ચિરકુમારસભા/૧૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 60: Line 60:


આપણા કવિએ કહ્યું છે—
આપણા કવિએ કહ્યું છે—
{{Poem2Close}}
<poem>


‘આજ જલાવી જા!
‘આજ જલાવી જા!
Line 94: Line 97:


આજ જલાવી જા!
આજ જલાવી જા!
</poem>
{{Poem2Open}}


પૂર્ણે કહ્યું: ‘ઓહો શ્રીશબાબુ! તમારા કવિએ તો કંઈ ભારે કરી છે!’
પૂર્ણે કહ્યું: ‘ઓહો શ્રીશબાબુ! તમારા કવિએ તો કંઈ ભારે કરી છે!’
Line 174: Line 180:


શ્રીશે કહ્યું: ‘ઊડી જાય તો છોને ઊડી જતું! જેમ તેમ કરી, લોઢાના તાર વડે માથાને એની જગાએ બાંધી રાખવામાં જ શું જીવનનો ચરમ પુરુષાર્થ છે? કોઈ કોઈ વખત માથું ઠેકાણે ન પણ હોય. રાત ને દિવસ મજૂરની ગુણની પેઠે માથાને ઉપાડી ફરીએ એથી ફાયદો શો? કાપી નાખો તાર, અને એને જરી ઊડવા દો—પેલે દિવસે મેં તને ગાઈ સંભળાવ્યું હતું તે ભૂલી ગયો?—
શ્રીશે કહ્યું: ‘ઊડી જાય તો છોને ઊડી જતું! જેમ તેમ કરી, લોઢાના તાર વડે માથાને એની જગાએ બાંધી રાખવામાં જ શું જીવનનો ચરમ પુરુષાર્થ છે? કોઈ કોઈ વખત માથું ઠેકાણે ન પણ હોય. રાત ને દિવસ મજૂરની ગુણની પેઠે માથાને ઉપાડી ફરીએ એથી ફાયદો શો? કાપી નાખો તાર, અને એને જરી ઊડવા દો—પેલે દિવસે મેં તને ગાઈ સંભળાવ્યું હતું તે ભૂલી ગયો?—
{{Poem2Close}}
<poem>


‘અરે મુસાફિર! એકવાર તો
‘અરે મુસાફિર! એકવાર તો
Line 206: Line 215:


નક્કી જાણ ફસાયા!
નક્કી જાણ ફસાયા!
</poem>
{{Poem2Open}}


વિપિને કહ્યું: ‘આજકાલ તેં ખૂબ કવિતાઓ વાંચવા માંડી લાગે છે. પણ થોડા વખતમાં મુશ્કેલીમાં ન આવી પડે તો મને કહેજે.’
વિપિને કહ્યું: ‘આજકાલ તેં ખૂબ કવિતાઓ વાંચવા માંડી લાગે છે. પણ થોડા વખતમાં મુશ્કેલીમાં ન આવી પડે તો મને કહેજે.’
Line 438: Line 450:


અક્ષયે કહ્યું: ‘અરે નસીબ! આવી રાત શું મને ખોળતા ફરવા માટે નિર્માણ થઈ છે!’
અક્ષયે કહ્યું: ‘અરે નસીબ! આવી રાત શું મને ખોળતા ફરવા માટે નિર્માણ થઈ છે!’
{{Poem2Close}}
<poem>


‘In such a night as this,
‘In such a night as this,
Line 450: Line 465:


Where Cressid lay that night.’
Where Cressid lay that night.’
</poem>
{{Poem2Open}}


શ્રીશે કહ્યું: ‘in such a night તમે શું કરવા બહાર નીકળ્યા છો, અક્ષયબાબુ?’
શ્રીશે કહ્યું: ‘in such a night તમે શું કરવા બહાર નીકળ્યા છો, અક્ષયબાબુ?’


રસિકે કહ્યું:–
રસિકે કહ્યું:–
{{Poem2Close}}
<poem>


‘અપસરતિ ન ચક્ષુષો મૃગાક્ષી
‘અપસરતિ ન ચક્ષુષો મૃગાક્ષી
Line 464: Line 485:


‘અક્ષયબાબુની દશાની મને ખબર છે, મશાય!’
‘અક્ષયબાબુની દશાની મને ખબર છે, મશાય!’
</poem>
{{Poem2Open}}


અક્ષયે કહ્યું: ‘તમે કોણ છો?’
અક્ષયે કહ્યું: ‘તમે કોણ છો?’