અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/વસંતનું ઝુમ્મર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 15: Line 15:
દુનિયાદારીની સમજદારીમાં આ બધું ‘દંતકથા’ના વર્ગીકરણમાં ફાઈલ થઈ જતું હશે… પણ કવિ માટે તો એ દંતકથા નથી જ નથી. યશવંત ત્રિવેદાની કવિતા ક્યારેક વાણીલાલાનું દૃષ્ટાંત’ બની રહેતી હોય, ક્યારેક તેઓ ભાષાને વધુ પડતાં લાડ લડાવી દેતા હોય, તોપણ અભિવ્યક્તિની છટા ધ્યાન ખેંચે છે. આ કાવ્યમાં સચવાયેલું પ્રમાણભાન કલ્પનલીલાને બલવત્તર બનાવે છે. અષ્ટકલના લહેકાઓ અને ગીતની બધી જ છટાઓવાળું આ કાવ્ય કેવું આસ્વાદ્ય બન્યું છે! ‘ઈ’થી પ્રારંભ પામતી પંક્તિઓ જુઓ. તળપદી, બોલાતી ભાષાનો ઉપાડ અને મરોડ વિશેષ ધ્યાન ખેંચે છે. શહેરની બુલડોઝર વાસ્તવિકતાઓ વચ્ચે બોરસલીની ડાળમાં વસંતનું ‘ઝુમ્મર’ જોવા માટે તો કવિની રોમાન્ટિક દૃષ્ટિ જ જોઈએ.
દુનિયાદારીની સમજદારીમાં આ બધું ‘દંતકથા’ના વર્ગીકરણમાં ફાઈલ થઈ જતું હશે… પણ કવિ માટે તો એ દંતકથા નથી જ નથી. યશવંત ત્રિવેદાની કવિતા ક્યારેક વાણીલાલાનું દૃષ્ટાંત’ બની રહેતી હોય, ક્યારેક તેઓ ભાષાને વધુ પડતાં લાડ લડાવી દેતા હોય, તોપણ અભિવ્યક્તિની છટા ધ્યાન ખેંચે છે. આ કાવ્યમાં સચવાયેલું પ્રમાણભાન કલ્પનલીલાને બલવત્તર બનાવે છે. અષ્ટકલના લહેકાઓ અને ગીતની બધી જ છટાઓવાળું આ કાવ્ય કેવું આસ્વાદ્ય બન્યું છે! ‘ઈ’થી પ્રારંભ પામતી પંક્તિઓ જુઓ. તળપદી, બોલાતી ભાષાનો ઉપાડ અને મરોડ વિશેષ ધ્યાન ખેંચે છે. શહેરની બુલડોઝર વાસ્તવિકતાઓ વચ્ચે બોરસલીની ડાળમાં વસંતનું ‘ઝુમ્મર’ જોવા માટે તો કવિની રોમાન્ટિક દૃષ્ટિ જ જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|૧૭-૮-’૭૫}}<br>
<br>
{{right|(એકાંતની સભા)}}<br><br>
{{right|(એકાંતની સભા)}}<br><br>
{{HeaderNav2
{{HeaderNav2