ભજનરસ/મુગત સે પરમાણ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
mNo edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:


{{Block center|<poem> '''જુગતસે નર જીવે જોગી'''  
{{Block center|<poem> '''જુગતસે નર જીવે જોગી'''  
{{right|'''મુગત સે પરમાણ રે''' }}
{{gap|6em}}'''મુગત સે પરમાણ રે'''
'''દયા કફની પેર બાવા, નામ છે નિર્વાણ જી,'''
'''દયા કફની પેર બાવા, નામ છે નિર્વાણ જી,'''
'''ખમા ખલકો પેર અવધૂત, નામ છે આલેક જી—'''
'''ખમા ખલકો પેર અવધૂત, નામ છે આલેક જી—'''
Line 22: Line 22:
'''મેલ માયા, મેલ મમતા, મેલ ડારો દોય રે,'''  
'''મેલ માયા, મેલ મમતા, મેલ ડારો દોય રે,'''  
'''મછંદરનો ચેલો બોલ્યા, જોગ એસા હોય જી —'''  
'''મછંદરનો ચેલો બોલ્યા, જોગ એસા હોય જી —'''  
{{right|'''જુગતસે નર જીવે જોગીo'''}}
{{gap}}'''જુગતસે નર જીવે જોગી૦'''
''' </poem>}}
''' </poem>}}
{{center|'''જુગતસે નર'''}}
{{center|'''જુગતસે નર'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભજનવાણી એકીસાથે બે કામ કરે છે. શબ્દના પ્રહારથી તે આપણા અહમ્નું કોચલું ભાંગી નાખે છે અને આત્મદર્શનનું અમૃતજળ પાય છે. ગોરખનાથ કહે છે તેમ ‘સબકૈં મારી, સબહૈં જિલાઈ' — શબ્દથી મારવાની અને શબ્દથી જીવતા કરવાની આ ક્રિયા છે. ગોરખનાથના આ ભજનમાં એ કળાની ઝાંખી થાય છે. પહેલો પ્રશ્ન તો એ કે યોગી પુરુષ કેવી રીતે જીવે? અને એ જીવવાની કળા તેને કેવી રીતે પ્રાપ્ત થાય? આ ભજનમાં તેનું ચોટદાર વર્ણન છે. ભજન કહે છે કે યોગીનર જીવે ‘જુગતસે,' યુક્તપણે. ગીતામાં કહ્યું છે :
ભજનવાણી એકીસાથે બે કામ કરે છે. શબ્દના પ્રહારથી તે આપણા અહમ્નું કોચલું ભાંગી નાખે છે અને આત્મદર્શનનું અમૃતજળ પાય છે. ગોરખનાથ કહે છે તેમ ‘સબકૈં મારી, સબહૈં જિલાઈ' — શબ્દથી મારવાની અને શબ્દથી જીવતા કરવાની આ ક્રિયા છે. ગોરખનાથના આ ભજનમાં એ કળાની ઝાંખી થાય છે. પહેલો પ્રશ્ન તો એ કે યોગી પુરુષ કેવી રીતે જીવે? અને એ જીવવાની કળા તેને કેવી રીતે પ્રાપ્ત થાય? આ ભજનમાં તેનું ચોટદાર વર્ણન છે. ભજન કહે છે કે યોગીનર જીવે ‘જુગતસે,' યુક્તપણે. ગીતામાં કહ્યું છે :
'युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु  
{{Poem2Close}}
युक्तस्वप्राववोधस्य योगो भवति दुःखहा.  
{{Block center|<poem>'युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु  
युक्तस्वप्राववोधस्य योगो भवति दुःखहा.</poem>}}
{{Poem2Open}}
યુક્ત આહાર-વિહાર, યુક્ત પ્રવૃત્તિ, યુક્ત નિદ્રા અને જાગૃતિ રાખનારને દુઃખોનો નાશ કરનારો યોગ સિદ્ધ થાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં યથાયોગ્ય રીતે વર્તે તે યોગી. પણ આ યોગ સિદ્ધ થયો છે તેનું પ્રમાણ શું? ભજન કહે છે : ‘મુગતસે ૫૨માણ’ — યોગી કેટલો મુક્ત બન્યો એ તેનું પ્રમાણ. આપણાં કાર્યો તો ક્રિયા-પ્રતિક્રિયા અને આઘાત-પ્રત્યાઘાતના વિષચક્રમાંથી નીપજતાં હોય છે. પણ યોગીનાં વિચાર, વાણી અને કર્મ તો સ્વેચ્છાપૂર્વક સ્વ-નિર્ણયમાંથી પાંગરે. તે યુક્તપણે વર્તે છે કારણ કે બહારના પ્રભાવથી તે મુક્ત છે. મુક્તિનો આ માપદંડ જ યોગી કેટલો યોગારૂઢ થયો તેનું પ્રમાણ છે.  
યુક્ત આહાર-વિહાર, યુક્ત પ્રવૃત્તિ, યુક્ત નિદ્રા અને જાગૃતિ રાખનારને દુઃખોનો નાશ કરનારો યોગ સિદ્ધ થાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં યથાયોગ્ય રીતે વર્તે તે યોગી. પણ આ યોગ સિદ્ધ થયો છે તેનું પ્રમાણ શું? ભજન કહે છે : ‘મુગતસે ૫૨માણ’ — યોગી કેટલો મુક્ત બન્યો એ તેનું પ્રમાણ. આપણાં કાર્યો તો ક્રિયા-પ્રતિક્રિયા અને આઘાત-પ્રત્યાઘાતના વિષચક્રમાંથી નીપજતાં હોય છે. પણ યોગીનાં વિચાર, વાણી અને કર્મ તો સ્વેચ્છાપૂર્વક સ્વ-નિર્ણયમાંથી પાંગરે. તે યુક્તપણે વર્તે છે કારણ કે બહારના પ્રભાવથી તે મુક્ત છે. મુક્તિનો આ માપદંડ જ યોગી કેટલો યોગારૂઢ થયો તેનું પ્રમાણ છે.  
સર્વ સાથે યુક્ત થવાના પ્રદેશમાં આ મુક્તિનું ઝરા વહે ત્યારે તેની ગતિ કેવી હોય?
સર્વ સાથે યુક્ત થવાના પ્રદેશમાં આ મુક્તિનું ઝરા વહે ત્યારે તેની ગતિ કેવી હોય?
Line 58: Line 60:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''જીવ જાત સે બિછુડ઼ા ધર પંચતત કા ભેખ,'''
{{Block center|<poem>'''જીવ જાત સે બિછુડ઼ા ધર પંચતત કા ભેખ,'''
'''દરિયા નિજ ઘર આઈયા, પાયા બ્રહ્મ અલેખ.'''
'''દરિયા નિજ ઘર આઈયા, પાયા બ્રહ્મ અલેખ.''' </poem>}}
</poem>}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = રમતા જોગી આયા
|previous = રમતા જોગી આયા
|next = અલખ નિશાની
|next = અલખ નિશાની
}}
}}