૧૨૪.</ref>
મનસુખલાલ ઝવેરીએ પણ ‘શેષ’ની કવિતાની સમીક્ષા કરતાં તેમનો સંસ્કૃત કવિઓ અને કાવ્યશાસ્ત્રીઓ સાથેનો, ‘કાન્ત’ અને બ. ક. ઠાકોરની કાવ્યપરંપરા સાથેનો સંબંધ યોગ્ય રીતે જ નિર્દેશ્યો હતો.<ref>૬. પર્યેષણા, ૧૯૫૩, પૃ. ૧૨૪.</ref>
રામનારાયણ ખબરદાર જે રીતે ‘સાહિત્યપ્રેરિત’ કવિ હતા તેથી વિલક્ષણ રીતે, ગહન અર્થમાં ‘સાહિત્યપ્રેરિત’ કવિ છે. તેમની કવિતા, વિષ્ણુપ્રસાદ કહે છે તેમ ‘કાવ્યજ્ઞની કવિતા’
રામનારાયણ ખબરદાર જે રીતે ‘સાહિત્યપ્રેરિત’ કવિ હતા તેથી વિલક્ષણ રીતે, ગહન અર્થમાં ‘સાહિત્યપ્રેરિત’ કવિ છે. તેમની કવિતા, વિષ્ણુપ્રસાદ કહે છે તેમ ‘કાવ્યજ્ઞની કવિતા’<ref>૭. વિવેચના, ૧૯૩૯, પૃ. ૧૯૬-૨૦૨.</ref> ખરી જ; પણ ‘કાવ્યજ્ઞ’ એટલે કાવ્યના જાણનાર માત્ર નહિ, અનુભવનાર પણ—એવો અર્થ કરવો જોઈએ. કાવ્યભાવન અને કાવ્યસર્જનના વ્યાપારો વચ્ચેનો સંકુલ સંબંધ — એ વિશે હજુ ઊંડાં ચિંતન-તપાસને અવકાશ છે. સર્જનકર્મના અમુક અંદાજ વિના સમુચિત ભાવનકર્મ થઈ શકે કે કેમ એય પ્રશ્ન છે. રામનારાયણનો ઉત્કટ ભાવનયોગ એમના સર્જનયોગમાં અનેક રીતે પ્રેરક-પ્રેત્સાહક-માર્ગદર્શક નીવડ્યો જણાય છે. એ રીતે સર્જક રામનારાયણ – ‘શેષ’ ભાવક રામનારાયણના ઉત્કટ સાહિત્યિક વ્યાસંગનું – પ્રગાઢ સાહિત્યિક સત્સંગનું જ એક ચમત્કારપૂર્ણ પરિણામ લેખી શકાય.
<ref>૭. વિવેચના, ૧૯૩૯, પૃ. ૧૯૬-૨૦૨.</ref> ખરી જ; પણ ‘કાવ્યજ્ઞ’ એટલે કાવ્યના જાણનાર માત્ર નહિ, અનુભવનાર પણ—એવો અર્થ કરવો જોઈએ. કાવ્યભાવન અને કાવ્યસર્જનના વ્યાપારો વચ્ચેનો સંકુલ સંબંધ — એ વિશે હજુ ઊંડાં ચિંતન-તપાસને અવકાશ છે. સર્જનકર્મના અમુક અંદાજ વિના સમુચિત ભાવનકર્મ થઈ શકે કે કેમ એય પ્રશ્ન છે. રામનારાયણનો ઉત્કટ ભાવનયોગ એમના સર્જનયોગમાં અનેક રીતે પ્રેરક-પ્રેત્સાહક-માર્ગદર્શક નીવડ્યો જણાય છે. એ રીતે સર્જક રામનારાયણ – ‘શેષ’ ભાવક રામનારાયણના ઉત્કટ સાહિત્યિક વ્યાસંગનું – પ્રગાઢ સાહિત્યિક સત્સંગનું જ એક ચમત્કારપૂર્ણ પરિણામ લેખી શકાય.
રામનારાયણ બહુમુખી પ્રતિભા ધરાવનારા રસિક પંડિત હતા. એમનું કાવ્ય, સુંદરમ્‌ કહે છે તેમ, ‘એમની અનેક શક્તિઓના થરોમાંથી નીગળતું આવે છે. અને એટલે એ બહુ જ નિર્મળ અને આરોગ્યપ્રદ તત્ત્વોવાળું બને છે.’<ref>૮. અવલોકના, પૃ. ૧૫૬.</ref> લાગણીની તીવ્રતા અને બૌદ્ધિક તીક્ષ્ણતા બંનેયનો એકીસાથે લાભ એમની કવિતાને મળ્યો છે. હીરાબહેન તેમના કવિ–વ્યક્તિત્વને પરિચય આપતાં લખે છે : “પ્રચંડ અને કુશાગ્ર બુદ્ધિસંપત્તિ અને મૃદુ ભાવની કવિત્વશક્તિ ધરાવનાર વાઙ્‌મય-પુરુષ તે ‘શેષ’.”<ref>૯. વિદ્રુતિ, પૃ. ૨૦૪ </ref> આ ‘શેષ’નું ‘માતબર’ વ્યક્તિત્વ વર્ણવતાં તેઓ લખે છે :
રામનારાયણ બહુમુખી પ્રતિભા ધરાવનારા રસિક પંડિત હતા. એમનું કાવ્ય, સુંદરમ્‌ કહે છે તેમ, ‘એમની અનેક શક્તિઓના થરોમાંથી નીગળતું આવે છે. અને એટલે એ બહુ જ નિર્મળ અને આરોગ્યપ્રદ તત્ત્વોવાળું બને છે.’<ref>૮. અવલોકના, પૃ. ૧૫૬.</ref> લાગણીની તીવ્રતા અને બૌદ્ધિક તીક્ષ્ણતા બંનેયનો એકીસાથે લાભ એમની કવિતાને મળ્યો છે. હીરાબહેન તેમના કવિ–વ્યક્તિત્વને પરિચય આપતાં લખે છે : “પ્રચંડ અને કુશાગ્ર બુદ્ધિસંપત્તિ અને મૃદુ ભાવની કવિત્વશક્તિ ધરાવનાર વાઙ્‌મય-પુરુષ તે ‘શેષ’.”<ref>૯. વિદ્રુતિ, પૃ. ૨૦૪ </ref> આ ‘શેષ’નું ‘માતબર’ વ્યક્તિત્વ વર્ણવતાં તેઓ લખે છે :


Line 128: Line 127:
|previous = પિંગળશાસ્ત્રી રામનારાયણ
|previous = પિંગળશાસ્ત્રી રામનારાયણ
|next = ‘દ્વિરેફ’નું વાર્તાસર્જન
|next = ‘દ્વિરેફ’નું વાર્તાસર્જન
}
}}